________________
૩૦૮
જેનરત્નચિંતામણિ
દેપલા,
Bir
[ આ ભવ્ય ગગનચુંબી જિનાલયની પ્રતિષ્ઠા મહા સુદ ૧૩ના
થઈ છે.] બિરાજે છે. દરેક દહેરાસરે દર્શનીય છે. જેસરની બાજુમાંજ દેપલા ગામમાં ૯૨ વર્ષનું અતિ પ્રાચીન શ્રી આદિનાથ ભગવંતનું જિનાલય છે. ૨૦૩૯માં આ દેરાસરને
પણ સદીથી જૈન સમાજની સેવા બજાવનાર સુપ્રસિદ્ધ જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો, જેમાં અઢી લાખને ખર્ચ
સાપ્તાહિક “જૈન” અત્રેથી પ્રસિદ્ધ થાય છે. શ્રી આમાનંદ જનસભા, થયા. આ મંદિરને ઉત્કૃષ્ટ અને અનુપમ બનાવવામાં દેપલાના
શ્રી જન ધમપ્રસારક સભા, શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા શ્રી દલીચંદ નાનચંદ, શ્રી બાવચંદ ગુલાબચંદ, શ્રી ગીરધર
જેવી ખ્યાતનામ સંસ્થાઓ અત્રે આવેલી છે. ખુશાલ, શ્રી છગનલાલ હરખચંદ, શ્રી લલુભાઈ ઉમેદચંદ, શ્રી ભાવનગર શહેર જિલ્લાનું વડું મથક છે. રેલવે, બસ અને વીરચંદ જાદવજી, શ્રી રાયચંદ નાનચંદ વગેરેના પરિવારોએ હવાઈ રસ્તે રાજ્યના અનેક શહેરે સાથે જોડાયેલું છે. મસૂરિ ગ્રુપને પૂજ્ય રત્ન સુંદર મ. સા. તથા પદ્મસુંદર મ.
અહીં ગાંધી સ્મૃતિ, બોરતળાવ, તખતેશ્વર મંદિર, પીલસા. ના ઉપદેશ અને પ્રેરણાથી સક્રિય રસ લીધે.
ગાર્ડન, નવું બંદર વગેરે જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા શ્રી વીરચંદ જાદાજીના પરિવારે દવજાદંડને લાભ લીધો. જેવી છે.
જગતગુરુ વેતાંબર હીરસૂરિ તપગચ્છ સંધ તરફથી ૪૧ ૦૦૦ અહીં રેલવે સ્ટેશન પાસે સુવિધાયુક્ત બે જૈન ધર્મશાળાઓ રૂા. સહાય મળેલ અને દેરાસરનું કાર્ય પૂર્ણ થયેલ. અહીં છે. ત્યાંથી થોડા અંતરે સુતારવાડાના નાકે શ્રી વારસાની જન ઉપાય પણ છે.
ભોજનશાળા આવેલી છે. જેમાં જૈનાચારના પાલન સહ સાત્વિક
ભજનની સુંદર વ્યવસ્થા છે. પાલિતાણા યાત્રાથે આવનાર જિનાલયની ૯૦મી વર્ષગાંઠ સં. ૨૦૩૯ને વૈશાખ વદ ૬ ગુરુવાર, તા. ૨-૬-૮૩ના રોજ શ્રી હસ્તગિરિ તિર્થી દ્વારક
ભાવિકોએ આ શહેરની મુલાકાત લેવા જેવી છે. પૂ. આ. શ્રી વિજયમાનતુંગ સૂરિશ્વરજી મ. તથા પૂ. પં. શ્રી
વલભીપુર રવિપ્રવિજયજી મ. સા. આદિની શુભનિશ્રામાં શ્રી ભક્તામર પૂજન તથા અઢાર અનિષેક સાથે ત્રણ દિવસનો મહોત્સવ રાખવામાં
સૌરાષ્ટ્રના ધોળા જંકશનથી ૧૬ કિ. મિ. ના અંતરે આ
તીર્થ આવેલ છે. આ નગરીનું પ્રાચીન નામ મિલપુર હતું. આ આવ્યા હતા.
