________________
૪૩૦
જૈન પરમાણુ – સિદ્ધાંત અને તાદાત્મ્ય તેમ જ પરિવર્તન તરીકે વાસ્તવિકતાના જૈન સિદ્ધાંત
વચ્ચે સંબંધ
તાદાત્મ્ય – અભિન્નતા – અભેદ અને પરિવર્તન તરીકે સત્ અંગેના જૈન ખ્યાલ તેના પરમાણુ અંગેના સિદ્ધાંતમાં પ્રતિબિંબત થાય છે. પદાર્થોમાં જે પરિવતનાનો અનુભવ આપણે કરીએ છીએ તે પરમાણુઓના સાજનના વિભિન્ન પર્યાયાને લીધે છે અને આને પઢાર્થીના પરિવર્તનશીલ પર્યાયા તરીકે નિર્દેશી શકાય. પરંતુ આ સર્વે પરિવર્તનશીલ. પર્યાયાની પાછળ – તેના મૂળમાં તેા અંતિમ ઘટક તત્ત્વા એટલે કે પરમાણુઓની તાદાત્મ્યની હકીકત રહેલી છે. પરમાણુએ સ્વયં અપરિવર્તનશીલ છે, તેમના સંયેાજન-સ્વરૂપે પરિવર્તન પામે છે અને પરિણામે વિભિન્ન પ્રકારાના પદાર્થ ઉત્પન્ન થાય છે. આમ પરમાણુઓની પરમાષામાં, અંતિમ ઘટકતત્ત્વ અભેદ-તાદાત્મ્યનું તત્ત્વ જોવા મળે છે. અને સ્કંધની રચના કરવા પરમાણુઓના સયાજનમાં અને સ્કંધના વિભાજન–સ’ચેાજનમાં આપણને પરિવર્તનનું તત્ત્વ
જોવા મળે છે.
પુદ્દગલ અને આત્મા (જીવ)
પુગલ જીવ-આત્મા પર પ્રભાવ પાડે છે ખરું ? જૈન દૃષ્ટિએ, પુદગલ સ`સારી જીવ પર પ્રભાવ પાડે છે. જ્યાં સુધી જીવ સૌંસારમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી આ એ વચ્ચે અવિભાજ્ય સંખ ́ધ છે. પુદગલ જીવ ઉપર કેવી રીતે પ્રભાવ પાડે છે ? આના ઉત્તર એ છે કે પુદગલ દ્વારા જ શરીરનું નિર્માણ થાય છે. વાણી, મન અને શ્વાસેાવાસ પણ પુદ ગલનાં જ કાર્ય છે. આ રીતે પુદગલ શરીર, વાણી, મન અને શ્વાસેાશ્ર્વાસનું ભૌતિક અધિષ્ઠાન બને છે.
જૈનરત્નચિંતામણિ
૧. ઔદારિક શરીર : તિય ચ અને મનુષ્યનાં સ્થૂલ શરીર ઔદારિક છે. ઉત્તાર એટલે અન્ય શરીરોની અપેક્ષાએ મેાટું હાવાથી તેનુ' નામ ઔદ્દારિક છે. લાહી, માંસ વગેરે આ શરીરમાં હોય છે.
Jain Education International
૨. વૈક્રિય શરીર : દેવા, નારકા અને લબ્ધિધારી મનુષ્ય તેમ જ તિય ચ આ શરીર ધરાવે છે. આ શરીર જુદા જુદા આકારો અને કદોમાં રૂપાંતર પામવા સમર્થ છે. તેમાં લાડી, માંસ વગેરે ધાતુઓના સદંતર અભાવ છે.
૩. !હારશરીર : ચેાગી દ્વારા વિકસાવેલ
આ
તેજસ્વી શરીર છે. તે વિશિષ્ટ પ્રસ`ગા પર અત્યંત દૂર સુધી
જઈ પરત આવી શકે છે.
૪, તેજસશરીર : આ પ્રકાર તેોવાના પુદ્ગલ પરમાણુઓ દ્વારા બને છે. જડરાગ્નિની ખેારાક પચાવવાની શાક્ત આ શરીરની છે, તે ઔદારિક અને કાણુ શરીર વચ્ચેની એક આવશ્યક શૃંખલા છે.
