________________
ર૭૦
જૈનનચિંતામણિ
યક્તિન્ય પાછળનું રહસે છે તેને આત્મવિશ્વાસને અડગ પા. . શ્રી ચીનુભાઈના લઘુબંધુ શ્રી ચંદ્રકાંતભાઈ પણ એક વિશિષ્ઠ ઉપરાંત સંસ્કાર અને આદર્શોને સમન્વય સાધી ધર્મચારિણી અને વિરલ વ્યક્તિ છે. છૂપા હાથે દાન કરવામાં દાનધમને ખરે શ્રીમતી રંભાબહેનને સહયોગ પ્રેરણું મેળવી જીવન રથને સાચી અર્થ સમજાવતાં શ્રી ચંદ્રકાતભાઈ રક્તપિતિયા લેકેની અદ્ભુત દિશામાં ચલાવવા સતત પ્રયત્નશીલ રહ્યા. રંભાબહેન સુશીલ સારવાર કરે છે. માતુશ્રી ગુલાબબહેનની મૃત્યુતિથિએ ગરીબોને સ-નારી હતાં.
ઉમંગભેર દાન કરે છે. જમાડે છે. માતુશ્રી ગુલાબબહેનની યાદ શ્રી ચીમનભાઈનું દાંપત્યજીવન ખરેજ આર્ય સંસ્કારોથી
દેવડાવતે “ગુલાબબાગ ” ઘોઘા ગામના સૌંદર્યમાં ઔર વધારે
કરે છે. માનવતાનાં આ તમામ કાર્યોમાં ચીનુભાઈનાં ધર્મપત્ની જીવન જીવવા મથતી પ્રજા માટે અનુકરણીય ગણી શકાય. શ્રી ચીમનભાઈ માઈનિંગ બિઝનેસમાં આજે ખૂબ જ સુખી છે. ૮૦૦
શ્રીમતી રસિલાબહેન અને ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની શ્રીમતિ જેટલા માણસે તેમને ત્યાં કામ કરે છે. Simple living
મંજુલાબહેનને ફાળા ના સૂ નથી. તેઓ ઉભય પણ આપણા and High thinking જેવા ઉમદા વિચારે ધરાવે છે.
અભિનંદનને એટલા જ અધિકારી છે.
શ્રી ચિનુભાઈ છગનલાલ શાહ શ્રી ચિનુભાઈ હરિભાઈ
- જેમના જીવનમાં માનવતા, પ્રેમ, અને સેવાને ત્રિવેણુ સંગમ
જોવા મળે છે, એવા શ્રી ચીનુભાઈએ મેસર્સ કોલિટી. કન્સ્ટ્રકશન અવિશ્રાન્ત પરિશ્રમ કરવામાં માનનાર શ્રી ચીનુભાઈ સ્વભાવે
કુાં, મેસર્સ કિવક બિલ્ડર્સ, ગવર્નમેન્ટ કે ટ્રેક્ટરનું કામ તથા ઉદ્દામવાદી છતાં મળતાવડા છે. મેટ્રિક સુધીનું સામાન્ય વ્યવહારિક
મેસર્સ ગૌતમ બિડર્સ પ્રોપટી ઓનર્સ એન્ડ ડેવલપર્સ દ્વારા શિક્ષણ પામેલા શ્રી ચીનુભાઈ સામાજિક ક્ષેત્રે બહુવિધ સેવા બજાવે
બિલિહંગ વ્યવસાયની સારી જમાવટ કરી છે. વિક્રમ કેમિકલ છે. તેઓશ્રી “શ્રી શ્રેયસ્કર જૈન મિત્ર મંડળ ભાવનગર ” ના
ઈન્ડસ્ટ્રીઝ (વાપી) સવિતા ઓરગેનિક કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ઉત્સાહી અને સક્રિય આગેવાન છે. ગામડાં કે શહેરમાં વસતાં
(સેલ્લાસ) મે. જેસુસ મેડીકેપ્સ પ્રા. લી. ( ખે) નામના આર્થિક સંકડામણ અનુભવતા કોઈપણ ઘોઘારી જૈન કુટુંબને યેન
ઔદ્યોગિક એકમોની સ્થાપના કરીને પ્રભાવેજનક પ્રગતિ સાધી કન પ્રકારેણ સહાયભૂત થતી એક માત્ર સંસ્થા “ઘોઘારી વિશાલ
છે. વ્યવસાય અને ઉદ્યોગની દિશામાં એક પછી એક સોપાન શ્રીમાળી જૈન જ્ઞાતિ સહાયક ફંડની” વ્યવસ્થાપક સમિતિનાં તેઓ
સર કરનાર શ્રી ચીનુભાઈ સમાજની અમને વતનની સેવા કરવા માનનીય સભ્ય છે. અને ૧૯૭૪-૭૩ના વર્ષમાં સૌરાષ્ટ્રની રૂડી
