________________
२४८
( ૨ ) જયસિ‘હસૂરિ :
તેમના પટ્ટધર જયસિહસૂરિ મહાપ્રભાવક હતા. રાજા સિદ્ધરાજની પ્રેરણાથી જેસંગે આરક્ષિતસૂરિ પાસે દીક્ષા લીધી હતી. જેસંગ ગુરુ પાસે ગયેલા, ત્યારે તેઓ દેવદર્શને ગયેલા. તે દરમિયાનમાં ત્યાં પડેલું દશ વૈકાલિકસૂત્ર' વાંચ્યું અને તે અલ્પ સમયમાં ક'ઠસ્થ કરી લીધું. જયસિ સુરિને શાસ્ત્રના સાડા ત્રણ કરોડ શ્ર્લોકો કંઠસ્થ હતા.
(૪) મહેન્દ્રસિ‘હસૂરિ :
તેમના ઉપદેશથી બાડમેર ( કીરાડુ )ના આલ્હા શાહે દુષ્કાળમાં લાખા રૂપિયાનું દાન કર્યુ. ત્યારથી આહ્વાના વંશો વડુ કામ કરવાથી ‘વડેરા' તરીકે પ્રસિદ્ધ થયા. આ સૂરિજીની પ્રેરણાથી રીડા શાહે શ'ખેશ્વર તીના ંહ-જીગૃદ્ધાર કરાવ્યા. સૂરિજીથી પ્રભાવિત થઈ મંત્રી વસ્તુપાલ તથા જાલારના સંધ પેાતાના સશયા દૂર કરવા કર્ણાવતીમાં આવેલા. આ બધાના સશયા દૂર થયા. સુરિજીને આગા હસુખપાઠ હતા. તેમણે પાલીતાણા ગચ્છના નાયક પુણ્યતિલકસુરિને વાદમાં જીતી પાતાના શિષ્ય કર્યાં. તેથી તેમણે
પેાતાના પરિવાર સાથે અચલગચ્છની સમાચારી સ્વીકારી,
મહેન્દ્રસિહસરના શિષ્ય ભુવનતુ ગરમ ત્રવાદી અને યન્ના ટીકાકાર હતા. મહેન્દ્રસિહસુરએ સસ્કૃતમાં ‘ શતપદી અષ્ટોતરી તીર્થ સ્તવ' ઇત્યાદિ ગ્રંથા રચ્યા. (૫) સિ’હપ્રભસુરિ
સ. ૧૨૧૭માં રાજા કુમારપાળના આગ્રહથી છત્ર ભટ્ટારક દિગબરાચાય ને જયિસંહરિએ વાદમાં પતિ કરેલા. તે વરસે રાજા કુમારપાળે આગ્રહપૂર્વક તેમનુ પાટણમાં ચામાસું કરાવ્યું. આ રાજાએ કરાવેલા ઉદ્ધાર બાદ તારંગા તીર્થની જયસ'હરિએ સર્વ પ્રથમ યાત્રા કરી હતી. કચ્છના ભદ્રેશ્વર તીથની પ્રતિષ્ઠા આય રક્ષિતસૂરિ-ગ્રંથ, જર્યાસ‘હરિએ કરાવ્યાના ઉલ્લેખા પ્રાપ્ત થાય છે.
