________________
૨૭૮
શ્રી જવાહરભાઈ સામાજિક તથા ધાર્મિક મૃત્રે નોંધપાત્ર કામગીરી નવી રહ્યા છે. એમ ૧૨ વર્ષની કુમા વર્ષે જીવનની કાકડીની શરૂઆત કરી, અને ૨૨ વર્ષે જાહેર સેવા કાર્યોની શરૂઆત કરી.
તેઓશ્રીનું મસ જૈન દેરાસર, પ્રાના સમાજ-મુના ટ્રસ્ટી તરીકે તથા શ્રી વિશાળ જૈન કલા સંસ્થા, પાલીતાણાના ટ્રસ્ટી તરીકે તેમજ ૧૦૮ જૈન તીર્થંદન, સમવસરણ મંદિરના ટ્રસ્ટી તરીકે સાથે રમવુ પ્રદાન રહ્ય છે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બાર્ડના સેક્રેટરી પણ છે.
ધા િક ોએ તેમને સ્તન પર અને ભાગ દાન શ્રી ચૉય સુરિશ્વરજી મહારાજ સહેબ, શ્રી કુરાલચ વિશ્વ∞ તૈયા શ્રી વિશાસન સુરિ તરાથી મળતા ત્યાં છે.
શ્રી જીવરાજભાઈ ભાણજીભાઇ શીવરીયાલા
શ્રી શીવરી જૈન સંઘ, માનદસ ́ત્રી ૨૦ વર્ષ થયા. શ્રી શીવરી મિત્ર મંડળનાં સ્થાપક, સભ્ય, માજી પ્રમુખ, માજી મંત્રીને હાલ મુનસીનો હોદો ભોગવી રહા છે. શ્રી શીવી રીટેલ ર.પ ડીલર્સ એસોસીએશનનાં માજી માનદ મંત્રી, માજી પ્રમુખ, પ્રતિનીધી સમિતિમાં તે કાર્યવાહક સમિતિમાં, શ્રી કચ્છી વિસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન, કાવાઇટ સમિતિ ( છેલ્લા દસ વર્ષથી ચાલુ છે) શીવરી તાલુકા ધ્રાંગ્રેસ કમિટીનાં ઉપપ્રમુખ તરીકે, એક વાડ જિલ્લા ધ્રાંગ્રેસ કમિટી અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં સભ્ય તરીકે પણ રહી ચૂકયા છે. ધી ફેડરેશન એક બામ્બે રીટેલ કલાથ .લસ એસોસીએશન મ’ત્રીપદનુ સુકાન બે વર્ષ સંભાળ્યા બાદ હાલ કાર્ય વાહક સમિતિનાં જાગ્રત સભ્ય છે. મામ્બે રીટેલ રામક ગારમેન્ટ રીકાસ કાસીમેશનનાં મંત્રીપદે પણ છે. ગામ હા મજાનાં મનનાં દૃઢ્યા તરીકે છે. માંડવી દુષ્કાળ રાત સમિતિન મુબઈ ખાતેના મંત્રી તરીકે તેઓ અત્યારે કાર્યરત છે. તે ઉપરાંત સમાજની અમૂલ્ય સંસ્થાએ માટુ ગા છાત્રાલયના માઘ્યમાનદ મંત્રી તથા પાલાગલ હાઈસ્કૂલમાં મા માનદ મ`ત્રી ને હાલ ટ્રસ્ટી છે. કચ્છ પેસેન્જર્સ એસોસીએશનના અને દેરાવાસી મહાજનનાં કારેબારી સભ્ય છે, ચક્ષુદાનની પ્રવૃતિમાં ખાસ રસ છે. સિવિલ ડીફેન્સના સભ્ય છે. સમાજની લગ્ન નિયમ કિર્તિના ઇન્વીનર છે. જૈન સમાજનું ગૌરવયાળા રત્ન છે.
