________________
સાગ ૧-૨
ના ઉપાય . વેપાર અર્ચ ક્લા, ધ્રુમીન વગેર સ્થળાએ અવારનવાર જતાં એ બધા બહેાળા અનુભવને લઇને ના કામની બાબતને કારણે સારામે સૌરાષ્ટ્રમાં J. B તરીકે ચાના ખ્યાતનામ અને મશદૂર વ્યાપારી તરીકે બહુમાન પામ્યા. ભાવનગરના ખ્યાતનામ વેપારી વેારા પરમાણુંદદાસ તારાચંદ ની સૌજપચીના, પ્રમાણિક્તા અને ભાવનાથી આકર્ષાઇને તેમના સારા વિચારો ગ્રહણ કરવા તેમના પરિચયમાં આવ્યા અને થાડા અનુભવ પછી તેમની સાથે ભાગીદારીમાં જોડાયા. અને તેની સુવ્યવસ્થા માટે પણ શ્રી જગજીવનભાઈએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે. ભાવનગરની પાંજરાપોળ સંસ્થાના સંચાલનમાં અને તેના ઉત્કર્ષ માં ઊંડા રસ લીધા. સમેતશિખર સહિત મોટા જૈન તીર્થાના પ્રવાસ કર્યા છે.
સ'તાનમાં એક જ દીકરી છે. તેમની સાથે તેમના ભાણેજોએ વ્યાપારનું સંચાલન અને ખીજી સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની સૂચના મુજબ કામ કર્યુ. શ્રી જગજીવનભાઈ શાહ ભાવનગર અને જૈન સમાજનું ગારવ હતા. જૈન પ્રચારક સભાના પ્રમુખ તરીકેની તેમની કામગીરી, શાસ્ત્રી હતી. અને પય ગોવિંદજી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે હતા. ધાજ મર્મીન પુરુષ હતા. તેમની સૌંસ્કારપ્રિયના અંત કાર્યશીવ્રતા ભાવી પેઢીને માટે અનુમાદનીય અને આદરણીય છે. પાતાની ઉંચા ઊકાત અને બુઢિ વનના અનેક તાણાવાણામાંથી પાર થઈ ભારે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
શ્રી જ્ગવન કેશવભાઈ દોશી
શ્રી જગજીવનભાઈ તળાજા પાસે દાદાના વતની, છ ગુજરાતીનો અભ્યાસ. ધંધાર્થે મુંબઈ ગયા. રૂ।. ૧૫ ના પગારથી નોકરીની શરૂઆત કરી. સખત પરિશ્રમ અને અખૂટ શ્રદ્દાએ ૧૯૯૧ માં ભાગીદારીમાં સાપારીની દુકાન શરૂ કરી. ૨૦૦૮ માં ભાગીદારીમાંથી છૂટા થયા અને ૨૦૦૧ માં ચીમનલાલ જગજીવનને નામે દુકાન શરૂ કરી. બધામાં એ સંપત્તિના ઉપયોગ શરૂ કર્યો. કાચની સ્પિ ટલમાં, તળાજાની વિદ્યાયા' બોડિંગમાં, કળગિરિમાં, મરુ શિખરમાં અને પચગીની પાસે એલેસેમાં શ્રી શાળામાં સારુ એવું દાન કર્યું". છે. મીઠુ અને શટલે ખાવા પણ ઘર્મની મદદ ન લેવી એવી એક મહાએ પોતાના સ્વખર્ચે જ ધન, દાન અને પ્રાતિ પ્રાપ્ત કર્યાં. પાલીતાણાની દરેક ધાર્મિક સંસ્થાઓમાં તેમનુ” કાન ગુજતુ રહ્યું છે. પુત્રોને સારી કેળવણી આપી છે. તેમની ધર્મપ્રિયતા ખાસ પાન બેએ શૈવી છે. મુંબઈમાં જ્ઞાતિનાં બાળકાના રાસવેશમાં અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશાં મેાખરે રહે છે, અને પરમાર્થિક જીવન વે છે.
