________________
૨૯૦
અભ્યાસ માટેની તક આપી અને અમેરિકામાં તે બધા ઉચ્ચ
પાસ મેળવી ચાવી કારકીર્દી મનાવી શકયા. શ્રી ધીરૂભાઈની આદર્શો તથા નવીનયુગને સમજનાર શ્રાવક તરીકે જીવન જીવવાની વાના છે. તેથી રાજાના સૌરાષ્ટ્ર પેપર મિલ્સ ગ્રુપના ઉદ્યોગ અન્ય કાયેલા છે.
રવ. શેઠ શ્રી ધુલચંદ બેચરદાસ સાહ
જેમની દાનશીલતા અને માંગલિક ધ ભાવનાની સુવાસ માત્ર જૈન સમાજમાં જ નહિ જૈનેતરોમાં પણ તેમના ચારિત્ર્યની સુવાસથી જાણીતા બન્યા છે, ખૂબજ મહેનત અને પુરુષાર્થ કરીને સામાજિક પ્રતિ ાંસલ કરી છે, મુંબઈમાં ગુલાબખાડીના જાણીતા નાન ફેરસ મેટલના જાણીતા પેઢી નેસર્સ તિલાય દ ડી. શાની ’. ના ભાગીદાર અને શ્રી તિલાક દુખાના પિતાએ સદભાઈ બેચરદાસ શાહ પિનકોડ ધાતુના નિષ્ણાત વૈપારી તા. તેમની પાસેથી અનેક વેપારીઓએ પ્રેરણા લઈ પોતાના વ્યવસાય જમાવેલ. સ્વ. ધુલચ ંદભાઈ ફક્ત વેપારી જ હતા એટલુ જ નહિ પણ જૈનધર્મના અગ્રગણ્ય દાતા હતા. બન પર્યંત ધર્મપરાયણુ રહી પુત્ર, પૌત્રોને એ જ દેરા આપતા. તેમનુ સાન તા. ૧૮-૯-૧૯૬૦ના રોજ થયું. તેમના અવસાનથી જૈન સમાજે એક દાતા ગુમાવેલ છે. તેમના દ્વારા થયેલા દાંતથી પાલીતાણા શબંદર વગેરે અનેક સ્થાને ધાળા વિગેરે કૌભાં થઈ રાકાાં . પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાથના
વ
શ્રી નવીનચંદ્ર છગનલાલ પાણી
આથી દર વર્ષ પહેલા માંગરાળ સૌરાષ્ટ્રની તમિ ઉપર ઇ. શ્રી નવીનભાઇનો જન્મ થશે. નૈતિક તેમ જ ધાર્મિક શ્વાસ પૂરા કર્યા બાદ તેઓ શ્રી જાણીતા કરનાલ ઉ જમનાદાસ ગેરારજી એન્ડ કુમાં ભાગીદાર તરીકે જોવા શેઠ શ્રી જમનાદાસ મેારારજીના અવસાન પછી તેશ્રીએ પેઢીના માયિક બની સ્વસ્થના નામે મારું એ વર્ષોથી પ્રમાણિક પણે સ્થાન દીપાવી રહ્યા છે.
રોડથી નવીનભાઈ પોતાની કુનેહ, નિષ્કૃતા, માકિંતુ અને સેવા કરવાની ધગશને કારણે મુંબઈ તેમજ માંગની અનેક સસ્થાઓમાં આગળ પડતું સ્થાન મેળવી રહ્યા છે. તેઓશ્રી માંગરોળ શ્રીમાળી સમાજ, શ્રી માંગરોળ વિષ્ણુક વ્યાખાનું, શ્રી માંગળ નિરાશીન 'ડ, શ્રી માંગરોળ પાંજરાપોળ, શ્રી માંગવાળ જૈન સંધ, વિષ્ણુક શાંતિ, જૈન જ્ઞાનાત્તેજક સ્રભા અને સૌરાષ્ટ્રની સુંદર શિક્ષણ સંસ્થા શારદાગ્રામ આદિ અને સસ્થાઓમાં પ્રમુખ ટ્રસ્ટી વગેરેમાં પોતાની સેવા આપી રહ્યાં છે. મજકુર સસ્થાઓને આર્થિક સહાય પણ કરી છે. મુંબઇ, જૈનધાર્મિ ક સિધ તેમજ સૌરાષ્ટ્ર વિકાસ મળની કારોબારી કમિટિના મેમ્બર છે.
Jain Education International
જૈનરચિંતામણિ
સ ુખ રાજાત, સૌરાષ્ટ્ર, મારવાડ, માળવા, સત શિખર, પાવાપુરી, રાજશ્રી આદિ પુષિધ તા ા તેમજ દક્ષિણ ભારતના પવિત્ર સ્થાની યાત્રા કરી લાભ લીધો છે. તેમના ધર્મપત્ની શ્રીમતી હીરાર્જુન પણ પતિની સાથે મે મા મિયાર્થી યુરિક તેમજ ધાર્મિક કાર્યોમાં સાથે પુરાવે છે. બહેન હીરાણીબહેનનું પરગજુપણું અત્યંત અણુમેલ છે. તેમના મિનસાર સ્વભાવને પરણે તેમના બારણુંથી કાપણુ અતિથિ હસ્તે મુખેથી વિદાય લે છે.
શ્રી નવીનચ ંદ્રભાઈ શેરખાર બેડ માં ડીરેક્ટર તરીકે માનતંતુ સ્થાન શંભાવી રહ્યાં છે, ઉપરાંત શ્રી દાઢ શાંતિનાથ જૈનદાસરના ટ્રસ્ટી પણ છે. આ દેરાસરને દેવન્યુના દેવામાંથી મુક્ત કરવા માટે પૂ. આ. શ્રી વિધર્મસૂરિજીના આશીર્વાદથી તેમણે આગવાનો ભર્યા ભાગ બન્યા હતા. તેમણે એ અરસામાં જૈન સંધ તરથી, રાષ્ટ્રીય સરક્ષણ કાળા ગ. ૬૦૦ના, માતબર કાળા એક કરી મહારાષ્ટ્રના નામવાર શ્રીમતી વાસમી પતિને પણ કરેલ. આમ શેઠશ્રી દેશકાર્યમાં પણ આગળ પડતા ભાગ લ્યે છે. પૂજ્ય માતુશ્રી તથા પિત્તાશ્રી પાસેથી વનમાં ચમભાગી બનવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે.
સ્વ. નગીનદાસ ગીરધરલાલ શાહ
સ્વ. નગીનદાસ ગીરધરલાલ શાહના જન્મ ૧૯૬૯ અષાઢ વદ-૭ના રાજ દાહાદ મુકામે થયા હતા. તેઓશ્રી આઝાદીના લડવૈયા હતા. તેઓએ યરવડાની જેલમાં સ્વતંત્રતાની લડાઈ માટે છ માસની કેદ ભોગવી હતી. દાહાદ જૈન સંધ અને એજયુકેશન સાસાયટીના ટ્રસ્ટી હતા. દાહોદ કા. એ. બેન્કના ચેરમેન હતા. કાપડ વિભાગના પ્રતિનિધિ હતા. દયાળુ વિચક્ષણ બુદ્ધિવાળા, મિલનસાર અને ગુપ્તદાનના તે રસિયા હતા. તશ્રીના ધર્મ પત્નીનું નામ ચાઁદનબહેન હનુ પુત્રનું નામ ધનકુમાર અને પુવનું નામ સ્મિતાબહેન છે. નશાથી ૨૦૩૦માં માગસર વી ૬ ના રાજ દાહોદ મુકામે સ્વર્ગવાસ પામ્યા હતા. તેએ શ્રીના પુત્ર નવત્ત્પન ક્રુર બેન્ડ પલ્સ મીલના ડાયરેકટર પુત્રવધૂ સ્મિતાબહેન એજયુકેશન વિભાગમાં કારામારી સભ્ય છે.
ડે!. નગીનદાસ પાનાચંદ
મૂળ ાધાના વતની પણ વર્ષોથી-અગાસી-મુંબઈને કાર્યક્ષેત્ર નાનુ-નાની ઉંમરથીજ આગળ ભણવાના અને જીવનમાં કાર્યક્ર કરી છૂટવાના મનખા સેવેલા એટલે જાહેરજીવનમાં એમનુ વ્યક્તિત્વ ઝળકી ઊઠયુ –કાંગ્રેસની અનેકવિધ પ્રવૃત્તિમાં માખર રહ્યાં-શિક્ષણ ક્ષેત્રમાં પશુ એવાજ રસ લીધો મહાવર જૈન વિદ્યાલય, અગાસીની બધીજ સંસ્થા, ધારી મિત્રમ", દાદરની ધણી સસ્થાઓ, લાયન્સ કલબ જુહુ અને અન્ય જગ્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org