________________
જેનર નચિંતામણિ
ઓછામાં ઓછી ગુપ્તકાળ (ઈ. ૪-૬ ઠ્ઠી સદી) જેટલી અમુક ગામ કે નગરના જૈન સમાજ દ્વારા જેન આચાર્યોને પ્રાચીન હોવાની પૂરેપૂરી શકયતા છે.
ચાતુર્માસ ગાળવા માટે કાગળ પર લખેલું નિમંત્રણ હોય જૈન ચિત્રકળાનું પ્રાચીનતમ દષ્ટાંત પાટણમાંથી મળેલી
છે. મુખ્યત્વે તામ્બરોમાં પ્રચલિત એવા આ વિજ્ઞપ્તિભગવતી સૂત્ર”ની ઈ. ૧૦૬૨ ની હસ્તપ્રતમાં મળે છે. જે માત્ર
( પત્રોમાં ચિત્રો ઉપરાંત ચૌદ વપ્ન, આઠ મંગલ વગેરે જેવી
ધાર્મિક વિશિષ્ટતાઓનું ચિત્રણ હોય છે. આવું જૂનામાં અલંકરણના રૂપમાં હોઈ તેને પશ્ચિમ ભારતીય ચિત્રશૈલી સાથે સંબંધ નથી. તે પછીની ઈ. ૧૧૦૦ની પાટણના જ્ઞાન
જનું વિજ્ઞપ્તિ પત્ર આશરે ૧૭ મી સદીનું મળ્યું છે. કાપડ ભંડારમાંની “નિશીથ-ચર્ણિ'ની હસ્તપ્રતમાં પશુ આકૃતિઓ
પરના ચિત્રપટો તાંત્રિક અને અતાંત્રિક એમ બંને મળેલાં છે. જેને લઘુચિત્રોનાં સૌથી જૂનાં નમૂનાં ખંભાતનાં
છે. આવા સૌથી જૂના ચિત્રપટમાં આશરે ઈ. ૧૩૫૪ માં શાંતિનાથ-દેરાસરમાં સચવાયેલી ઈ. ૧૧૨૭ની “જ્ઞાનસૂત્ર',
તરણ પ્રભસૂરિ માટે ચિત્રિત ‘ચિંતામણિ – યંત્રપટ' અને તે પછીના ત્રણ અંગ અને વેતામ્બર આચાર્ય શ્રી અભય
- આશરે ઈ. ૧૩૫૫માં ભાવદેવસૂરિ માટે ચિત્રિત “સૂરિદેવસૂરિની ટીકા ધરાવતી તાડપત્રીય હસ્તપ્રતમાંનાં બે ચિત્ર
મંત્રપટ” ની ગણના થાય છે. છે. આમાંના એક માં બેઠેલા જિનની આકૃતિ છે. જે મહાવીર
જૈન ચિત્રકળાનું બીજું સ્વરૂપ ગુફાઓ અને મંદિરોમાંના કે ઋષભદેવ હોવાને સંભવ છે. જિનના મતકની પાછળ ભીત્તિચિત્રમાં જોવા મળે છે. આમાં દક્ષિણ ભારતમાં આવેલાં આભામંડળ અને ઉપર પણુંભૂષણ છે. તેમની બંને બાજુએ
ઈલૂર, સિત્તાનવાળ, તિરૂમલપુરમ, મલયડીપટ્ટી અને ચામર લઈને ઊભેલા માણસ છે. બીજા ચિત્રમાંની મુખ્ય
કાંચીનાં મંદિરનાં ભીત્તિચિત્રો મુખ્ય છે. તમિળનાડુમાં આકૃતિ દેવી સરસ્વતી અથવા ચક્રેશ્વરીની જણાય છે, જેના તાંજોર અને તિરુચિરાપલ્લીની નજીક આવેલા સિત્તાનવાસળઉપલા બંને હાથમાં કમળ તથા નીચલા એક હાથમાં માળા માં એક જન ગુફા મંદિરમાં પલવનરેશ મહેન્દ્રવમન પ્રથમ અને બીજામાં હસ્તપ્રત છે. તેની આગળ મીર અને બે (ઈ. ૬૩૦ )ના સમયનાં ચિત્રો સ્તંભે અને છતે પર બાજુએ ભક્ત છે. ઈની ૧૧મીથી ૧૪મી સદી સુધીની જૈન સચવાયેલાં છે, જેને જોતાં લાગે છે કે અગાઉ આખા હસ્તપ્રત તાડપત્રની છે, જે મુખ્યત્વે ખંભાત, પાટણ અને મંદિરમાં આવાં ચિત્રાલેખનો હશે. અહીં મુખ્ય છત પર જૈસલમેરના ગ્રંથભંડારોમાં સંગ્રહિત છે. તેમાં “ અંગસૂત્ર’, સાવરપે સ્વનઃ ચિત્રણ થાય છે, જેમાં કમળ સમ * ત્રિષષ્ટિશલાકાપુરષચરિત’, ‘શ્રી નેમિનાથચરિત’, ‘શ્રાવક- અપ્સરાઓ, બતક, હાથીઓ વગેરેને કીડા કરતાં બતાવાયા પ્રતિક્રમણ ચૂર્ણ' આદિનું પ્રાધાન્ય છે. ૧૩ મી સદીથી છે. આલેખન અને રંગસંયોજનમાં આ ચિત્રો અજંતાની લઇ ચિત્રોમાં દેવી-દેવતા, તીર્થકરે, શ્રાવકા, ઉપદંશ ચિત્ર–શૈલીને અનુસરે છે. ઈલરના જૈન ગુફામદર “ઈન્દ્રવગેરે વિષયેનું ચિત્રાંકન થતું જોવા મળે છે. કાગળની સભા માં આવેલા નવમી સકીનાં ચિત્રો અજંતાની ગુપ્ત સહુથી પહેલી હસ્તપ્રત ઈ. ૧૩૭૦ની કલ્પસૂત્ર'ની મળેલી
