________________
સર્વ સંગ્રહગ્રંથ-૨
૩૧૧
તરીકે સેવા આપી છે. છેલ્લા પાંચ વર્ષથી ઉપપ્રમુખ આત્મા પરલોકના પંથે પ્રયાણ કરી ગયો ! જગતના ચેકમાં જે તરીકે પણ રહ્યા. વતન લીંબડીની જૈન બેડિંગને સદ્ધર જમે છે, તે અવશ્ય મૃત્યુને વરે છે, પણ તેનું જ જીવન સાર્થક બનાવવા માટે જૂના ભૂતપૂર્વ વિદ્યાથીઓને એકઠા કરી ગણાય છે કે જે જીવનમાં ધર્મનું આચરણ કરી જીવનને પવિત્ર યશસ્વી કામગીરી કરી, ગુપ્તદાનમાં વિશેષ માનનારાશ્રી બનાવે છે. ! શેઠશ્રી મનુભાઈ પણ આવા પ્રકારનું ઉચ્ચ જીવન જીવી મનસુખલાલભાઈ સ્વભાવે ઘણું જ નમ્ર અને વિવેકશીલ જીવનને બનાવી ગયા. તેઓશ્રીને અત્મા જ્યાં હોય ત્યાં શાન્તિ જણાયા.
મેળવે એ જ એક અભ્યર્થના. લીમડીમાં માસ જૈન દેરાસરમાં અજીતનાથ ભાઈ, સાકરચંદ
શ્રી મહેન્દ્રભાઈ રસિકલાલ કેલસાવાલા પિતામ્બર અને મેંઘીબેન સાકરચંદે પધરાવેલ છે.
(B.E.civil ) સ્વ. શ્રી મનુભાઈ જેસિંગભાઈ
માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધા બાદ ઉચ્ચ શિક્ષણ વડોદરામાં ઉદાર ચ૨ત શેઠ શ્રી મનુભાઈને જન્મ સંવત ૧૯૬ ૮ના
સિવિલ એજીનીરીયગ કરી ૧૯૬૦ માં ૨ યુ. એસ. એ. જઈ એમણે કારતક વદ ૯ ના શુભ દિને થયેલ હતા, માતપિતાના વારસામાં કોન્સટાટીટ B. E ની ઉપાધિ પ્રાપ્ત કરી. ૧૯૯૩ માં સ્વદેશ પાછા મળેલા સુસંસ્કારને લીધે તેઓશ્રીનું જીવન બાલ્યવયથી જ ધર્માન- ફર્યા અને કન્સ્ટ્રકશનનું કામ શરૂ કર્યું. આ કાર્યમાં ખૂબ ફાવટ ગિતા –દાન પ્રિયતા વિ. ગુણોથી સભર બન્યું હતું.
આવવાથી સ્વતંત્ર રીતે પોતાની ફમ “એકમે કન્સ્ટ્રકશન કોર્પોરેશન
શરૂ કરી અને સાથે સાથે પોતાના પિતાશ્રી રસીકલાલ ચીમનલાલ વિકટ સંયોગોમાં પણ જરા પણ મૂંઝાયા સિવાય તેઓ
કાલાવાલાના ધંધામાં સાથ આપવા લાગ્યા અને આ ધંધાન પિતાના કાર્યમાં કુનેહભરી રીતે સફળતા મેળવતા, સાથોસાથ
વધુ વિકાસાથે યુરોપ અને અમેરિકાને પ્રવાસ કરી અને લગતું કષાયોથી પરાધીન ન બનતાં અને વાદવિવાદમાં પણ કદાપિ
જ્ઞાન સંપાદન કરી ફરી સ્વદેશ આવ્યા. ભાષાને સંયમ ન ખાતાં. વિચારપૂર્ણ અને હિતકારી જવાબ આપી સામી વ્યક્તિનું દિલ જીતવામાં તેઓશ્રીએ નિપુણતા પ્રાપ્ત આ સંસ્થા જે એસોસીએટેડ કોલ કર્પોરેશનના નામથી ઓળકરી હતી.