તે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓનું મૂળ છે. તે ૫, કાણુરારીર : આ આંતરિક સૂક્ષ્મ શરીર છે અને
આઠ પ્રકારનાં કર્મો દ્વારા બને છે.
આમાંથી માત્ર પ્રથમ પ્રકાર ઇંદ્રિયગ્રાહ્ય છે. અન્ય પ્રકાર સૂક્ષ્મ હોવાથી ઇંદ્રેયગાચર નથી. પ્રત્યેક અનુગામી પ્રકાર તેના પુરાગામી કરતાં સૂક્ષ્મ છે. તૈજસ અને કાણુ શરીરા માટે કોઈ ભૌતિક સ્વરૂપ અવરોધરૂપ નથી, તે લેાકાકાશમાં પેાતાની શક્તિ મુજબ કયાંય પણ જઈ શકે છે. આ બંને શરીરે સ`સારી જીવ સાથે અનાદ્ઘિકાળથી સબંધિત છે. જન્માંતર સમયે જીવ આ બે શરીર જ ધરાવે છે. સંસારી જીવ કેાઈ પણ સમયે વધારેમાં વધારે ૪ પ્રકારનાં શરીરા ધરાવી શકે છે, કાઈ પણ સમયે પાંચે પાંચ શરીરા ધરાવી શકતા નથી.
પુદ્દગલ શરીરનિર્માણુનું કારણ છે (૧) આહાર-વણા કહેવાતા સ્કધ-પ્રકાર દ્વારા ઔદારિક, વૈક્રિય અને આહારક એવા ત્રણ પ્રકારનાં શરીરા તથા શ્વાસે।વાસનુ નિર્માણ થાય છે. (૨) તેજોવગણા દ્વારા તૈજસુ શરીર ( શરીરના ચેાથેા પ્રકાર) બને છે. (૩) ભાષાવગણા વાણીનું નિર્માણ કરે છે.
૩. ધ :-ધર્મ પશુ એક અજીવ દ્રવ્યપ્રકાર છે. તે નિત્ય, સ્થિર અને અરૂપી છે. તે એક અને અખંડ છે. સમગ્ર લેક તેનું સ્થાન છે. તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. તે એક સ્થાનથી અન્ય સ્થાનમાં ગતિ કરવા શક્તિમાન નથી. તે
(૪) મનાવણા મનનું નિર્માણ કરે છે. (૫) કાણુ-ગતિના સિદ્ધાંત છે. ગતિનું માધ્યમ છે. ગતિમાં સહાયક વાથી કાણુ શરીરની રચના થાય છે. જૈન મતે અને નિમિત્તકારણ છે. તે સ્વયં ગતિશીલ નથી પણ સ્થિર મન એક આભ્યંતરિક ઇન્દ્રિય છે તે નેત્રાદિ સવે છે. તે અચેતન અને અભૌતિક દ્રવ્ય છે. ઇન્દ્રિયાના અને ગ્રહણ કરે છે. મન સ્કંધાત્મક છે, તે વૈશેષિક દર્શનની જેમ અણુમાત્ર નથી.
શરીરના પ્રકારો :
શરીર પુદ્દગલનુ બનેલું છે અને આવા શરીરના પાંચ પ્રકારા છે. ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ્ અને ૫ કાણુ.
જીવ અને પુદ્ગલ ગતિ કરે છે. ગતિ એટલે એક સ્થાનથી અન્ય સ્થાનમાં જવાની પ્રક્રિયા. ગતિ માટે કાઈ માધ્યમની આવશ્યકતા છે અને આવુ. માધ્યમ ધર્મ દ્રવ્ય છે. તે વિશ્વના પદાર્થની ગતિ માટે આવશ્યક અને અનિવાય સ્થિતિ છે. અલબત્ત, તે પાર્થોમાં ગતિ ઉત્પન્ન કરતુ નથી પરંતુ તે જીવ અને પુદ્ગલમાં ગતિશીલ થવાનું સામર્થ્ય છે. પરંતુ વિશ્વમાં ગતિનું માધ્યમ ધમ ન હેાય તા તેઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org