________________
૨૮૬
સ્નિગ્ધ સ્વભાવ, માયાળુ માનસ, તથા વાત વાતમાં સમદશી વન ધરાવતા તે ભાવનગરના વતની છે. મુંબઈમાં વ્યાપારી જગતમાં તેમની ગણના થતી. શૂન્યમાંથી સર્જન કરીને બતાવી આપ્યું હતું કે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ઉત્સાહપૂર્વક શુદ્ધ સત્વજ ઉપયાગી તત્ત્વ છે. શિક્ષણ ક્ષેત્રે સહાય આપવાના સિદ્ધાંત એમા સમાવે શાયા હતા. સપ અને લેલને હમેશાં સકારતા. તેર વર્ષની ઉમરે મુર્છમાં પગ મૂકો અને તુરત જ માનું છ ઝવેરીની તેમના કાકાના નામની દુકાને અનુભલ મળવા લાગ્યો અને સમય જતાં પેાતાના નામની એજ દુકાન શરૂ રાખી ૧૯૮૨ ની સાલમાં દેવગાøામાં પત્તિ કરાવી, મુબઈની ચાધારી જ્ઞાતિમાં માટા વહીવટ સભાળતા હતા.
સ્વ. શેઠ શ્રી ધુલચંદ ખેંચરદાસ શાહ
મુંબઈમાં ગુલાલવાડીમાં જાણીતા નાન ફેરસ મેટલની જાણીતી ડેટા મેસસ વિલા ૬ ટી. શાહ ની કુ. ના ભાગીદાર અને શ્રી નિયાકલ્પભાઈના પિતાશ્રી કુશ ભાઈ બેચરદાસ શાહ બિન લડ ધાતુના નિષ્ણાંત વેપારી હતા. જૈન ધર્માંના અગ્રગણ્ય દાતા હતા. વન ચ ન ધ પરામ્બુ આ પુત્ર પૌત્રોને એજ માશ આપતા. તેમનું અવસાન ૧૮-૯-૧૯૮૦ના રોજ થયું. તેમના અવસાનથી જૈન સમાજ ને પ્રત્તા ગુમાવેલ છે. તેમના દ્વારા વર્ષોમાં દાનથી પાલિતાણા, શખેશ્વર વગેરે અનેક સ્થળોએ ધર્મ શાળા વિ. ઊભા થઈ શક્યા છે.
શ્રી તિલકચંદ ડી. શાહ
તેમનો જન્મ તા. ૩-૧-૧૯૩૨ના રોજ બનાસકાંઠામાં અને ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા નાના એવા ગામ તેનાવામાં થયા છે. માતા સ્વ. કનીબાઈ જૈન ધાર્મિક સંસ્કારથી ખૂબ જ રંગાયેલા તથા ખાળપણથી જ શ્રી તીલેાકચંદ ભાઈમાં જૈન ધર્મ સ`સ્કાર સુદૃઢ થયા.
પૂજય પિતાશ્રી ખુમદભાઇ પાસેથી વ્યાપારના પાઠ શીખ્યા. બિનઝ ભાવ ( ભાન ફેસ મેટલ )ના ધંધો શરૂ કર્યા. કિરાવાય સ્થામાં જ માન ફેરસ બધામાં માત્ર વૃધ્ધા અને તેમ સફળ રીતે પારંગત થયા. માત્ર ૧૭ વર્ષની ઉંમર વિદ્યાકચંદ ડી. શાહ એન્ડ કુ નામધા વ્યાપારી પેઢીની સ્થાપના કરી. પોતે સ્વતંત્ર રીતે ધંધા શરૂ કર્યાં અને સફળતાના શિખરા સર કરતા ગયા. આજે લાલવાડીમાં માન ફેરસ મેટમાં નિલેશ શાહ એન્ડ કુાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેઓશ્રી બામ્બે મેટલ એક્ષચેન્જ વિ. ના સભ્ય છે. ગાળે ગાન ફસ એન્ડ ધ ગન્સ એસોસીમાનનો પણ સભ્ય છે. તે ઉપરાંત બીજી પ્રખ્યાત પાકિ સસ્થાન ( હરે કૃષ્ણુ ઘર રામ માંતરરાષ્ટ્રીય સંસ્થાના આજીવત સભ્ય છે. ડાઈનસ ક્લબના સભ્ય છે. ધાનેરા આરોગ્ય
ડી
Jain Education International
જૈનરચનામા
સમયના હાથની કડક સભ્ય છે. રખેશ્વરમાં ધાર્મિક ક્ષેત્રમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓશ્રીએ જૈન યાત્રા સ્થળાએ વ્યાપક પ્રવાસ ખેડેલ છે. તે સાથે દાનનેા પ્રવાહ પણ વહેવડાવેલ છે. શબેરની એક મોટી ધર્મશાળામાં મોટું દાન માપી તેમના પૂજ્ય પિતાશ્રીનુ નામ જોડાય છે અને શ્રી ફૂલચંદ ગેંગરજી શાહ ( નૈનાબાવાળા ) એવુ નામ આપવામાં આવેલ છે.