ખાય છે તેમના ભાગીદાર બન્યા. આ ધંધામાં કોલસાનું તેમજ
રેલ્વેમાં લેડીંગ અને અનલોડિંગ ધંધામાં વિકાસ સાથે હતો. ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા તથા ધર્મ ક્રિયાનું યથાયોગ્ય આ ચરણ દ્વારા તેઓનું જીવન આરાધનાથી સભર બન્યું હતું. શ્રી મહેન્દ્રભાઈ આ ઉપરાંત અમદાવાદ (ગુજરાત)માં હોઝીયરી કેઈપણ પ્રકારની નામના કીર્તિના મેહ સિવાય ગુપ્તદાન વિ.માં | લાઈનની ખૂબજ જાણીતી બનીટેક્ષ' મિલના ભાગીદાર બન્યા છે. તેઓશ્રીની પ્રવૃત્તિ અનુમોદનીય હતી.
શ્રી મહેન્દ્રભાઈની કુનેહ, વિચક્ષણ બુદ્ધિપ્રતિભાથી તેમજ પ. પૂ. શાસન પ્રભાવક–પ્રૌઢ પ્રતિભા સંપન્ન વૈયાકરણ કેસરી વિશાળ દીર્ધદષ્ટિથી આ સંસ્થાએ ઘણું પ્રગતિ સાધી છે. ખંત, સ્વ. પૂ. આચાર્ય દેવ શ્રી ચન્દ્રસાગર સૂરીશ્વરજી મ. શ્રી ના પરમ કાર્ય પાર પાડવાની આવડત, ધગશ, જેવા સગણે તેમને વારવિનય વિઠઠય પ્રવચન દક્ષ મુનિવર્ય શ્રી અમ્રુદય સાગરજી મ.
સામાં મળ્યા છે. તથા તપસ્વી રત્ન મુનિરાજ શ્રી નવરત્નસાગરજી મ. શ્રી આદિઠા
અખિલ ભારતીય જેન વેતાંબર કોન્ફરન્સમાં સ્થાયી અને જીનું ચાતુર્માસ સં. ૨૦૨૯ ની સાલમાં અમદાવાદ જૈન સોસાયટીમાં
કાર્યવાહી કમિટીમાં પણ મેમ્બર છે. થયું. ત્યારે તેઓશ્રીની સરણ શ્રી મનુભાઈએ શ્રાવકોચિત બારવ્રત તથા નિયમો ગ્રહણ કર્યા હતા. અને સુંદર રીતિએ પાલન
શ્રી માનકચંદજી બેતાલા કરી રહ્યા હતા. શ્રી નાગેશ્વર તીર્થના વહીવટમાં સારે ભાગ લીધે
શ્રી માનકચંદજી સાહેબ બેતાલા વીસા ઓસવાલને જન્મ સં. હતા. અને તીર્થના ટ્રસ્ટી તરીકે સારી સેવા કરી હતી. અન્યતીર્થોમાં
૧૯૬૫ ફાગણ સુદ પુનમને રાજસ્થાન રાજયના નાગાર જિલ્લાની પણ યથાશક્તિ દ્રવ્યનો વ્યય કરી જીવન ધન્ય બનાવ્યું હતું.
અંદર ડહ જનપદમાં થયો હતો. પિતાશ્રી પૂનમચંદજી અને શ્રી પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં પૂ. ગુરુદેવ મુનિરાજશ્રી માતુશ્રી રાજીબાઈને ધાર્મિક સંસ્કારને તેના પર વિશેષ પ્રભાવ અભ્યદય સાગરજી મહારાજના શ્રી મુખથી “પવિત્ર શ્રી ગણધરવાદનું” પડયો. પંદર વર્ષની ઉંમરમાં તેણે દક્ષિણ તરફ મદ્રાસ શહેરમાં શ્રવણ કરી સાંજે નિશા પોળમાં આવેલ શ્રી જગવલલભ પાર્શ્વનાથ શ્રીમાન બહાદુરમલજી સમદડિયાના નેતૃત્વમાં વ્યાપારને અનુભવ ભગવંતના ભાવપૂર્વક દર્શન કર્યા ! ત્યારે ક્યાંથી ખબર હોય કે કર્યો, ત્યારપછી તેણે શ્રીમાને અમરચંદજી બૌથરાની ભાગીદારીમાં આ અંતિમ દર્શન હશે ! દર્શન કરી પોળના નાકે આવતાં જ ઝવેરાત તેમજ બેકિંગનો ધંધો કર્યો, ત્યારબાદ સ્વતંત્ર ઢળી પડવ્યા ! નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં તેમને અમર રીતે માનકચંદ બેતાલા નામથી ઝવેરાતને બંધ કરવા લાગ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org