Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1288
________________ ૩૩૮ જૈનરત્નચિંતામણિ ભાનુમતીબહેન અને એમના સુપુત્ર શ્રીધન, સમીર, કનક શ્રી કરતા અને લાવતા. પૂજ્ય આચાર્ય દેવશ્રી ધર્મસૂરિશ્વરજી મ. સા.નું જેસિંગભાઈ શેઠના ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યોમાં ઉમંગથી ઊછળતા હૈયે ચાતુર્માસ ખાસ વિનંતીપૂર્વક અમરેલીમાં કરાવેલું. સાથ અને સહકાર આપી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની પણ એટલા જ માયાળુ, પ્રેમાળ, ધાર્મિક શ્રી સારાભાઈ રાજનગર ધર્મપુરી અમદાવાદના અગ્રગણ્ય વૃત્તિવાળા અને ભક્તિભાવવાળા હતાં. જૈન ધર્મની સમાચારી આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુ૫ પાંખડીની જેમ પિતાની પ્રમાણે સાધુ-સાધ્વીજી સમુદાયની અને શ્રાવક શ્રાવિકાગણની વૈયામધુર ફોરમ મૂકી ગયા. તેઓ ભલે દિવંગત થયા પરંતુ તેઓના વચ્ચ કરતાં ધર્મકાર્યોની દિવ્ય જયેત આજે પણ જળહળી રહી છે. સમય જતાં સંધની મિલ્કત માટે અંદરોઅંદર કેટલાક ઝઘડા શ્રીયુત સેવંતિલાલ કાન્તિલાલ પટણી પડયા ત્યારે પિતાના અંગત સંબંધોને અવગણીને સંધની સદર મિલકત પાછી મેળવવા અથાગ પ્રયત્ન કર્યા. છેવટે ગુજરાત પાટણના શ્રીયુત સેવંતિભાઈ મૂળ પાટણના વતની. પાટણ શહેરમાં નગરશેઠ શ્રી પોપટભાઈને મળી અહીંની બધી વિગતે સમજાવીને માતા કાન્તાબેન અને પિતા કાતીલાલ હીરાચંદને ત્યાં સંવત મોટી કિંમતની તે મિલકત સંભવનાથજી મહારાજ જિનાલયને ૧૯૮૪ના ફાગણ સુદ ના શુભ દિવસે શ્રી સેવંતિભાઈને જન્મ પાછી અપાવી. થયો. બહુ વિશાળ કુટુંબ. આઠભાઈઓ, બે બહેને મળીને અમરેલીના શ્રી સકળ સંઘે તેમની સૌજન્ય સભર સેવાઓની સેવંતિભાઈ દસ દસ ભાંડરડાં છે. શ્રી સેવંતિભાઈના પત્ની કલાવતી નોંધ લઈ તેમને માનપત્ર આપવાનો અને તેમનું તલચિત્ર બહેન એક ગુણિયલ સ્ત્રી છે. વળી સેવંતિભાઈને એક પુત્ર અને ઉપાશ્રયમાં મૂકવાનો ઠરાવ કર્યો તે પ્રમાણે આજે પણ તેમનું બે પુત્રી છે. આખું કુટુંબ ધર્મને રંગે રંગાયેલું છે. સાધુ તૈલીચિત્ર ઉપાશ્રયના વ્યાખ્યાન હાલમાં મોજૂદ છે. શ્રી સંભવનાથજી સાધ્વીની વૈયાવચ્ચ માટે તેમની અનુમોદના કરીએ એટલી ઓછી જૈન દેરાસરની મિલ્કત સાચવવા અને અભિવૃદ્ધિ કરવા તેમણે છે. શ્રી સેવંતિભાઈ તથા તેનું આખું કુટુંબ દર રોજ પૂજા, સેવા, ખૂબ પરિશ્રમ લઈ દેરાસરના ખર્ચ માટે કોઈ પાસે જવું ન પડે દશન ઈત્યાદિ ધર્મક્રિયા કરવી. દર રેજ વ્યાખ્યાન શ્રવેણુ કરવું. તેટલી આવક શ્રી સંઘને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં તેઓ તપ-જપ વિગેરે આરાધના કરવી તેમજ પરોપકારનું કે સેવા કામિયાબ રહ્યા, સફળ થયા. સં. ૧૯૮૬માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. શુશ્રષાનું