Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1316
________________ Education Intemational For Private & Personal Use Only શ્રી મણીનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સ્ટેશન સામે મણીનગર અમદાવાદ૩૮૦૦૦૮ ના સૌજન્યથી ઝડપથી વધતા જના અમદાવાદના વિકાસની સાથે મણીનગરના વિકાસ પશુ હરણફાળ ભરતા રહ્યો છે. અમદાવાદથી ફક્ત ૬ કીલેામીટર દૂર ખસ સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશનને અડીને નાસુપૂજ્ય ભગવાનનું ભવ્ય જિનાલય આવેલુ છે. આ મદિરની ત્રિમૂર્તિ એ ખરેખર દનીય છે. સ. ૨૦૧૧ના જે શુદ પના પ્રથમ પ્રતિષ્ઠા થયેલ. સત્યાવીશ વર્ષ પછી છ[દ્ધાર થયા. સ’. ૨૦૩૮માં પૂજય આચાર્ય ભગવ'ત ભુવનશેખર ગુરૂદેવની સાનિધ્યમાં શિખરબધી જિનાલયની પ્રતિષ્ઠા થયેલ. . ૨૦૪૧ મહા શુદ ૧૧ના રોજ પરમ પ્રભાવિક પદ્માવતીદેવીની સુંદર દેરીની પ્રતિષ્ઠા થયેલી. અત્રે જૈન આયંબિલ આરાધના ભુવન, ઉપાશ્રય, સેવા મ`ડળ, સામાયિક મ`ડળ અને દર રવિવારે સામુહિક સ્નાત્ર પૂજા વગેરે ભશાવાય છે. परस्परोपकाो जीवानाम 15:00 जैन प्रतीक ભગવતીદેવી શ્રી પદ્મ વતીજી [03] परस्परोपण हो जीवानाम् जैन प्रतीक EPAT PATER AS Testoste શ્રી વાસુપૂજયસ્વામી ભગવાન

Loading...

Page Navigation
1 ... 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330