માટે હંમેશાં તત્પર રહ્યા છે. બિલ્ડર્સ એસોસિએશન, ઝાલાવાડ ધરતી પર ભીષણ દુકાળે કાળો કેર કર્યો. લીલુડી ધરતી સૂકી ભઠ
સેસ્યલ ગ્રુપ, શ્રી ઝાલાવાડ જેન વે. મૂ. પૂ. સંધ, જૈન સોશ્યલ બની ગઈ. મૂઠી ધાન માટે લેકે ટળવળવા લાગ્યા. નીરણ-ચારાનાં
ગ્રુપ- મુંબઈ, માટુંગા, લાયન્સ કલબ, ગુજરાત કેળવણી મંડળ અભાવે મુંગા ઢોરઢાંખર મરવાને વાંકે જીવી રહ્યા, ત્યારે
-માટુંગા, જતવાડ કેળવણી મંડળના પ્રણેતા, મુંબઈ જૈન યુવક ચીનુભાઈનું દિલ દવી ઊઠયું ! તરત જ તેઓ તેમના લઘુબંધુ શ્રી સંધ તથા સુરેન્દ્રનગર-વઢવાણ-જોરાવરનગરની અનેક સંસ્થાઓ ચંદ્રકાંતભાઈ સાથે પોતાના વતન ઘેધા ઉપડી ગયા, ઘોઘા તાલુકે સાથે સંકળાયેલા છે. રાહત સમિતિની સ્થાપના કરી અને રાહત રડા ખૂલા મૂકયા ! શ્રી ચીનુભાઈ ઝાલાવાડના દસાડા તાલુકાના ખેરવા ( જતના ) બાંધવ બેલડીએ પિતાની જાત દેખરેખ નીચે રાહત કાર્યોને સુંદર ગામના વતની છે. આ ખેરવા એમણે ખોળે લીધું છે. ખેરવા પ્રબંધ કર્યો. માદરે વતનની વહારે દોડી આવેલ આ રામ લમણની ગામની વસતિ ૫૦૦૦ માણસની છે. પોતાના વતનની આ સર્વે જોડીને તાલુકાની જનતા સજળનેત્રે નિહાળી રહી !
ભાઈ બહેનને તેઓશ્રી પિતાને કુટુંબી ગણે છે. ખેરવા એમના
પિતાશ્રીના નામે મેટ્રિક સુધીના શિક્ષણ માટેની એક હાઇસ્કૂલ રૂા. માનવતાના કાર્યોમાં શ્રી ચીનુભાઈને હમેશાં દિલચસ્પી રહે
બે લાખના ખર્ચે અસ્તિત્વમાં આવી છે. મુંબઈમાં તેઓશ્રી તરફ છે. ઘેધા, તણસા અને વાળુકડ જેવા નાનકડા ગામ કે જ્યાં સામાન્ય રીતે દાકતરી સેવાઓ ઉપલબ્ધ નથી હોતી ત્યાં તેઓએ
થી ખેરવા ગામે તેમના ભાઈના તથા માતુશ્રીના નામે જરૂરિયાતવાળાં નેત્રયજ્ઞ કરાવી સેંકડો માણસને આંખોની મફત સારવાર અપાવી.
કુટુંબને અનાજ તથા વિદ્યાર્થીઓને પુસ્તકસ્કૂલફી આપવામાં
આવે છે. તેઓશ્રીના હસ્તક ખેરવા ગામે દેરાસરની પ્રતિષ્ઠા થયેલ ખરેખર તેઓ જનહિતાર્થે કામ માટે અન્યને પ્રેરણારૂપ બન્યા છે.
છે. દેરાસરમાં તથા ઉપાશ્રયમાં પણ તેમનાં કુટુંબનું અનુપમ જીવનને ઉંબરે વટાવી ચૂકેલ અશક્ત વૃદ્ધજને માટે શ્રી દાન છે. વિકાસ વિદ્યાલય વઢવાણ, તેમજ મહાવીર જનરલ ચીનુભાઈએ ભાવનગરમાં એક વૃદ્ધાશ્રમ સ્થાપ્યું છે. આજના કપરા હોસ્પિટલ સુરતમાં તેઓશ્રીએ માતબર રકમનું દાન કરેલ છે. કાળમાં જ્યાં રોટલા ટૂંકા થયા છે. અને જેને કુટુંબીજનોને બોરીવલી મંડળને પણ તેઓશ્રી તરફથી મફત નોટબુકો તથા કેઈ સથિઅરી નથી તેવા એકલ દોકલ કંટાળાજનક જીવન ગુજારતાં સાધારણુ કુટુંબને અનાજ આપવામાં આવે છે. “ શ્રી' અને વૃદ્ધજન માટે આ આશ્રમ આશીર્વાદરૂપ બને છે.
- “સેવા’ને આવો સુગમ સહયોગ જવલેજ જોવા મળે છે. દુષ્કાળ
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org