________________
જેનરત્નચિંતામણિ
શબ્દના પર્યાયોમાં “શાચ નો સમાવેશ કરવામાં આવે કારણે તેને પણ બે ભાગોમાં વહેંચવામાં આવે છે (૧) છે. જેમકે “અંગ્રેજી - હિન્દી શબ્દકોશમાં “cience ' શબ્દના મનુષ્ય, (૨) મનુષ્યતર (મનુષ્ય સિવાયનાં અન્ય ચેતનતત્ત્વ) પર્યાયોમાં “વિજ્ઞાન શાસ્ત્ર” (માનક અંગ્રેજી હિંદી કોશ ચેતનતત્ત્વની વ્યવહારસાપેક્ષતાની દૃષ્ટિએ બધાં જ ચેતનતથા “શાસ્ત્ર, વિદ્યા, વિજ્ઞાન” (બહતુ અંગ્રેજી હિંદી તત્ત્વોમાં મનુષ્ય સૌથી વિકસિત પ્રાણી – ચેતનતત્વ છે. સષ્ટિના કોશ) પર્યાય આપવામાં આવેલા છે. આમ “શાસ્ત્ર” વિકાસની ઉત્ક્રાંતિ– રેખામાં “જડતત્ત્વ” માત્ર “સ્થિતિશબ્દ એ “વિજ્ઞાન” ના અર્થ માં જ પ્રયોજાયેલો છે. અને સાપેક્ષ” જ રહ્યું છે. મનુષ્યતર ચેતનતન્ય સ્થિતિસાપેક્ષતા આજે જે અધ્યયન – પદ્ધતિને “વિજ્ઞાન” કહેવામાં આવે ઉપરાંત પ્રકૃતિપ્રદત્ત સહજ વૃત્તિઓથી પ્રેરિત થતાં રહ્યાં છે. છે તે જ પદ્ધતિ “શાચ” ની પણ છે તે નિશ્ચિત થાય છે. જ્યારે મનુષ્ય ચેતનસહજ પ્રાકૃતિક વૃત્તિઓને સક્રિય કરતી
કેઈપણ વિષયની ‘ પ્રગનિષ્ઠ સયાથી અને સત્ય ઉન્નત આંતરિક વિશેષતાઓ – મન, બુદ્ધિ, અંતઃકરણ, હદય સમર્થિત અધ્યયન પદ્ધતિ” અર્થાત્ “વિજ્ઞાનના અર્થમાં
વગેરે જેવી વિશેષતાઓથી યુક્ત હોવા સાથે આ વિશેષતાજ્યારે “શાસ્ત્ર' શબ્દ પ્રમાણિત થાય છે ત્યારે સ્વાભાવિક
ઓના વિકાસની ક્ષમતા પણ ધરાવતું પ્રાણી છે અને આથી રીતે જ મારું ધ્યાન “ધર્મશાસ્ત્ર” શબ્દ તરફ ખેંચાય છે. જ છે
I ! જ મનુષ્ય સૃષ્ટિના ચરમ ઉત્કર્ષના રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. અને ત્યારે ‘શાસ્ત્ર” શબ્દની અર્થવ્યંજકતા એટલું તો પરંતુ આ ‘મનુષ્ય' શબ્દ પોતાના પ્રયાગમાં જેટલા સ્પષ્ટ કહે છે કે – “ભારતીય-આર્ય – ચિંતન – પરંપરા” સરળ અને સીધો છે એટલે તેની અર્થવ્યંજકતામાં સરળ પ્રમાણે ‘ધર્મ? એ “વિજ્ઞાન” છે. વર્તમાન માનવ – સભ્યનું નથી. કેમકે મનુષ્ય જન્મ અને મૃત્યુની અવ્યક્ત સીમાઓથી તાઓના વિકાસના અત્યાર સુધીના ઇતિહાસમાં આ એક બંધાયેલું થતજીવનધારી પ્રાણી છે. આ રીતે જોતાં અપૂર્વ અને અદ્વિતીય માન્યતાદષ્ટિ છે. આજ જ્યારે સમગ્ર મનુષ્યની અર્થવ્યજકતા બેવડી છે. (૧) વ્યક્ત (૨) માનવજાતમાં “ધર્મ” ( Religion) અને “વિજ્ઞાન” અવ્યક્ત. મનુષ્યની અર્થવ્યંજકતામાં ‘જન્મપૂર્વ અને (Science) ને એક - બીજાના વિરોધી સમજીને તે બંનેના “મૃત્યુ પછી” ની અવ્યક્ત રિથતિઓને સમાવેશ થઈ જ સમન્વયની જરૂરિયાતને આગ્રહ કરાઈ રહ્યો છે ત્યારે જાય છે. જ્યારે મનુષ્યની વ્યકત અર્થવ્યંજકતા પણ સાવ પોતાના ચિંતનની પ્રૌઢતામાં આર્ય - ચિંતન – ધારાએ નિરપેક્ષ નથી. એ પણ ચાર સંદર્ભોથી યુક્ત છે. (૧) મનુષ્ય
