________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૪
૨૦૩ (પોતાથી આસ્વાદ્યમાન થાય છે.) વ્યવહારથી (નિશ્ચય) થાય છે તે રહ્યું એ નહીં. વ્યવહારનું પણ લક્ષ છૂટે છે.
તેથી તો નિભૂત કહ્યું છે. આહાહા ! તે વ્યવહારના વિકલ્પથી રહિત છે. “સ્વયં” શબ્દ છે પાઠમાં – પોતાથી. આનંદની પર્યાયથી અનુભવમાં આવવાવાળી ચીજ છે. કોઈ રાગ અને વ્યવહારથી અનુભવ થાય છે એવી ચીજ છે જ નહીં. આહાહા ! આવો મારગ છે.
(શાર્દૂલવિક્રીડિત) दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतौ दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्। विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्मा हरन् आत्मान्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।। ४९-९४।।
ખંડાન્વય સહિત અર્થ-“માં માત્મા મતાનુInતાં ભાયાણિ તોય ત” (જયં) દ્રવ્યરૂપ વિદ્યમાન છે એવો (માત્મા) આત્મા અર્થાત્ ચેતનપદાર્થ (ાતાનુરાતતામ) સ્વરૂપથી નષ્ટ થયો હતો તે, પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને (ાયાતિ) પામે છે. દષ્ટાંત-(તોય) પાણીની માફક. શું કરતો થકો? “માત્માનમ માત્મનિ સવા મહિન”પોતાને પોતામાં નિરન્તર અનુભવતો થકો. કેવો છે આત્મા? ““ તવેરસના વિજ્ઞાનૈવેરસ : '(તરસિનામ) અનુભવરસિક છે જે પુરુષો તેમને (વિજ્ઞાનૈRY:) જ્ઞાનગુણ-આસ્વાદરૂપ છે. કેવો થયો છે? “નિનૌધાતુ વ્યુત:” (નિનીધા) જેમ પાણીનો શીત, સ્વચ્છ, દ્રવત્વ સ્વભાવ છે, તે સ્વભાવથી કયારેક ટ્યુત થાય છે, પોતાના સ્વભાવને છોડે છે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપ છે, તેનાથી (વ્યત:) અનાદિ કાળથી ભ્રષ્ટ થયો છે, વિભાવરૂપ પરિણમ્યો છે. ભ્રષ્ટપણે જે રીતે છે તે કહે છે-“તૂર મૂરિવિત્પનીનાદને બાપન(ટૂ૪) અનાદિ કાળથી (મૂરિ) અતિ બહુ દૂર છે (
વિન્ય) કર્મજનિત જેટલા ભાવ તેમનામાં આત્મરૂપ સંસ્કારબુદ્ધિ, તેનો (નાન) સમૂહ, તે જ છે (દિને) અટવી-વન, તેમાં (બ્રાન્ચન) ભ્રમણ કરતો થકો. ભાવાર્થ આમ છે કેજેમ પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયું થયું નાના વૃક્ષોરૂપે પરિણમે છે તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થયું થયું નાના પ્રકારના ચતુર્ગતિપર્યાયરૂપે પોતાને આસ્વાદે છે. થયો તો કેવો થયો? “વનાત નિનાં નિીત:”(વાત) બળજોરીથી (નિનોઈ) પોતાની શુદ્ધસ્વરૂપલક્ષણ નિષ્કર્મ અવસ્થા (નીત:) તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com