Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1285
________________ સર્વ સંગ્રહગ્ર થ–૨ ૩૩૫ કર્યો હતો. ઈયળ જેમ સ્વપુરુષાર્થ કોશેટા બનાવે છે તેમ પિતાના પુરુષાર્થથી વ્યાપારી કુનેહબુદ્ધિને ઉપયોગ કરતા હતાં. કૃત્રિમ રેશમી કાપડ તથા મશીનરીના ઉદ્યોગ સાથે તેઓ સંકળાયેલા હતા. શૂન્યમાંથી સર્જન કરતાં કરતાં આગળ આવ્યાં. વ્યવસાયની સાથે સાથે વ્યવહારિક બુદ્ધિ પણ ધણી હતી. માઉન્ટ આબુમાં શ્રી શાંતિ સદન તથા મુંબઈમાં શ્રી શાતિદેવ સેવા સમિતિ તથા ફેલોશીપ હાઈસ્કૂલ તથા પારડીની હોસ્પિટલ તથા સ્કૂલ તેમજ બીજી અને સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા અને ઉચ્ચ હોદ્દો ધરાવતા હતાં. તન-મનની સાથે ધન પણ સારા પ્રમાણમાં વાપરતાં હતાં. મહાવીર વિદ્યાલયમાં પણ સહાય કરી હતી. સાધર્મિક ભક્તિ એમના રોમેરોમમાં વહેતી હતી. વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં હંમેશ તત્પર હતા. જ્ઞાન પર અખૂટ બહુમાન હતું. ધાર્મિક વાંચન, ધામિક ચર્ચા અને યાત્રા-પ્રવાસના ખૂબ ૨સિક હતા. ગુપ્તદાનને વિશેષ મહત્ત્વ આપતા. કોઈ પણ તેમના ઘર આંગણે આવે તે તેઓ ખુશ થઈને જતા. આવુ તેમનું ગુનુદાન હતું. તેમને પગલે પગલે તેમના સુપુત્રે પણ શાસનના અને સમાજના કાર્યો કરી રહ્યાં છે. તઓના જીવનમાં ધાર્મિક ભાવના અનુમોદનીય હતી. સમયે સમયે ધાર્મિક પુસ્તકાનું વાંચન સતત કરતા હતાં. તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યારે અંતિમ ઘડી પણ અણુમેલ બની હતી. કારણ કે જીવનમાં ધર્મને પચાવી શકયા હતાં. તેના પ્રભાવે છેલી ક્ષણો માં પણુ અરિહંત પરમાત્માનું રટણ અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ તેઓ ભૂલ્યા ન તા. નમસ્કાર મહામંત્રનું સમરણ કરતાં કરતાં હતામુખે ચાલ્યા ગયા હતાં. આમ પોતાનું મૃત્યુ પણ મહા સવરૂપ બની ગયેલ અને એ રીતે તેમની જીવન સુવાસ અમર બની. અનંતકાય તે તેમને નાનપણથી જ જિંદગીભર વજર્ય છે. તેઓ વિલે-પારલા રહે છે. સવારના પ્રતિક્રમણ, સ્નાત્ર, સામાયિક, પૂજા, ગુરુવર્યોનાં વ્યાખ્યાન શ્રવણ, વિ.માં સમયનો સદુપયોગ કરે છે. ટૂંકમાં સુખી હોવા છતાં તેઓનું જીવન ધર્મપ્રધાન છે. તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેન પણ આરાધક હતા અને તેમના ધર્મજીવનમાં પ્રેરક તથા સહભાગી હતા. મુંબઈમાં ભુલેશ્વરમાં આવેલ લાલબાગ જૈન દેરાસરની પાસે આવેલ જૈન ધર્મશાળાને અરાલ દાતા શેઠશ્રી ભાઈચંદ તલકચંદ ઝવેરીના તેઓ પૌત્ર છે. મુંબઈનાં શ્રી ઝવેરી મહાજન મોતીને ધરમને કાંટા, શ્રીપા ટકા લાગા ફંડ, શ્રી ઈરલા ( વિલે-પાર્લા) શેઠ શ્રી કરમચંદ હોલ તથા સુરતની શેઠ નેમુભાઈની વાડી તથા વધાન તપ અબેલ ભુવન ( સુરત )ને ટ્રસ્ટી તરીકે તેઓએ તન-મન-ધનથી સેવા આપેલી છે. સાધામિક ભક્તિ, અનુકંપા અને દયા એ તમને વ્યક્તિત્વની વિશિષ્ટતા છે. સુરતમાં તાજેતરમાં બંધાયેલ શ્રી પ્રભાવતી છગનભાઈ સરકાર વર્ધમાન તપ ર બેલ ભુવનમાં તેઓ દાતા છે. તેમના માટે પરિવાર જાપાન, પરદેશમાં રહે છે. પુત્ર પુત્રીએ માતાના ધર્મના સંસ્કારે જાળવી રાખ્યા છે. કોઈપણ અનુચિત અપલક્ષણ નથી. - તેઓશ્રી ભૂતકાળમાં તેમુભાઈ શેઠની વાડીના ટ્રસ્ટી હતા. સંસ્કૃતિધામ પ્રભાવતીબેન છગનભાઈ સરકારના નામે ચાલે છે. ધર્મની . સુશીલાબહેને સુરતમાં શ્રી સૂરજવંદન પાર્શ્વનાથ દેરાસરના જિર્ણોદ્દારને મરણને આઠ દિવસ અગાઉ આદેશ લીધે હતા. સુત્રાવિકા સુશીલાબેન સચ્ચિદભાઈ સિક્ષેત્ર ( પાલિતાણા)ની પ-ભૂમિમાં પિષ વદ ૧૩ ( મેરુ તેરસ) શનિવાર તા. ૨૩-૧* રના પુન્ય દિવસે સવારે પ્રતિક્રમણ કરી-દેવદર્શન કરી શ્રી નમસ્કાર મહામંત્રનું સરણ કરતાં કરતાં છ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા છે. 1 સુરતના વીસા એડનવાલ ( મૂર્તિપૂજક ) જૈન જ્ઞાતિમાં જમેલા સુશીલાબેનને ઉત્તમ ધમ સંસકાર તેમના માતા-પિતા તરફથી ગળથુથીમાં મળેલી. શાંત, ઉદાર અને વાસય સ્વભાવના સુશીલા બેન વકર ણી ના જેટલા સાધાન હતા તેટલી અખંડ ધયાવચ્ચે પણ તેમનામાં એજબ રીતે પરિણમી હતી. ત્રણે ઉપધાન પૂર્વક તમ ર બત ૧ ૪ નિયમધારી થઈ આવક જીવનની રવપૂર્ણ ગરિમા મેળવી હતી. મુક સહિયંનું પચ્ચકખાણ સાતત કરતા હોઈ તેમણે પિતાના જીવનને મોંઘે સમય જરાય ફાજલ જવા દીધું નથી ને સાચ મળતાં જ રેજ સામાયિક લઇ બેસી જા, આ અદ્દભુત વારસા તેમને તેમના સાસુ (યા, પ્રભાવતાબહેન) તરફથી ઉગતી વયમાં જ મળેલ. નવકારનું મરણ તો જાણે શ્વાસોશ્વારની સાથે વણાઈ શ્રી સાકેરચંદ છગનભાઈ સરકાર મુંબઈનાં ઝવેરી બઝારમાં નામાંકિત ઉદાર અને ધમનિયું. સરકાર કુટુંબને શેઠશ્રી છગનભાઈ અમરચંદ સરકાર અને શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર શેઠશ્રી સાકરચંદ છગનભાઈ સરકાર પોતાના માતા-પિતા તથા મોસાળ પક્ષને વારસે સારી રીત જાળવ્યો છે. મહાન પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી લદ,મીવંત ને ધનની પ્રાપિનું થાય છે. તમને જમ સુરતમાં તા. ૨૫-૧૧૭ સવંત ૧૮૩૩ મહાસુદ-૩ના રોજ થયો હતો. ને હું કુટુંબ હોવા છતાં તમને સંપ અને ધાર્મિક સંસ્કારો આદર્શરૂપ છે. આજે ૬૬ વર્ષની ઉંમરે પણ તેઓ શ્રદ્ધાપ.ન, ક્રિયાશીલ અને આચારપ્રધાને જીવન ગાળી રહ્યા છે. ઝવેરી બઝારમાં મોતીનાં ધંધામાં સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વિંશાળ કે હેવા છતાં તેઓ રાત્રિભે જન કરતાં નથી. અમે રૂચ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330