ધર્મ ” ( જો કે Religion “ધર્મને પર્યાય નથી પણ શરીર, (૨) તેને ઉત્કૃષ્ટ ચેતન અંશ – આત્મા, (૩) વહેવારમાં વપરાતો રહ્યો છે) ને “વિજ્ઞાન” માન્યું તે મનુષ્યનો વ્યક્તિ – વહેવાર, (૪) મનુષ્યને સામૂહિક આશ્ચર્ય નથી! અને વધુ આશ્ચર્યની વાત તો એ છે કે વહેવાર. આમ મનુષ્યની અર્થવ્યંજકતા ૧) જન્મ પૂર્વ, બધીજ વિચારધારાઓમાં માત્ર “આર્ય – વિચાર – ધારા” (૨) મૃત્યુ પછી, (૩) મનુષ્ય શરીર, (૪) તેનો ચેતન એ જ “ધર્મ ને “શાસ્ત્ર” અર્થાત્ “વિજ્ઞાન” માન્યું છે. અંશ – આત્મા, (૫) મનુષ્યનો વ્યક્તિ વહેવાર, (૬) મનુષ્યને ધર્મ' એ “વિજ્ઞાન” છે એમ સ્વીકાર્યા પછી બીજો
સામૂહિક વહેવાર – એવા ષડ્રવિધ સંદર્ભોથી જોડાયેલી છે. પ્રશ્ન એ થાય છે કે જે “ધર્મ , “વિજ્ઞાન” છે તો તે કોને મનુષ્યનું વ્યક્ત જીવન જન્મ અને મૃત્યુની અવ્યક્ત વિજ્ઞાન” છે?
સીમાઓથી બદ્ધ છે એટલે મનુષ્યના વ્યક્ત જીવન સાથે સામાન્ય વહેવારમાં જડ વસ્તુઓના “પ્રયોગનિષ્ઠ
જન્મ અને મૃત્યુની સંબદ્ધતાના વિચાર અનિવાર્ય બની સત્યાન્વેષી અને સત્યસમર્થિત વિશિષ્ટ અધ્યયન” માટે
જાય છે. મનુષ્યની સવ ગ્રાહી અર્થવ્યંજકતા માટે તેના
અવ્યક્તપક્ષનો વિચાર કરો એટલો જ જરૂરી છે, જેટલો વિજ્ઞાન” શબ્દ પ્રયોજાતો રહ્યો છે. પ્રકૃતિનાં વિભિન્ન
તેના વ્યક્ત જીવનને વિચાર. પ્રત્યેક મનુષ્યની સાથે જન્મ તો અને તેનાં કાર્ય - કારણેની વિશેષતાઓનું આવું અને અન્ય અભિન્ન રીતે જોડાયેલાં છે એટલે તેના વિચાર અધ્યયન ‘વિજ્ઞાન” કહેવાતું રહ્યું છે એટલે આ પ્રશ્ન શિવ
' એ સિવાય “મનુષ્ય” શબ્દની અર્થવ્યંજકતા અપૂર્ણ છે – સ્વાભાવિક છે, તે પછી “ધર્મ” એ કોનું વિજ્ઞાન છે ?
અધૂરી છે. અને માટે જ મનુષ્યના વ્યકત જીવન સાથે - અધ્યયનની સુવિધાની તાત્ત્વિક દૃષ્ટિએ જગતને બે અભિન્ન રીતે જોડાયેલા તેના અવ્યક્ત જીવનનાં બંને પાસાંઓ ભાગોમાં વહેચવામાં આવે છે. (૧) જડ તત્ત્વ, (૨) ચેતનતવ. જન્મ અને મૃત્યુનો વિચાર તેની અવ્યક્ત અર્થવ્યંજક્તાનું આ જગતનું જડતત્ત્વ મહદ અંશે રિથતિસાપેક્ષ હોય છે. જ્યારે ચેતનતત્ત્વ રિથતિ ઉપરાન્ત વ્યવહાર સાપેક્ષ પણ હોય
મનુષ્યના વ્યક્ત જીવનના ચતુર્વિધ સંદર્ભોમાં શરીરની છે. જગતનું જડતરવ સ્થિતિસાપેક્ષ હોઈને જડવની દૃષ્ટિએ જ વ્યવસ્થાઓ, વિચારધારાઓ – ભલે તે સફળ દષ્ટિએ સંસારનાં બધાં જ જડતો સરખાં હોય છે. પરંત નિવડી હોય કે નિષ્ફળ-આ જ લક્ષ્ય અને ઉદ્દેશ્યની પ્રાપ્તિના ચેતનતન્ય સ્થિતિ ઉપરાંત વ્યવહારસાપેક્ષ પણ હોઈને તે પુરુષાર્થ કરવાનો દાવો કરતી રહી છે. જડતત્વથી સાવ જુદું પડે છે. ચેતનતત્ત્વની આ વિશેતાને
આમ, જીવનવ્યવસ્થા કે વિચારધારા ગમે તે હોય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org