________________
સવ સંગ્રહગ્ર - ૨
૩૭
શ્રી સુધાકર મણીલાલ
પામીને તેમના ધર્મસંસ્કાર વધુ ને વધુ પુષ્ટ થતા ગયા હતા. જૈન સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવનાર શ્રી સુધાક
સમાજમાં તથા વ્યાપારિક ક્ષેત્રમાં તેઓશ્રીએ સારી પ્રતિષ્ઠા રભાઈ મૂળ અમદાવાદના વતની છે. તેમના પિતાશ્રી મણીલાલ
પ્રાપ્ત કરી હતી. શેરબજારમાં તેઓશ્રીનું નામ એક અગ્રગણ્ય રતનચંદ વકીલની છેલા ચાલીશ વર્ષની વ્રત-જપ-તપ બારવ્રત
શિરદલાલ તરીકે પંકાતું હતું. આ રીતે તેઓએ પિતાની ઉજજવળ ધારી ઠામ, વિહાર એકાસણી દ્વારા થતી રહેલી ભક્તિથી
કાર કેદીને વધુ ઉજજવળ બનાવી હતી. કુટુંબના નાના મોટા સૌ સભ્યોમાં ધમસેવાના સંસ્કારોનું તેઓશ્રીના લગ્ન વિ. સં. ૧૯૬૭માં પનવેલ ( મહારાષ્ટ્ર) સિંચન થયું. જે વટવૃક્ષ બની આજે શ્રી સુવાકરભાઈ અનેક નિવાસી શેઠશ્રી તારાચંદ કપાસીના સુપુત્રી શ્રીમતી શણગારબહેન જૈન સંસ્થાઓમાં યત્કિંચિત સમય, શક્તિનો ભોગ આપી સેવાની સાથે થયાં હતાં. શ્રીમતી શણગારબહેન ધણાં સુશીલ, સણુણાનુરાગી, સુગંધ પ્રસરાવી રહ્યા છે.
પ્રેમામ તેમજ અપૂર્વ ધર્મ નિષ્ઠાવાળાં છે. તેઓશ્રીને બે પુત્રો શ્રી સારા સમાજસેવી કાર્યકર તરીકેના સદ્ગુણો ધરાવે છે.
ચીનુભાઈ તથા શ્રી બુદ્ધિધનભાઈ તથા બે પુત્રીઓ કુસુમબહેન અને ઈંગ્લેંડ, યુરોપ, આફ્રિકા, એડન અને દેશના અન્ય ભાગોમાં તેમનું
- શ્રીમતી બહેન છે. એ બધાં ધર્મ પ્રત્યે દઢ અનુરાગ ધરાવે છે. પરિભ્રમણ, અંગ્રેજી ભાષા ઉપરનું સારું એવું પ્રભુત્વ, નાના-મોટાં શ્રેષ્ઠીવર્ય માણેકલાલ મનસુખભાઈએ કાઢેલા મહાતીર્થાધિરાજ કામોમાં તેમની જીણવટપૂર્વકની ચકકસાઈ, ખંત, નિષ્ઠા અને શ્રી શત્રુંજય તેમજ ગિરનારના સંધમાં તેઓશ્રીએ ચતુવિધ સંધની જે કામ હાથમાં થે તેમાં પૂરી ધગશથી પાર પાડવાની તમન્નાએ એવી તા અનુપમ ભક્તિ કરી હતી કે શેઠશ્રીએ તેમને સેવાકાર્યની તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે.
ભૂરી ભૂરી પ્રશંસા કરી હતી કે ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકના ચોપાટી જૈન સંધ વર્ધમાન સધાર્મિક સેવા સંધ, વર્ધમાન પાંચ વરડા પૈકી જન્મકલ્યાણકને વરઘેડો એમના તરફથી જ તપ, આયંબિલ ખાતુ, શેઠ છગનલાલ વાલચંદ જનરલ અને
નીકળે છે, તથા પાંચે વરઘોડાને વહીવટ તેઓ કરતા હતા. શ્રી મેટરનીટી હોસ્પિટલ વિગેરે મુંબઈના આ સંસ્થાઓમાં તેમની
શત્રુંજય તીર્થની નવાણુ યાત્રા તથા ચાતુર્માસને લાભ પણ તેઓસેવાઓ જાણીતી છે. મહેસાણા સીમંધર સ્વામી જૈન દેરાસર
શ્રીએ લીધા હતા. તેમણે શ્રી સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી ઉપાસક ગણને સભ્ય, કલીકુંડ પાર્શ્વનાથ ધોળકા તેમજ તેજપાલ
આદિ તીર્થોની વારંવાર યાત્રા કરી હતી. -વસ્તુપાળ સંસ્થાના કાર્યવાહક સમિતિના સભ્ય, નાગેશ્વર તીર્થના તીર્થાધિરાજ શત્રુંજય પ્રત્યે એમને એટલો બધો પ્રેમ અને ટ્રસ્ટી છે. ઉપરાંત અમદાવાદમાં કાળુશીની પળને અજીતનાથ શ્રદ્ધા હતી કે તેઓ શ્રી વારંવાર તીર્થાધિરાજનાં દર્શને જતા હતા. ભાગવાનના દેરાસરના ટ્રસ્ટી તરીકે તેમનું વજન સારું એવું તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી જેસિંગભાઇએ એક ટ્રસ્ટ કર્યું છે. પડે છે.
સાધુ–સાવીની ભક્તિ વગેરે તેઓ તેમના ભાઈશ્રી મનુભાઈ તથા આધ્યાત્મિક વિશાળ વાચન, સાધુ, ભગવતો અને મુનિ
તેમના કુટુંબીજને ઘણી સુંદર રીતે કરતા હતા. સારાભાઈને મહારાજને સતત સમાગમ, તેમની યથાશક્તિ સેવા અને ધાર્મિક લક થયો હતો, તેમાં નમસ્કાર મહામંત્રના જાપની જડીબુટ્ટી સેવાની એક પણ તક જતી ન કરવાની અભિલાષાએ તેમને ખરેખર મળી ગઈ અને ચૌદ પૂર્વને સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ યશકલગી આપવી ઘટે.
સં. ૨૦૪૯ ભાદરવા સુદ ૭ ને સોમવારથી શરૂ કર્યો અને તે જાપ
જીવનના અંત સુધી રાત-દિવસ, સૂતા-બેસતાં ચાલુ રાખ્યો. તેથી જૈન સમાજના આવા વંદનીય પુરુષો આપણા સૌના અભિ
એ ચમત્કાર થયો કે લક ચાલ્યો ગયો, અને મહામંત્રના નંદનને અધિકારી છે.
પ્રભાવથી કદી કદી શ્રી શત્રુંજય તીર્થ તથા ગુરુદેવ આચાર્યશ્રી સ્વ. શેઠ શ્રી સારાભાઈ જેસિંગભાઈ શેરદલાલ
વિજયનેમિસૂરિશ્વરજીનાં દર્શન કરીને તેઓ પોતાની જાતને ધન્ય
માના હતાં. જન્મ-વિ. સં ૧૯૨, પોષ સુદ ૩ ગુરુવાર
મહામ અને જાપ તેમણે જીવનકાળ દરમિયાન ૧,૦૦,૦૧,૫૮૩ સ્વર્ગવાસ વિ. સં. ૨૦૩૩, પિષ સુદ ૮, મંગળવાર. શ્રેષ્ઠીવર્ય ( ચાર કરોડ, પંદરસે ત્યાંસી કુલ) જેટલે કરી વિકમ સાધ્યો શ્રી સારાભાઈને જન્મ શ્રેષ્ઠીવર્ય શ્રી જેસિંગભાઈ કાળીદાસને ત્યાં હતા. આ મહાન પ્રભાવશાળી મહામંત્ર જાપ જિંદગીના છેલા અમદાવાદ શહેરમાં થયો હતો. બાલચ અવસ્થાથી જ તેઓને શ્વાસ સુધી ચાલુ રાખવાની એમની ભાવના સફળ થઈ હતી. ધર્માનુરાગ ધ્યાન ખેંચે તે હતા. માતા-પિતા તરફથી ધર્મના તેઓ પુણ્યશાળી પુરુષ હતા. એમની સૌરમ આજે પણ મહેંક સંસ્કાર મળતા રહ્યા અને તેઓશ્રીના ધર્મગુરુ સૂરિ સમ્રાટ ચા- મહેક થાય છે. તે સુવાસ કાયમ રહે તે માટે તેમના પુત્રો શ્રી ચદેવ પૂજ્ય શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજ દ્વારા સીંચન ચીનુભાઈ તેમ જ શ્રી બુદ્ધિધનભાઈ, એમનાં પત્ની અ.સૌ.
જે. ૪૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org