શ્રી જગજીવનદાસ શિવલાલ શાહ
સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા તાલુકાના ઢાંઢ ગામમાં જન્મ. ૧૯૧૧ નવેમ્બરની ત્રીજી તારીખે સુપ્રતિષ્ઠિત શેઠ ડાહ્યાભાઈ ડુંગરશીના કુટુંબમાં, પિતા રોડ શિવલાલભાઈ અને માતુશ્રી શિવબહેનને ત્યાં થયે હતા. બાર ધ સુધી બનનની ગામઠી સ્કૂલમાં અભ્યારા. બાદ પૂ. પોંડિત શ્રી સુખલાલજી અને વડીલ ભાઇશ્રી હરખચંદભાઈની
Jain Education International
જૈન નિય’તામિણ
સહાયથી અમદાવાદમાં શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થઈ દસ વર્ષ સુધી અભ્યાસ કર્યા હતા. પૂ. ધ માતુશ્રી માણેકબહેન અને પુ. નિશાનની છત્રછાયામાં આ છાત્રાયમાં સંસ્કાર, ચાત્રિ અને જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૨૬માં અંબાલાલ સારાભાઈની ફ્મ મારફત આફ્રિકા જવાનું ાકરીનુ સાહસ કરેલ. એક વર્ષ ક પાલા ( યુગાન્ડા )માં રહ્યા બાદ હવા પાણીની સાનુકૂળતા ન થતાં કપાલાની નાકરી છેડીને મોમ્બાસામાં સેમી ગવમેન્ટની બંદરની નાકરીમાં જોડાયા. ત્યાં બહુ જ ગારવ પૂર્ણાંક ૧૩ વર્ષ કરી કરીને ૧૯૪૧માં સ્વદેશ પાછા ફર્યા.
આફ્રિકામાં મોમ્બાસામાં દેશવાસી જનસંધના મંત્રી તરીકે, જૈન યુવક મંડળના ઉપપ્રમુખ તરીકે સારી સેવા આપેલ. ત્યાંના સચમાં સપને વધારેલ અને આના પ્રસિદ્ધ હૈટર મનસુખ
લાલ તારાચંદ શાહના નાનાભાઈ તરીકે તેમણે અંતે સાતે અને સમાજને સેવા આપેલે. નાના જેન ઘર દેરાસરમાંથી શિખરબધ દેરાસર બધાવવામાં મોમ્બાસાના સંધને બધો હવેગ આપેલ. શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં શીખેલ સેવાને પાઠ જીવનમાં ઉતાર્યા હતા અને જ્યાં જ્યાં અનુકૂળ લાગે ત્યાં તન, મન, ધનની નિમ્બાથી સેવા આપેલ છે.
સને ૧૯૫૧થી ૧૯૫૫ સુધી વડીલબંધુ શ્રી શાંતિલાલભાઈની સાથે શાહ બ્રધર્સ ઍન્ડ કંપની ખૂબ નામનાથી ચલાવી છે. ત્યારબાદ સ્વતંત્ર શાહ બ્રધર્સ ક ંપની પોતાના ત્રણ પુત્રો શ્રી સૂકાન્તભાઈ, શ્રી કુમારભાઈ, શ્રી હુંદભાઈના સહકારથી ચાલે છે. મામ્બાસાથી સ્વદેશ આવ્યા બાદ જૈન સમાજની સુંદર સેવા કરતી શ્રી આત્માનંદ જૈન સભાના સંચાલનમાં મ`ત્રી તરીકે વીશ વર્ષથી વધારે સેવા આપીને હાલ આ સભાના શુભેચ્છક તરીકે છે. શ્રી વલ્લભ સ્મારક નિધિ, જેએ જૈન અને જૈનેતરાને ાભ થાય તેવાં સુંદર સિદ્ધાંતિક પુસ્તકાનો સસ્તા દરે ફેલાવ કરે છે, તેના મંત્રી તરીકે વર્ષોથી છે.
શ્રી જગવનભાઈ મધ્યમ સ્થિતિના માસ હોવા છતાં જૈન ધર્મનાં સાત ક્ષેત્રોમાં શક્તિમુજબ દાન, ખાસ શિક્ષણ અને સાધિત તિ માટે સારી રકમો સ્થી ડરૂપે આપી છે અને શેષ જીવનધાર્મિક વાંચન, થાશક્તિ તપ અને ત્યાગમાં પસાર કરે છે, ધાકીય અને બી∞ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લીધી છે. શ્રી આત્માન૬ જૈન સભા, મુંબઈ અને શ્રી વલ્લભ સ્મારક નિધિના વીશે ઉપરાંત જૈન સાહિ નાં પુસ્તકો તેમની દેખરેખ નીચે છપાવ્યાં.
શ્રી જગજીવન ભગવાનદાસ શાહ
૮૮, વર્ષની ઉંમરના શ્રી ગનભાઈના જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ગામે થયા. જન્મથી તેજસ્વી તત્વન દર્શીન થયા. માત્ર ચાર ગુજરાતીને જ અભ્યાસ હતા. છેલ્લા ત્રીસ વર્ષ વી
For Private & Personal Use Only
www.jainelibrary.org