કોઈપણ કાર્ય દેખાય કે તુરત યથાશક્તિ તન, મન અને ત્યાં સુધીમાં તેમના વહીવટ દરમિયાન દેરાસરજીની વાર્ષિક આમદાની ધન સાથે સમય પૂરતો ભેગ આપવા તત્પર બને. તેઓને વ્ય- સારી એવી રહેવા લાગેલી. દેરાસરમાં પડેલી ખાધ પણ પરિપૂર્ણ વસાયમાં પ્લાસ્ટિકનું કારખાનું છે તથા પ્લાસ્ટિકને ધંધે છે. તે સંપન્ન થઈ. તેઓ ધર્મભાવનાવાળા હતા એટલું જ નહીં પણ તેમના પુત્ર સંભાળે છે. પોતે ખાસ નિવૃત્ત જીવન જીવે છે. અને સુધા૨ક વૃત્તિના હતા. કાચીવયના બાળકોને દીક્ષા આપવાની મેટા ભાગને સમય ધમયાન અને સેવામાં જ પસાર કરે છે. પ્રવૃત્તિ સામે તેમણે શ્રી સંધને ચેતવ્યા હતા. સે. ૧૯૭૩ની સાલમાં શ્રી સુંદરજી ડાયાભાઈ શાહ આ એક પ્રસંગ બની ગયેલે. આવા કર્તવ્યનિષ્ઠ, સેવા પરાયણ, ધામિર્ક વૃત્તિવાળા અને સુધારક વિચારસરણીવાળા સ્વર્ગસ્થ સૌરાષ્ટ્રના અમરેલી અમરવલ્લરીના વિશાળ ઓશવાળ વકીલશ્રી સુંદરજીભાઈ ડાહ્યાભાઈ શાહના અમર આત્માને ધન્ય હે. જ્ઞાતિના સંગૃહસ્થ શ્રી સુંદરજીભાઈએ વકીલાતનો વ્યવસાય શ્રી શિવુભાઈ લાઠિયા કરતાં કરતાં ધાર્મિક અને સેવા પરાયણવૃત્તિથી અમરેલીના જૈન દહેરાસરજીને વહીવટ સંભાળ્યું. તે વખતે સંવત ૧૯૪૦માં શ્રી લાઠિયાને જન્મ ૧૫ મે ૧૯૨૮ના રોજ સૌરાષ્ટ્રમાં અહીંનું જિનાલય નાનું હતું'. કઈ મિલકત ન હતી, તેમની કુશાગ્ર મેંદરડા ગામે થયા. મુંબઈની વિલસન કૅલેજમાં તેઓએ પોતાનું બુદ્ધિ અને વ્યવહારદક્ષતા અને ખંત તેમજ હોશિયારીથી દેરાસર શિક્ષણ લીધું. ૧૯૫૧ માં તેઓએ બી.એસ.સી. ની પરીક્ષા માટે સા રે સુવ્યવસ્થિત વહીવટ કરી સારી એવી સ્થાવર મિલ્કત એનસ મેળવી પાસ કરી. રબર ટેકનોલેજીના ક્ષેત્રે વધુ ઉચ્ચ સંપાદન કરી અમરેલીના જિનાલયના મુખ્ય જિનમંદિરમાં મૂ. અભ્યાસ કરવા ઈલેન્ડ ગયા. છેવટે બટેક અભ્યાસ કરીને ના. ભગવંતશ્રી સંભવનાથજી છે. તે જિનમંદિરને વધુ વિશાળ છે રબર ટેકનોલેજીને ડિપ્લોમાં મેળવી ભારત પાછા ફર્યા. પછી અને શિ૯૫મય બનાવરાવ્યું. વડોદરા જૈન દેરાસરજીના જિનાલયના તેઓએ ૧૮ ૫૩માં ઑગસ્ટની ૧૫મીના રબ્બર ફેક્ટરી શરૂ કરી. તે ભાગમાં નવેસરથી ઘૂમટ વગેરે રચાવી તેમાં શ્રી શાંતિનાથજી આ ફેક્ટરી દ્વારા ઉદ્યોગો માટે ૨બરનાં સાધનો અને ૨મ્બરની ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. રીઓ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. તત્કાલીન પ્રતિષ્ઠિત, સુવિખ્યાત, નામાંકિત આચાર્ય ભગવંત ૧૯૬પમાં તેઓ “જસ્ટીસ ફ પીસ' તરીકે નિમાયા. ને શ્રી સકળસંધને સાથે રાખીને અત્રે ચાતુર્માસ માટે લાવવા પ્રયત્ન ‘ મુબઈ એસે.” ભારત નારી કલ્યાણ સમાજને માનદ્ ખજાનચી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330