________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
કલશાકૃત ભાગ-૩ (ઉપજાતિ). स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं
यं स्वस्य तस्यैव भवेत् स कर्ता।। २०-६५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “નીવરા પરિણTHશf: fસ્થતા તિ” (નીવર્ચ) જીવવસ્તુની અર્થાત્ ચેતનદ્રવ્યની (પરિમિgિ:) પરિણામશક્તિ અર્થાત્ પરિણમનરૂપ સામર્થ્ય (રિતા) અનાદિથી વિદ્યમાન છે.( રૂતિ) એવું દ્રવ્યનું સહજ છે. “સ્વભાવમૂતા” જે શક્તિ (સ્વભાવમૂતા) સહજરૂપ છે. વળી કેવી છે? “નિરન્તરાયા” પ્રવાહરૂપ છે, એક સમયમાત્ર ખંડ નથી. “તસ્યાં સ્થિતીયા” તે પરિણામશક્તિ હોતાં “સ: સ્વચ ચં માવં રોતિ”(સ:) જીવવસ્તુ (સ્વફ્ટ) પોતાસંબંધી (ાં ભાવ) જે કોઈ શુદ્ધચેતનારૂપ અશુદ્ધચેતનારૂપ પરિણામને (રોતિ) કરે છે “તસ્ય પર્વ : વર્તા મવેત”(તસ્ય) તે પરિણામની (વ) નિશ્ચયથી (સ:) જીવવસ્તુ (વર્તા) કરણશીલ (ભવે) થાય છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યની અનાદિનિધન પરિણમનશક્તિ છે. ૨૦-૬૫.
(આર્યા) ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः।
अज्ञानमय: सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। २१-६६ ।।
ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે છે: “જ્ઞાનિન: જ્ઞાનમય: a ભાવ: 9ત: ભવેત પુન: કન્ય:”(જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિને (જ્ઞાનમય: gવ ભાવ:) ભેદવિજ્ઞાનસ્વરૂપ પરિણામ (ત: ભવે) કયા કારણથી હોય છે, (૧ પુન: અન્ય:) અજ્ઞાનરૂપ નથી હોતો? ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતાં વિચિત્ર રાગાદિરૂપ પરિણમે છે ત્યાં જ્ઞાનભાવનો કર્તા છે, અને (તેને) જ્ઞાનભાવ છે, અજ્ઞાનભાવ નથી; તે કેવી રીતે છે એમ કોઈ પૂછે છે. “મયમ સર્વ જ્ઞાનિન: જ્ઞાનમય: : ન્ય:”(લયન) પરિણામ-(સર્વ:) બધુંય પરિણમન (અજ્ઞાનિન:) મિથ્યાષ્ટિને (જ્ઞાનમય:) અશુદ્ધ ચેતનારૂપબંધનું કારણ-હોય છે. (વત:) કોઈ પ્રશ્ન કરે છે-આમ છે તે કઈ રીતે છે, (ન બન્ય:) જ્ઞાનજાતિનું કેમ નથી હોતું? ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિના જે કોઈ પરિણામ હોય છે તે બંધનું કારણ છે. ૨૧-૬૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com