________________
[ ૩૫૪ ]
તરીકે સેવા આપનાર સ્વ. શ્રી ધીરાખેતે વમાન તપની ૨૦મી આવા કરેલ હતી. સ્વાભાી, મિલનસાર સ્વભાવવાળા ધીરાગેને સિદ્ધચક્ર પૂજન પણ જ્યુવેલ હતુ. તેમના દીકરી બહેન મિષ્ઠા B. A, L. L. B. થયેલ છે અને જીલ્લા પોંચાયતમાં મુખ્ય સેવિકા છે.
ડૉ. નવીનચંદ્ર ચંદુલાલ શાહ
ડૉ. શ્રી નવિનભાઈ ચંદુલાલ શાહે ઈન્ટર આર્ટસૂતા અભ્યાસ કર્યા પછી મેડીકલ પ્રેક્ટીસ અને ડૉક્ટરી વ્યવસાય સ્વીકારેલ છે. તેઓશ્રીના પત્નીનું નામ શાકાર્બન છે. ભૂ તે પતિ-પત્ની ધર્મ પરાયણ છે. ધાર્મિક હોવ સારો આપે . ૨૦ સ્થાનક વિધિ તપ શરૂ કરેલ છે. શખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા વિખ્યાલમાં પોતાના તરફથી કરાવેલ છે. છરી પાડતા સધમાં તે પબિહાર પશુ કેશ. તે સર્વોદય વીશાન મૂર્તિ પૂજક શ્વેતામ્બર સંધના પ્રમુખ છે. તદુપરાંત ખાનપુર કેળવણી ઉત્તેજક મંડળ ખિયાલના પ્રમુખ છે. સ્વભાવે મળતાવડા છે. બના દરેક કાર્યમાં ઉમદા તન-મન-ધનથી કા આપેલ છે.
સ્વ. નગીનદાસ ડુંગરસી શાહ
સ્વ. શ્રી નગીનદાસ અડપાદરા ગામના વતની હતા. ઉત્સાહપૂર્ણ, સેવાભાવી, પરગજુ જીવન જીવનાર દયાના રસિયા હતા. તોષના પુત્રો શ્રી હરખચ'ભાઈ, શ્રી ખાવાય, શ્રી પ્રવિચ’ તથા શ્રી હિંમતભાઈ એમ્બેમાં અગ્રગણ્ય વેપારી છે. સંધના ઘણાં કામો કરી રહેલ છે. ઘણાં દાન ાપેલ છે.
શ્રી પ્રફુલ્લભાઈ એમ. દોશી
સારકાંઠા જીલ્લાના ગર સિવિલ એન્જીનીયર શ્રી પ્રફુલભાઇએ પી આગળ સુધી અખંડ ધીરજ અને પ્રચંડ પુરુષાર્થ સાથે કપરા અને જટિલ સજામાં પણ તેમના જીવનની કેટલીક વાસ્તવિકતાને જ સર્વત્તા અને સરળતાથી સ્વીકારી હિંમતનગર નર પચાયામાં ટલાક વર્ષો સુધી બાંધકામ સમિતિના ચેરમેન તથા ઉપપ્રમુખ તરીકે રહી સારી સેવા ખાવેલ ૭. તેમજ સિવિલ એરનીચરના વ્યવસાય સાથે રાહેરના વિકાસમાં મહત્ત્વના ભાગ ભજવેલ છે. શ્રી દોશીના ધર્મ પત્ની ઈડરના મુખ્ય કોન્ટ્રાક્ટર શેઠશ્રી મોહનભાઈના સુપુત્રી સરયુબેન સ્વભાવે પ્રેમાળ, દયાળુ, ધર્મ પરાયણ, કર્તવ્યનિષ્ઠ છે. તેએ ભગની સમાજના બે વર્ષ પ્રમુખ હતા. શ્રી પ્રભાઈના જ્યેષ્ઠ પુત્ર શ્રી અાશિતભાઈ ડોકટર બની ચૂકયા છે. જયારે પરાગભાઈ અને મનિષભાઈ અભ્યાસ કરી રહેલ છે. તેઓ મૂળ વતની વડાલીના છે. પણ વર્ષોથી હિંમતનગરમાં વસી રહ્યા છે.