જયસિંહસૂરિએ અનેક લાખ ક્ષત્રિયાને પ્રતિબાધેલા અને તેમને આશવાળ જ્ઞાતિમાં ભેળવવા પ્રેરણા કરેલી. તેમણે પ્રતિષ્ઠાયેલા રાજાઓમાં હથ્થુડીના રાજા અનતસિહ, યદુવંશીય સામચ, રાઠોડ ણુધર, રવજી ઠાકેાર, લાલન, ચૌધરી બિહારીદાસ, ઉપરકોટના માહસિ’હું, દેવડ ચાવડા, રાઉત્ત વીરવ્રુત્ત ઇત્યાદિ હતા. જયસિંહસૂરિએ લાલન, ગાલા, ઠંઢીઆ, કટારીઆ, પાલડીયા સધાઈ, હટ્યુડીઆ લેલાડીઆ, મીઠડીઆ, ગુઢકા, પડાઈ, નીશર, છાજોડ ઇત્યાદિ ગાત્રાને પ્રતિખાધેલા. પર્યુષણ સંવત્સરી ભા. સુઢ્ઢ ૫ ની સમાચારી બાબતમાં જયસિંહસૂરિ અચલ રહ્યા, તેથી, ત્યારથી અચલગચ્છ' એવું નામ પ્રસિદ્ધ થયું. સમગ્ર વેતાંબર સમાજ એક જ સમાચારી પાળે, તે માટે જર્યાસ હસૂરિએ અનેક પ્રયત્નો કરેલા. આ અંગે જયસિંહ-પ્રસિદ્ધિમાં આવ્યું. સૂરિને મારી નાખવાના પ્રયાગા કરાયેલા. આથી રાગી બનેલા વિરાધીએ આય રક્ષિતસૂરિનાં ચરણાદકના છંટકાવથી જ સ્વસ્થ થઈ શકથા. જયસિંહસૂરિનું પ્રદાન જૈન ઇતિહાસ કદી નહી ભૂલી શકે. તેઓ સં. ૧૨૫૮માં સ્વસ્થ થયા. (૩) ધર્મ ઘોષસૂરિ :
(૮) દેવેન્દ્રસિ’હરિ
તેમણે શાકંભરીના પ્રથમ રાજ રાઉત્ત બાહુડી, નાગર બ્રાહ્મણે, ચૌહાણ ભીમ, જાલારના બીહુ, પરમાર ક્ષત્રિય રમલ, હરિયા ઈત્યાદિને પ્રતિબાધેલા. પરિણામે મેહડ ( વારા ) દેવાઇ, હીરાણી, વિસરીઆ, ભુલા હરિયા ઓડકા પ્રસિદ્ધિમાં આવી. તેમની પ્રેરણાથી ઝડપલ્લી ગચ્છના જયપ્રભસૂરિ, વિદ્યાધર ગચ્છના સામપ્રભસૂરિ દિગબરાચાર્ય વીરચંદ્રસૂરિ પાતાના ગચ્છ અને પરિવાર સહિત. અચલગચ્છમાં ભળી ગયા. તેમણે અચલગચ્છની સમાચારી ઉપર ‘ શતપદી ગ્રંથ’સ’. ૧૨૬૩માં પ્રાકૃતમાં થૈ, અને ‘ ઋષિમ‘ડલ પ્રકરણ ' ઇત્યાદિ અનેક
ગ્રંથો રચ્યા.
Jain Education International
જૈનરચિંતામણિ
એમના વખતમાં વલ્લભ સમુદાયના અચલગચ્છીય પુણ્યતિલકસુરિના ઉપદેશથી મુંજા શાહે ભારેાલમાં નેમનાથ પ્રભુનુ
૭૨ જિનાલય બંધાવ્યું. (૬) અજીતસિ’હરિ :
સુરિજીના તપ અને ઉપદેશથી જાલેારના રાજા સમસિ'હુ પ્રતિમધ પામ્યા. આ રાજાએ પેાતાના રાજયમાં થતી હિંસા બંધ કરાવી. આથી લેાકેા રાજા કુમારપાલના સમયને યાદ કરતા. આ સુરિજીની પ્રેરણાથી ચાણસ્માં ભેટવા પાર્શ્વનાથ તીનું નિર્માણ થયું અને તેની પ્રતિષ્ઠા થઈ. આ સમયમાં એટલે કે સ’. ૧૨૮૫માં શ્રી જયચંદ્રસુરિએ ઉગ્ર તપ આદર્યું, તેથી મેવાડના રાજાએ તેમને તબિરૂદ આપતાં ‘તપાગચ્છ’
સુરિજીનાં જોરદાર પ્રવચનેાથી આચાર્ય, ઉપાધ્યાયેા અને પડતાથી આખી સભા ભરાઈ જતી. તેમની પ્રેરણાથી સિરાહીનું મુખ્ય તો રૂપ આદીશ્વર જિનાલય નિમિત થયું. (૮) ધર્મ પ્રભસુરિ :
તેઓ ઉંમ તપસ્વી હતા. સાળમે પહારે એક કામ એક ટક આહારપાણી તેએ વાપરતા. અપ્રમત્ત સયમી હાઈ તેમનુ બીજુ નામ ‘પ્રજ્ઞાતિલકસૂરિ ' હતું. તેમના દ્વારા રચિત પ્રાકૃત ‘કાલક કથા’ પર વિદેશી વિદ્વાનાએ ખૂબ જ રસ લીધા છે. આ કથા વિદેશોમાં પ્રસિદ્ધ થઈ છે. ૯) સિંહતિલકસુર :
તેઓ જબ્બરવાદી અને મંત્ર ગ્રંથાના નિર્માતા હતા. ( ૧૦ ) મહેન્દ્રસુરિ :
તેમણે શાસન અને ગચ્છની ઉન્નતિ માટે સળ’ગ છ
For Private & Personal Use Only
www.jainelibrary.org