પાલિતાણા જૈન ધર્મક્ષેત્રમાં પણ ધશાળા માટે એક પ્લેટ ખરીદી કાર્યવાહી ચલાવી રહ્યા છે. ધાર્મિક કાર્યાંમાં રસ લેતા શ્રી તિલાકચદ ભાઈએ પૂજ્ય આચાય ચદ્રોદય વિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબના આદેશ અનુસાર ૧૮ દાન મંદિરમાં પણ મેટું દાન આપેલ છે, તેમનાં આવાં મેટાં દાનાથી પ્રભાવિત થઈ જૈન વવાનો અને ખાસ કરી ગાડીઇ જૈન સદે પુખ્ય આચાય ૉય વિજયસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં શવત ૨૦૩૩માં તેમનુ સેનાની એક કિંમતી થાળી વડે બહુમાન કરેલું. તેમનાં પૂછ્યું માતુશ્રી સ્વ. કનીબાઈનું નામ જોડીને કનીભાઇ કુડાલાલ જનરમ હોસ્પિટલ બનાવે છે, ધાતુરામાં ધર્મશાળા, ધવલ ધર્મશાળા, સાયાટામાં પણ ધામા બધાવેલ છે. ળવણી ક્ષેત્રમાં વરકાણા–રાજસ્થાનમાં જૈન ખાડિ `ગમાં મુખ્ય હાલનું નામ આપવા માટે મેટું દાન આપેલ છે. પત્રિકાના આજીવન સભ્ય છે. રાજકારણમાં યેાગ્ય પ્રતિનિધિ કાર્ય કરતે હંમેશ સહકાર આપે છે. અનેક સસ્થા સાથે જોડાયેલા શ્રી નિશાચ'દભાઈના પરિવારમાં તેમના આદર્શ ધર્મ પત્ની, ત્રણ પુત્રીએ તથા બે પુત્રો છે. મેાટા પુત્ર ચિ. દિનેશે હાલમાં B. છom સુધી અભ્યાસ કર્યા છે. તેઓ ખૂબ સમૃધ્ધ અને જાહેર ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવે તેવી શુભે ચિ. વિજયકુમાર અભ્યાસમાં ખૂબજ આગળ છે. ભેંસ. એસ. સી. માં ૮ મેળવેલ છે,
અમદાવાદ વાસણામાં મૂળનાયકની દેરાસરની પ્રતિષ્ઠા કરાવેલ, ગભારા ઉપર માતુશ્રીનું નામ કનીબાઈ આપવામાં આવેલ છે. મેઈનડેાર ઉપર પિતાશ્રીનું નામ આપવામાં આવેલ છે. વૈશાખ સુદિ ૭ના ભીલડીમાજીમાં સુપુત્ર શ્રી દિનેશના હસ્તે પ્રતિષ્ઠા કરેલ છે. વૈશાખ સદેહને વિશે 'ખેશ્વરમાં, વૈશાખ વદ ખીઅને દરી ર ન બ્દ શબેકર પાપ'નાથનું મંદિર બની રહ્યું છે. તેનું શિલ્પ સ્થાપન દિનેશ ભાઈના હાથે બની રહ્યું છે. સચોટમાં એક ટી. બી. હોસ્પિટલ બનાપેલ છે, ઝાલામાં એક લેજમાં કમરા બનાવવા ડાભેશન આપ્યું છે. અમદાવાદમાં રામસૂરિજી ડેલાવાળાના સાધુ-સાધ્વી ના ઉપાશ્રયમાં ૪૧૦૦૦ બાપુજીના ફોટા મૂકીને તકતી મુકાવી છે.
શ્રી ધરણીધર ખીમચંદ શાહ
જૈન શાસન, જૈન ધર્મભિકામાં શ્રદ્ધા ધરાવનાર, બિનવૈયાવચ્ય અને સમર્પિતતા જેવા ગાને લઇને જેમનુ અસ્તિત્વ.
For Private & Personal Use Only
www.jainelibrary.org