૧. પનમચંદ હંમદ સંધવી
ગામ હરસાલના વતની. મેટી ઉંમર સુધી ત્યાગ – તપ
Jain Education International
કરનાર સ્વ. શ્રી પૂનમચંદભાઈ જ્ઞાતિની ખાત્રિના ઉપપ્રમુખ હતા. ઉપરાંત સ્વભાવે મિક્ષનમાર ના. અને કરાળ વેપારી હતા. તેમને રીરા અને ૩ દીકરી છે. મોટા પુત્ર શ્રી બસાય સંધવી, મુંબઈ તથા નાના શ્રી અમૃતલાલ સંઘવી મણીનગર, અમદાવાદમાં વિવિધલક્ષી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે. તે ઉત્સાહી કાર્યકર છે.
શ્રી પોપટલાલ હેમચંદ વખારીયા
તપસ્વી શેઠશ્રી પેપિટલાલ ગામ મેાહનપુરના વતની છે. ૪૫ બધે જ બીમની માએકબેન નયા શ્રી પોપટભાઈએ પાવન જિંદગીમાં ચતુર્થ મત સ્વીકારેલ. તેઓશ્રી ા વધે સુધી ૩. સ. જૈન બેકિંગના સેક્રેટરી તરીકે રહેવા છે. તેમને ૪ દિકરા છે, સેવતીલાન, જસવતલાલ, નહરલાલ અને દિલીપકુમાર. ચારેય પત્રો વિવિધક્ષેત્ર પ્રતિમય જીવન જીવી રહ્યા છે. શ્રી સેવતીભાઈ તથા શ્રીમતી હિનાબહેને પશુ ભરયુવાનીમાં ચત્તુ દત્ત અંગીકાર કરેલ છે. સજોડે થી તપ કરેલ છે. શ્રી મનહરભાઈ ચિયર્સ ફિલ રાસાયટીના સેક્રેટરી છે.
શ્રી મનહર પી. વખારીયા
હિંમતનગરના વતની શ્રી મનહરભાઈએ કાલેજના પ્રથમ વર્ષે જ ભણુારત નિલાંથી આપી. ૩ વર્ષ ડોક્ટરી લાઈનમાં K. M. P. બનવા પ્રયત્ન કર્યા. સેનેટરી ઇન્સ્પેક્ટર, ટર ઇન્સ્પેક્ટર અને છેલ્લે જે સ્કુલમાં અભ્યાસ કર્યો ત્યાં હિંમત હાઈસ્કૂલમાં જ છેલ્લા ૨૫ વર્ષથી હેડકલાર્ક તરીકે અને હિંમતનગર આર્ટસ એન્ડ કામર્સ કૉલેજના એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી રહેલ છે. થીયોસોફીકલ સેાસાયટીના મંત્રી છે. વિવિધલક્ષી ભાષામાં પ્રચાર કરતી શ્રી પૂના તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના માનદ્ પ્રચારક પરીક્ષક છે. કચ્છ, મારવાડ, કામર, બિહાર, શ્વાસ, જમ્મુ વિગેરે સ્થળોએ યાત્રા પ્રવાસ કરી ચુકેલ છે. ૨૫ વર્ષોથી ઉકાળેલુ પાણી, નિત્ય બે સામાયિક, માતાપિતાને વંદન, ઉપધાન, વમાન તપ એળી કરી ચૂકેલ છે. સદાય પોતે તથા ધર્મપત્ની ૐનખન સબમની ના સેવી રહેલ છે.
શેઠશ્રી મુળજીભાઈ મગનભાઈ શાહ
ડભાઈ ગામના વતની શ્રી મુળભાઈએ B. A, L. L. B. સુધીનો અભ્યાસ કરેલ છે અને ભાવીયા વિજય મધ્યમાં કેટરી - મેનેજર તરીકે સેવા આપી ચૂકેલ છે. સ્વભાવે તિસાર - પરગજુ - કંઇ કરી છૂટવાની ભાવનાવાળા મુળભાઈ દર વર્ષથી એકધારી મણીનગર જૈન સંધની સેવા પ્રમુખ તરીકે કરી રહેલ છે. શ્રીમતી હિરાબેન પણ પત્તિની જેમ કુરાળ અને મૈત્રાભાવી છે. ૧ પુત્ર, ૫ દીકરીએ છે. સંધમાં તેઓશ્રી સેવાના કારણે આદરણીય અનેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org