________________
ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તાલુકામાં નેશનલ હાઇવે રોડ ઉપર રાયગઢ ગામ આવેલું છે. ત્યાંથી ત્રણ કિલોમીટર દુર ડુંગરની તળેટીમાં અડદરા ગામ આવેલું છે. ત્રીશેક જેટલા જૈન પરિવારથી ધમધમતા આ ગામમાં ધાર્મિક કા-ઉપધાન વગેરે સારા પ્રમાણમાં થાય છે. થોડા સમય પહેલાં જ દેરાસરને જિર્ણોદ્ધાર થયે. મૂળનાયક ભગવાન શ્રી શાંતિનાથની મૂર્તિ ખૂબ જ ચમત્કારિક છે. અવાર-નવાર જિનાલયમાં વાજા વાગે છે.
શ્રી શાંતિનાથ ભગવાન-અડપોદરા (તાલ કે : હિંમતનગર )
અડપોદરા નિવાસી સ્વ. શેઠ ડુંગરશીભાઈ ધનજીભાઈ શાહ પરિવારના સ્વ. શ્રી નગીનદાસભાઈ, સ્વ. શ્રી ભેગીલાલભાઈ, સ્વ. શ્રી મુલચંદભાઇના સ્મરણાર્થે
તેમના વિશાળ પરિવારના સૌજન્યથી.... હ: શેઠશ્રી ચુનીલાલ ભેગીલાલ શાહ અને શ્રી કાંતિભાઈ
धर्मचक्रवंदना
Jain Education Intemational
For Privale & Personal use only
www.jainelibrary.org