ચિત્ર-પરંપરાનું અનુસંધાન પૂરું પાડે છે. આમાંની અપ્સરાછે, અને ઈ. ૧૪૦૦ની આસપાસ હરતપ્રતોમાં કાગળની ઓની આકતિઓ નારી સ્વરૂપના પ્રચલિત ધારાની શૈલીગત વપરાશ રૂઢ થયેલા જોવામાં આવે છે. આમાં ‘ કલ્પસૂત્ર', અતિશયતાથી જાઢી તરી આવે છે. કાલિકાચાર્ય કથા” અને “સિદ્ધહૈમ” વગેરે મુખ્ય કૃતિઓ છે. સર્વોત્તમ જૈન લઘુચિત્રો ૧૪-૧૫મી સદીમાં સર્જાયેલાં જ્ઞાનભંડારો - પ્રાચીન ભારતમાં જ્ઞાનપરંપરા લેખિત છે. ૧૭મી સદીમાં આ શેલીની લાક્ષણિકતાઓ મુગલ શલીના નહીં પણ મૌખિક હતી. મુનિએ ધર્મશાસ્ત્રોને કંઠસ્થ રાખતા પ્રભાવમાં લુપ્ત થાય છે.
અને પેઢી દર પેઢી શિક્ષણ દ્વારા આ જ્ઞાન જળવાઈ રહેતું.
પણ ઈશુની પાંચમી સદીમાં ભીષણ દુકાળ પડતાં ઘણું જન પશ્ચિમ ભારતીય ચિત્રશૈલીનાં આ લઘુચિત્રોમાં વ્યકિતઓનું
- સાધુએ કાલધર્મ ( = મૃત્યુ) પામ્યા અને બચેલામાંથી આલેખન દેખાતા કાણાત્મક પાર્શ્વગત મુખ, લાંબા
ઘણાની યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ. આ કારણે જન ધર્મઅણિયાળા નાક (જે ઘણીવાર પક્ષીની ચાંચ જેવું લાગે છે)
શાસ્ત્રોની જાળવણીની ગંભીર સમસ્યા ઊભી થતાં દેવર્ધિગણિ અને નાકની પાછળ આવી હોવા છતાં અપ્રાકૃતિક રીતે
ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વીર સવંત ૯૮૦માં સૌરાષ્ટ્રના ચહેરાની બહાર નીકળીને દેખાતી આંખ દ્વારા થયું હોય
વલભીમાં જન સાધુઓની પરિષદ બોલાવવામાં આવી, જેમાં છે. આ ચિત્ર બાહ્યરેખાથી આલેખાયેલાં હોય છે. તેમાં
અંગો અને ઉપાંગો (ધાર્મિક આગમશાસ્ત્રો)ને લેખિત પીળા, લીલા અને લાલ રંગને પ્રયોગ વિશેષ થયેલો જોવા
સ્વરૂપ આપવામાં આવ્યું. પણ આ સાથે જ બીજી સમસ્યા મળે છે, જેમાં લાલ રંગ પશ્ચાદ્દભૂ માટે વપરાયેલ છે. જેના
આ પુસ્તકોને રાખવા-સાચવવાની ઊભી થઈ, કારણ કે જન દર્શન સાથે સુસંગત એવા પ્રભાવકતા અને ભાવાભિવ્યક્તિનો
સાધુઓ માટેના મહાવ્રતોમાં અપરિગ્રહનો સમાવેશ થતો હોઈ અભાવ આ લઘુચિત્રોમાં અંકિત થયેલ છે.
આ સાધુઓ અન્ય વસ્તુઓની જેમ પુસ્તકો પણ રાખી શકતા હસ્તપ્રતો ઉપરાંત જૈન ચિત્રકળા વિજ્ઞપિતાઓ અને કાપડ નથી. તેથી પુસ્તકોની જાળવણીનું કાર્ય જૈન ધર્મસંઘે ઉડી પરના ચિત્રપટો પર પણ મળી આવે છે. વિજ્ઞપ્તિપત્ર એ લીધું, જેને પરિણામે જૈન જ્ઞાનભંડારો ઊભાં થયા. લિખિત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org