શ્રી જશવનભાઈ ચીમનલાલ શાહ શ્રી જશવંત ચીમનલાલ શાહનું જન્મ
સ્થળ
Jain Education International
માલવાણુ
૨૧૬૯
તાલુકા, જિલ્લો સુરેન્દ્રનગર છે. તેમના પિતાશ્રીનુ ૧૯૯૨ ના ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં અવસાન થયું, માતાજી જીવે છે. અને એક બહેન પહેલા છે. તેમના પત્નીનું નામ માત્માબહેન છે. એ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૧૯ વર્ષના છે અને બી. કામમાં અભ્યાસ કરે છે. અને બ્લુ પુત્રો, દિપિકાબહેન, કલ્પનાવૈન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં ખી. એસ. સી. ( ક્રમેસ્ટ્રી અને બટની) ૧૯૫૫ માં હિંદ લેમાંથી મુંબઇ યુનિમાં પારા પુ ૧પ૦ માં એલ. એલ. બી. ગવર્નમેન્ટ લા કલે મુંબઈ યુનિ. માં પસાર કર્યુ. ૧૯૫૮માં વકીલાતની પરીક્ષા પસાર કરી, રાલીસીટરની પરીક્ષા ૧૯૬૧ માં પસાર કરી, રૂસ્તમક્ક જી. અનાયા, ન . મોદી આધે જોડાયા. તેમની અન્ય વિગતામાં હેર અને શિક્ષણ ખાળેમાં જ મેળવ્યું. સોલીસીટરના માશિસ્ટન્ટ વરી જોયા. અપ્રિલ ૧૯૬૪માં મેચ રમાઇ એન્ડ જેનવાલા સેાલીસીટરની ભાગીદારી છેાડી ત્યારથી તે આજ સુધી તે જ વસ્તક ઍફિસ ચાલે છે.
તેમની વિશિષ્ટતામાં બે હાઈકામાં વકીલાત કરે છે. ાન્ય શાખમાં વાંચન, શામી, સંગીત, નાટક અને રમતગમત વગેરેને છે.
શ્રી જાદવજી સેામચંદ મહેતા
શ્રી જાદવભાઈ મહેતા ભાવનગર જિલ્લાના, કુંડલા તાલુકાન વડા ગામના રહીશ છે. પાર્ટીનાણામાં મેટ્રિક સુધી અભ્યાસ કરી વ્યાપાર અર્થ બુન તરા પ્રયાણ કર્યું” રનમાં શીખ વિશ્વાળ વખતે રંગૂનથી તેમના મિત્ર ભાઈશ્રી મનસુખલાલ રાઘવજી દોશી સુરેન્દ્રનગરના ત્રિય એન્ડ ટેઈક - મૂળવાળા બી સાથે સા ભારત આવ્યા અને તેઓ અનેકાને મદદરૂપ થઇ પડયા. વંડામાં વ્યાપાર શરૂ કર્યા. સાથોસાથ વતનમાં પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, પાણીની યોજના વગેરે અનેક લોકોપયોગી સુબાકા કરવામાં તન, મન, ધનથી ભોગ આપ્યો. સાવરકુંડ્યા, પાલીતાણા, સુરેન્દ્રનગર, વગેરે સ્થાઞ ળવણી, દ્રસ્પિટલ વગેરે અનેક કામમાં પૂરત, મદદરૂપ થઈ કામો પાર પાડવાં. તેઓ જૈન વિદ્યાયી ગૃહ રાવતો, પાલીતાના સૈન બાવાના મંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે, અને બધા કાર્યો પાછળ તેમનાં ધર્મપત્ની પ્રભાબહેનના સપુ ડાય છે, સાવરકુંડલા જૈન વિદ્યાથી વરકુંડલા જેની સ્થાપના ૨૦૦૨માં કરવામાં આવી તેની રાતથી તે ૨ ૫ સુધી મંત્રી તરીકે રા. ધધાય. મામ્બાસા જ્તાં સંસ્થાના ઉંમાં ત્યાંથી સારી ૨કમ એકઠી કરવામાં નિમિત્તરૂપ બન્યા. શ્રી સિદ્ધિક્ષેત્રે જૈન ખાલાશ્રમ પાલીતાણામાં છેલ્લાં ૧૬-૧૭ વર્ષથી મંત્રી તથા ટ્રસ્ટી તરીકે કામ કરી રહેલ છે. શ્રી વિકાસ વિદ્યાલય વઢવાણ તથ શ્રી મનસુખભાઇ દેશી લોકવિાલય સુરેન્ડનગર માટે બહારથી સારી એવી મદદ મેળવી. આાથી, બિકાસ વિદ્યાને પગભર થવા મ ચેરીટી ટ્રસ્ટની જે ખૂબ જ ઉપયાગી સહાય મળી તેમાં તેઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org