________________
જેનરત્નચિંતામણિ બાંધવબેલડી વસ્તુપાલ-તેજપાળની સખાવતોના સોનેરી આંકડા
w
આખા દેલવાડા જે એકવાર ગયા છે તે વસ્તુપાલ – તેજપાલના નામથી પરિચિત હોય જ, આ બાંધવબેલડીનું નામ જે ત્યાં જઈને ન જોયું હોય તો તેને ત્યાંને ફેરો કે યાત્રા અફળ જ સમજવી. આ બાંધવબેલડીએ જિનશાસનની પ્રભાવના માટે, સાર્વજનિક કલ્યાણ માટે તેમ જ અન્ય દર્શનીઓને સહકાર આપવા માટે પોતાની લક્ષ્મીને જે સદવ્યય કર્યો છે. તેના આંકડા રોમાંચક અને પ્રેરક છે. | વિક્રમ સંવત ૧૨૩૮ની સાલમાં લખાયેલી એક હસ્તપ્રત અન્વયે, આ બાંધવબેલડીએ બધું મળીને ૬ 4. ૭૩, ૭૨, ૧૮, ૮૦૦ ત્રણ અબજ, તેતેર કોડ, બોરલાખ, અઢારહજાર, આઠસેથીય વધુ રકમને દ્રવ્યના વિવિધ પ્રશ્ય કાર્યો માટે સદ્વ્યય કર્યો હતો - આ નોંધ “ધર્મલાભ માંથી સાભાર અત્રે રજ થાય છે. –સંપાદક --~~-~ ~~ ~
~~ ~~ ~ ~~ સાધર્મિક ભક્તિ આદિ
તોરણ બાંધ્યું.
આબુતીર્થ તે બાંધવબેલડીનું જ નિર્માણ. સંવત - તેમના રસોડેથી રોજના ૧૮૦૦ સાધુ મહાત્માઓને
૧૮૮૬માં તીર્થનો પા નાંખ્યો અને સં. ૧૨૯૨માં ત્યાં દવા સુપાત્ર દાન દેવાતું,
ચડાવી. આ તીર્થમાં બાર કરોડ અને ત્રેપનલાખ દ્રવ્ય ખર્ચ”. - તેમની દાનશાળામાં રોજના ૧૦૦૦ ભિક્ષુક ભોજન
શ્રી ગિરનાર તીર્થમાં અઢાર કરોડ અને ચાંસી લાખ કરતાં.
દ્રવ્યનો સદ્વ્યય કર્યો. - વર્ષમાં ત્રણવાર સાધર્મિક વાત્સલ્ય કરતાં. - એક હજાર સંધપૂજા કરાવી હતી.
અન્ય ધર્મો માટે - ૭૦૦ (સાત) સદાવ્રત કરાવ્યાં હતાં.
- ૨૩૦૦ શિવાલય-શિવમંદિર બંધાવ્યા. સંતજ્ઞાનીની સેવા,
- એક લાખ શિવલિંગ સ્થાપ્યાં. - ૨૧ આચાર્યોનો પદવી મહોત્સવ કર્યો.
– ત્રણ લાખ દ્રવ્ય ખચ દ્વારકામાં તોરણ બંધાવ્યું
– ૮૪ તુર્ક લોકોની મસ્જિદ બંધાવી.. -૩૫૦૦ તપોધન ગરછ સન્યાસીની સ્થાપના કરી. - ૫૦૦ બ્રાહ્મણે રોજ વેદ ભણતા.
- ત્રણ લાખ દ્રવ્ય ખચી હજ પર તોરણ બંધાવ્યું. - મહાત્માઓને આહાર આપવા માટે ૧૦૦૦ સિંહાસન સાર્વજજિક કરાવ્યાં.
૮૪ પાષાણબદ્ધ સરોવર બંધાવ્યા. - તપસ્વીઓને રહેવા માટે ૭૦૧ મઠ બંધાવ્યા.
૪૦૦ પાણીની પરબ બંધાવી. અનુષ્ઠાન સ્વાધ્યાય આદિ
૪૬૪ વાવ કરાવી. -૯૮૪ પૌષધશાળાઓ બંધાવી.
૯૦૦ કુવા કરાવ્યા. - ૮૮૨ વેદશાળાઓ કરાવી.
આ જ પ્રતમાં બીજા પણ રસપ્રદ આંકડા અપાયા છે.
બાંધવબેલડી તીર્થયાત્રાએ ગઈ ત્યારે તેમની સાથે જે – ૩૬ લાખ દ્રવ્ય ખચીને જ્ઞાનભંડારો કરાવ્યા.
પરિવાર હતો તેના આંકડા માન ઉપજાવે તેવા છે. – ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને ખંભાતમાં જ્ઞાન ભંડાર
પરિવારના આંકડા આ પ્રમાણે છે. કરાવ્યા. ૭૦૦ ધર્મશાળાઓ બંધાવી.
– ૨૨૦૦ વેતામ્બર અને ૧૧૦૦ દિગબર સાધુઓ તીર્થ, જિનબિંબ આદિ પ્રભુભક્તિ
સાથે હતા. - ૧૩૦૦ શિખરબંધી જિનાલય કરાવ્યા.
– સાત લાખ યાત્રિકો થડક સુધી સાથે હતા. - ૩૨૦૨ જિન પ્રાસાદનો જિર્ણોદ્ધાર કરાવ્યો.
– ચાર હજાર યાત્રિકો થોડેક સુધી સાથે હતા. -એકલાખ અને પાંચ હજાર નવીન જિનબિંબ ભરાવ્યાં. આ શ્રમ અને યાત્રિકો ઉપરાંત ૪૫૦ ભેજકે, - ૫૫ સમવસરણું કરાવ્યા.
૧૦૦૦ કંદોઈ એ, ૬૬૦૦ ભાટચારણે, ૧૩૫૦ કુંભારો, - હાથીદાંતના ૫૦૦ સિંહાસન કરાવ્યા.
૫૦૦ સુતાર, ૧૦૦૦ લુહાર, ૩૫૦ દિવેટિયા (મશાલચી) - શ્રી શત્રુંજ્ય તીર્થમાં અઢાર કરોડ અને છ– લાખ અને ૨૦૦૮ પિઠિયા સાથે હતા. વાહનો ૪૫૦૦ ગાડાં, ૨૪ દ્રવ્ય ખર્મ્યુ.
રથ, ૫૦૫ પાલખી, ૧૧.૦૦ વહેલ. ૪૦૮ ઊંટ અને ૭૦૦ - શ્રી શત્રુજ્ય ઉપર ત્રણ લાખ દ્રવ્ય ખચી ત્યાં સુખાસન હતાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org