Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1326
________________ ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તાલુકામાં નેશનલ હાઇવે રોડ ઉપર રાયગઢ ગામ આવેલું છે. ત્યાંથી ત્રણ કિલોમીટર દુર ડુંગરની તળેટીમાં અડદરા ગામ આવેલું છે. ત્રીશેક જેટલા જૈન પરિવારથી ધમધમતા આ ગામમાં ધાર્મિક કા-ઉપધાન વગેરે સારા પ્રમાણમાં થાય છે. થોડા સમય પહેલાં જ દેરાસરને જિર્ણોદ્ધાર થયે. મૂળનાયક ભગવાન શ્રી શાંતિનાથની મૂર્તિ ખૂબ જ ચમત્કારિક છે. અવાર-નવાર જિનાલયમાં વાજા વાગે છે. શ્રી શાંતિનાથ ભગવાન-અડપોદરા (તાલ કે : હિંમતનગર ) અડપોદરા નિવાસી સ્વ. શેઠ ડુંગરશીભાઈ ધનજીભાઈ શાહ પરિવારના સ્વ. શ્રી નગીનદાસભાઈ, સ્વ. શ્રી ભેગીલાલભાઈ, સ્વ. શ્રી મુલચંદભાઇના સ્મરણાર્થે તેમના વિશાળ પરિવારના સૌજન્યથી.... હ: શેઠશ્રી ચુનીલાલ ભેગીલાલ શાહ અને શ્રી કાંતિભાઈ धर्मचक्रवंदना Jain Education Intemational For Privale & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1324 1325 1326 1327 1328 1329 1330