નગરી મૌર્ય વંશના રાજાઓની રાજધાની હતી. જન ગ્રંથોમાં ભાવનગર
ઉલ્લેખ છે કે, મર્યવંશના રાજા ધર્માદિત્યના પુત્ર શિલાદિત્યના
સમયમાં આ નગરની જાહોજલાલી વિસ્મય પમાડે તેવી હતી. એ સૌરાષ્ટ્રના શણગારસમુ આ પ્રાચીન શહેર વિ. સં. ૧૭૭૯માં
સમયે અહીં ૮૪ જિન મંદિર જૈન શાસનને વિજયદેવજ ફરકાવી શ્રી ભાવસિંહ બાપુએ વસાવેલ. કેળવણી અને કલાના ક્ષેત્રે હરણફાળ
રહ્યા હતા. દ્વાદશારનયચક્રવાતના કયા પ્રકાંડ તાકિક વિદ્વાન ભરનારા આ શહેરે રાષ્ટ્રના ચરણે અનેક વિદ્વાને, સંતા, કલોકારે
જૈનાચાર્યશ્રી મલિવાદી સૂરિને (સં. ૪૮ આસપાસ) તથા અને નિષ્ઠાવાન કાર્ય કરેની નેટ ધરી છે.
‘શંત્રુજય માહ”ના કર્તા શ્રી ધનેશ્વરસૂરિ (સં. ૪૭૭ - સૌરાષ્ટ્રના સાગરકાંઠાના એક મહત્ત્વના બંદર તરીકે આ આસપાસ) અહીંના મૌર્ય વંશના રાજા શિલાદિત્યે પિતાની શહેરમાં છેલ્લા ત્રણ દાયકામાં અત્યંત ઝડપી વિકાસ થયો છે. રાજસભામાં જાહેર સત્કાર કર્યો હતો. અને આ જૈનાચાર્યની ભાવનગર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતા અનેક જિનાલય
પ્રેરણાથી આ રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. અત્રે છે. તેમાં મુખ્યત્વે શહેરના મધ્ય વિસ્તારમાં દરબારગઢ. વિ. સં. ૫૧૦માં શ્રી દેવધિ ગણિ ક્ષમાશ્રમણ તેમ જ બીજા પાસે મોટા દેરાસર તરીકે ઓળખાતા જિનાલયમાં શ્રી આદિશ્વર પ૦૦ આચાર્યોએ અહીંયા શ્રી સંધને એકત્ર કરી જન આગમોને ભગવાન મૂળ નાયક તરીકે બિરાજે છે. વોરા બજારના જિનાલયમાં પ્રથમવાર પુસ્તક આરૂઢ કર્યા હતા. વિ. સં. ૫૮ ૪માં અહીંના શ્રી ગોડીજી પાર્શ્વનાથ, કરચલિયા પરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, મૌર્યવંશી રાજા ધ્રુવસેનને પુત્ર યુવાન વયે મૃત્યુ પામતા તે સમયે વડવામાં શ્રી ચંદ્રપ્રભસ્વામી, કૃષ્ણનગરમાં શ્રી મહાવીર સ્વામી, અત્રે બિરાજમાન ચોથા કાલકાચા રાજાને ઉપદેશ આપી સરદારનગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી, કાળાનાળા પાસે આવેલ પુત્રશોકથી મુક્ત કરાવ્યો હતો. આ રાજાએ પોતાના પુત્રના દાદાવાડી (દાદાસાહેબ) માં શ્રી મહાવીર સ્વામી, તળાજા રોડ અમાના શ્રેયાથે અનેક જિનાલય બંધાવ્યા હોવાનો ઉલ્લેખ ઉપર આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વાસુપૂજયસ્વામી, '' મળે છે. કહેવાય છે કે શ્રી શત્રુંજય ગિરિરાજની પ્રાચીન તળેટી રેલવે સ્ટેશન પાસે ગુલાબવાડી જૈન ધર્મશાળામાં શ્રી પાર્શ્વનાથ અહીં હતી. શત્રુંજ્ય માહાસ્યની રચના આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી ભગવાન તથ શાસ્ત્રીનગર નૂતન જિનાલયેમાં શ્રી સુમતિનાથ ભગવાન દ્વારા અહીયા કરવામાં આવી હતી. વિશેષાવશ્યક ભાયગ્રંથની
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org