SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1316
Loading...
Download File
Download File
Page Text
________________ Education Intemational For Private & Personal Use Only શ્રી મણીનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સ્ટેશન સામે મણીનગર અમદાવાદ૩૮૦૦૦૮ ના સૌજન્યથી ઝડપથી વધતા જના અમદાવાદના વિકાસની સાથે મણીનગરના વિકાસ પશુ હરણફાળ ભરતા રહ્યો છે. અમદાવાદથી ફક્ત ૬ કીલેામીટર દૂર ખસ સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશનને અડીને નાસુપૂજ્ય ભગવાનનું ભવ્ય જિનાલય આવેલુ છે. આ મદિરની ત્રિમૂર્તિ એ ખરેખર દનીય છે. સ. ૨૦૧૧ના જે શુદ પના પ્રથમ પ્રતિષ્ઠા થયેલ. સત્યાવીશ વર્ષ પછી છ[દ્ધાર થયા. સ’. ૨૦૩૮માં પૂજય આચાર્ય ભગવ'ત ભુવનશેખર ગુરૂદેવની સાનિધ્યમાં શિખરબધી જિનાલયની પ્રતિષ્ઠા થયેલ. . ૨૦૪૧ મહા શુદ ૧૧ના રોજ પરમ પ્રભાવિક પદ્માવતીદેવીની સુંદર દેરીની પ્રતિષ્ઠા થયેલી. અત્રે જૈન આયંબિલ આરાધના ભુવન, ઉપાશ્રય, સેવા મ`ડળ, સામાયિક મ`ડળ અને દર રવિવારે સામુહિક સ્નાત્ર પૂજા વગેરે ભશાવાય છે. परस्परोपकाो जीवानाम 15:00 जैन प्रतीक ભગવતીદેવી શ્રી પદ્મ વતીજી [03] परस्परोपण हो जीवानाम् जैन प्रतीक EPAT PATER AS Testoste શ્રી વાસુપૂજયસ્વામી ભગવાન
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy