________________
સર્વીસ ગ્રહગ્ર ચ–ર
"C
“
છે. શ્રી શખેશ્વર પાપ નાચની પેઢી મુખા સંચાલિત શ્રી નવપદ આરાધક મંડળ પાશ્ચિત્તાણાના પ્રમુખ છે. પાલીતાણા તાલુકા શાળા મારની શાળા સમિતિ ના પ્રમુખ છે. ધી આડ બાયઝ “ યુનિયન " મહાવીર જૈન વિદ્યાલય મુંબઇ, લીબડી જૈન ખાડિગ, ખાટાદ યુ. કે. જૈન બોર્ડિંગ, આત્માનંદ જૈન સભા ભાવનગર, પૂના તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ, ગુલાબ બાલ માસિક ગારિયાધાર, આદિ સંસ્થામાના ભાગને સભ્ય છે. ભૂતકાળમાં અન્ય જુદા જુદી ક્ષેત્રે જૈન ગુરુકુલ સિદ્ધક્ષેત્ર, શ્રાવિકાશ્રમ, સિદ્ધક્ષેત્ર ખાલાશ્રમ, જિનકત્તરિ પ્રચર્યાશ્રમ, માઢ બ્રાહ્મણ બેડિં'ત્ર આહિંમાં પ્રમુખ-મ ત્રી તરીકે સેવાઓ ખાપી છે. પાલીતાણા માસના છેલ કમાન્ડર તરીકે કા ભારી કરી છે. ાથિમક સારવારના વર્ગો અને તાલીમ શિ આવેલ છે. ઓલ ઈન્ડિયા જૈન શ્વેતામ્બર કેન્ફરન્સનું ભાવીશમું અધિવેશન પાલીતાણામાં ભરાયું ત્યારે તેના સ્વાગત મંત્રી તરીકે યશસ્વી કામ કર્યું. માણિ મહાત્સવ ટ્રસ્ટ તરફથી સન્માન પામ્યો છે. સી. એમ. વિાલયમાં વિજ્ઞાન વિભાગનું ઉદ્ઘાટન તેમના હાથે થયું. શ ખેશ્વર પાર્શ્વનાથ પેઢી તરફથી પાલીતાણામાં થતાં શ્રી કૈસરિયાજી વીર પર પરા મદિરના ભોજનાલખનું ખાતમુહર્ત સમાર”મ પૂર્વક ક". જૈન સમાજના તમામ સમાર'ભામાં તેમની કાન્ય પ્રસાદી મળતી રહી છે.
શ્રી ભીમશી ખેતશી
નાગડા
માથાળા ગામમાં શ્રી. ક. વી. એ. દે અચલગચ્છીય સ્વ. સુશ્રાવક શ્રી ખેતશી વેલજી નાગડાના ધર્મ પત્નીની કુક્ષીએ ભીશીમભાઈ જન્મેલા. ભીમશીભાઈ નાનપણથી ધર્મના રંગે રંગાયેલા. આગળ જતા તે મુંબઈ નગરીમાં ધંધે લાગ્યા. પુણ્ય ચડીયાતાં હતા તેથી થાડાક જ વર્ષોમાં લાખાપતિ થઈ ગયા. ભીમશીભાઈએ અચલગચ્છાધિપતિશ્રી ગુણ સાગરસૂરિમહારાજ નયા તપોવન પૂ. આ. શ્રી ગુણાધસાગરસૂરિ મહારાન્તના ઉપદેશે અનેક શાસન ગચ્છના મહાન કાર્યોમાં હાર રૂપિયાના દાન આપ્યા છે. શ્રી મુંબઇ પાટાપર મધ્યે રહેતા હતા. વન દરમિયાન અનેક સુધી દરરોજ પૂજન-પ્રતિક્રમણ બિ. તેઓશ્રીએ કરેલ છે. તેઓશ્રી ગતસાલ જ વિ. સ. ૨૦૩૮માં સ્વાસી થયા. તેઓશ્રીના પરિવાર ખૂબ જ માગ છે. મુખ્ય પુત્ર શ્રી શ્રમબાઈ છે. અન્ય સુપુત્રો નશીભાઇ, રામભાઇ, જેઠાલાલભાઈ, કેશવજીભાઈ, કાંતિલાલભાઈ છે. સ્વ. ભીમશીભાઈના ધ પત્ની સુશ્રાવિકાશ્રી પાનબાઈ હયાત છે. તેઓએ સુપુત્રોને ધર્મમાર્ગે નાનપથી જ રક્ષા છે. આવા તેઓના સુખો દામભાઈ વિ. જુદા જુદા આપેરા હાઉંસ માગા, ચાકોપર, વિ. સ્થળે રહે છે. કિન્તુ ધંધામાં બધા ભેગા છે. એમના પોતાના બે માય કારખાનાં ટીના વાસણો મનાવવાના ચાલે છે. સિંગાપોરને જૈન સુધી એમના માની નિકાસ થાય છે. તેમના સમમ વિશાળ પરિવાર ધર્મનિષ્ઠ દાનવીર છે.
Jain Education International
३०७
હમણાં જ મેથાળામાં પૂ. મુનિરાજશ્રી હરિભદ્ર સાગરજી મ. સા.ની નિશ્રામાં સ્વ. પિતાશ્રીના કાર્ય મહાપૂજન સવ કાગવ
ઊજવાયેલ.
સ્વ. શ્રી ભાગીલાલ લહેરચંદ
ભારતના વ્યાપાર, વાણિજય અને ઉદ્યોગ ક્ષેત્રનાં આજ સુધીનાં ગૌરવપ્રદ ઇતિહાસમાં અનેક મહાનુભવાએ પ્રશંસનીય પુરુષા ધી અન ધન્ય બનાવ્યાં છે. તેમાંનાં બૅક પ્રતિષિ પુરુષ અને મેાવડી તરીકેના ઉજ્જવલ સ્થાનને શોભાવી જનાર સદ્દગત માનનીય શેઠશ્રી ભોગીલાલ લહેરચંદ વિવિધ ક્ષેત્રના વિશાળ પટ પત્ર નવાં નવાં પરિણામો તેમ જ નવી નવી ક્ષિતિજોની ખાજ અને અવિકાર કરવામાં નાપાત્ર ભાગ stnse તથા Main of spirit '
ભજવી man of તરીકેનું ભવ્ય સન્માન પામ્યા હતા.
અન ો શ્રી ભોગીયા કહે મહાનગર મુંબઈમાં પ્રથમ રાતનાં વ્યાપારમાં કારકિર્દીના આભમાં. સાથે સાથે તેમણે શ્રી મીકી માટા જે કાયર મેાતીના સંશોધક હતા. તેમની સાથે સહકાર સાધી ભારતભરમાં કલ્ચર માતાના વ્યાપાર વધાર્યા હતા. પ્રથમ હીરાની ફક્ત આયાત થતી હતી પણ આજે તે ઘણા મેટા નિકાસને વ્યવસાય છે. ત્યારબાદ ઈજનેરી મસીન વડે ચીથી માંડીને માવાન દુલ્સ અને કાપડના ઉત્પાદન તથા પ્લાસ્ટિકના ઉત્પાદન સર્જિનની અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લીધા હતા. શ્રી રામ મિલ્સ લિમિટેડ તથા જગપ્રસિદ્ધ ોગ ભારલીગાય એન્ડ કાંઠના ચેરમેન પદ તેઓ રહ્યા હતા. સાથે સાથે ખીજા પણ અગ્રગણ્ય ઉદ્યોગમાં ડાયરેકટર તરીકે નિમાયા હતા. તેમની દી દષ્ટિ, ચપળતા, તત્પરતા, પ્રગતિશીલ અને સાધારણ વેપારનીતિ, વ્યવસાય, કોગને સમજપૂર્વક વિકસાવવાની આવડતથી તેઓ દેશ વિદેશમાં માન અને આદર પામ્યા હતા.
એક દાનવીર અને ધર્મપ્રેમી મહાનુભાવ તરીકે સદ્ગત શ્રી ભાણ રચન સમાજ તે શાતિના સામા અર્થમાં મહાનુભાવ મહાન બનીને રહ્યા હતા. ગરીબ ઢાંશિયાર વિદ્યાથી" એની સહાય માટે તેમણે લહેરચંદ ઉત્તમ ટ્રસ્ટ ક્રુડ અને ગ્રુપા ચેરિટેબા ટ્રસ્ટ તથા શ્રી રામ મિલ્સ ગરિબા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. અંતેક ઉજ્વળ કાર્યોની સુધાર પ્રસરાવી ૯૬ વર્ષની દીર્ધ વયે તા. ૭-૧૨-૧૯૭૯ ના દિને જગતની ચિર વિદાય લીધી હતી. તેઓશ્રીના પુણ્ય પ્રબળ આત્માને પ્રભુ અનને શાંતિ ચે એવી પ્રાથના કરીએ.
સ્વ. શ્રી વૈદ્ય ભેાગીલાલ નગીનદાસ શાહ ગુજરાતભરમાં આયુર્વેČદના ઉત્થાનમાં, સંશોધનમાં તેમ જ
For Private & Personal Use Only
www.jainelibrary.org