________________
સ સંગ્રહગ્ર ંથ-૨
મંદિર બગેરે તેમની ગીને ખાભારી છે. અમદાવાદ ન્યુ સીલ સ્પિટલ, ગુજરાત સાહિત્ય પરિષદની માઇબ્રેરી વગેરેમાં તેમનુ
પ્રદાન છે.
શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી
મૂળ સુરતના વતની શ્રી અમરચંદભાઈ પાંચમી અંગ્રેજ સુધી મુંબઈમાં જ ભણ્યા. તેમણે ભારતના બધા જ તીર્થોની યાત્રા કરેલી છે અને અનેક સસ્થાઓમાં નાનુ મોટુ દાન માપેલું છે. તેમના પિતા અને દાદા પણ ધાર્મિક હતા અને તેથી એમનામાં પણ ધાર્મિક સ્થાનનું સિંચન થયુ છે.
તેઓ ૧૯૪૪--૪૫ પછી નીચે મુજબની બધી જ સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે સાયેલા છે અને યાયામ સેવા આપી રહ્યા છે. (૧) ગોડીજી જૈન દેરાસર-પાયનીમાં મેનેજ દ્રષ્ટી તરીકે) (૨) પાલીતાણા આગમમંદિર (૩) શખેશ્વર આગમમંદિર (૪) સુરત ગમમંદિર (૫) બેડલી નીયમાં (૬) સુરત જૈન માનદ પુસ્તકાલય (૭) ૐ બંદ પુસ્તકાલય, સુરત (૯) સુપાર્શ્વ નાથ દેરાસર (૯) આત્માનંદ સભામાં (૩૦) જૈન કન્ફરન્સમાં (૧૧) ગાડીને ઈંવખાનુ' (૧૨) પરમાર ક્ષત્રિય જૈન પ્રચારક સભા, ખાડેલી. (૧૩) શ્રી સુરત સેવા સપ (૧૪) આગમાર પ્રકાશન સમિતિ (૧૫) જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળી લી. (૧૬) શ્રી સુરત વિસા ઓસવાલ જૈન ચાર્તિમાં
તે ગાઠીલ્ડમાં એક બધી ટ્રસ્ટી તરીકે શેવા આપી રહ્યા છે. આ ઉપરાંત હરીસન હાસ્પિટલ અને શ્રી જે. આર. શાહ દ્વારા બરોડાની સ્પિટલમાં પણ એમનું સારુ મૈથુન પ્રદાન રહ્યું છે. તેઓ સુરત સેવા સમાજના પ્રમુખ તરીકેની કામગીરી પણ કરે છે અને દર રવિવારે માનવસેવાની પ્રવૃત્તિ કરે છે.
આવા બધા કાર્યની પ્રેરણા તેમને બી પ્રેમસાગર મહારાજ સાહેબ પાસેથી મળતી રહી છે.
શ્રી અમીચંદ દામજી
શ્રી અમી દભાઈના જન્મસ. ૧૯૨૬માં ભાવનગર જિલ્લાના શિકાર તાલુકાના વરસ મુકામે થયા હતા. તેઓ છ દાદાના ચારપુત્રોમાં સૌથી મેોટાપુત્ર હતા. દેશમાં તે વખતે ખેતીવાડી સેવાથી વાલાની સેવા અને નાનાભાઇ પરદેશમાં વસતા હોવાથી યાત્રાની સેવા અને ખેતીવારીની દંભાળ તથા બધાના ઘરનું ધ્યાન રાખવા માટે પોતે દેશમાં રહેવાનું ઉચિત માન્યું સબુત કુટુબની જાયના તે વખતે પ્રજા દેવાથી બધા ભાઈઓનુ પોતાનુ જ છે એમ માની કુટુંબના દિવાય' પુરા ન જતાં દેશમાંજ રહ્યા. કુટુંબ સેવાની ભાવના આના મૂળમાં હતી. તે કાળે પરદેશમાં વસવું કહ્યુ હતું અને ટૂંકી આવકમાં પોતાના કુટુંબને
બ
αγ
Jain Education International
૨૫૫
કાચ પરદેશમાં રાખી રોકયાનું શકય ન હોવાથી નાના ભાઈઓનાં કુસખા દેશમાં રહેતા અને બધાની દેખભાળ પોતે કરતા. તેમના પ્રથમ લગ્ન કુંડલા મુકામે થયેલા, ટૂંકા સમયમાં પ્રથમ પત્નીનુ અવસાન થતા ખીન્ન લગ્ન ત્રાપજ મુકામે થયાં, તે પણ એક પુત્રીને જન્મ આપી અવસાન પામ્યા. જે રતનબેન આજે ૭૩ વર્ષની ઉંમરે ટાણા મુકામે હયાત છે. ખીન્દ્ર લગ્ન દાઠા મુકામે માવજી વજ્રની પુત્રી હરદારબેન સાથે થયાં જે પણ તેમની પાછળ ખે પુત્રીએ તથા બે પુત્ર અનુક્રમે પાંચ અને અઢી વર્ષના મૂકી તેમના ૪૮ વર્ષની ઉ*મરે અવસાન પામ્યા. આ વખતે પિતાશ્રી દામજીભાઈ નથા માતુશ્રી દિવાળીબેનની હાજરી હતી. થી નાના બાળકાના કાર તેમની બાચામાં હતાં. તેઓ ધરબગ થવાનું ખ શાંતિપૂર્વક સહી લીધું.
દિવાળીમાએ ૩ વર્ષનું” લા ય ભોગવીને મેટા દૌરા હીરાભાઈના લગ્ન કરાવી તેમને ત્યા પુત્ર જન્મના સમાાર ઋણીને અાંખ મીચી. મા રીતે અમથ’ભાનું' ધર રાવાઈ તેમના બેન મણીબેન પણ નાની ઉમરમાં વિધવા થવાથી તે.ના ઘેર જ રહેતા. અને તેમણે મીદભાઈના સ્વત્ર વાસ સુધી તેમના ઘરની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી.
અમીચ`દભાઈના બંને પુત્ર હરીલાલ તથા દલીચંદભાઈ ગુજરાત અર્થે પરદેશમાં રહેતા હેાવાથી અને દેશમાં વેપાર ધંધા પાસ ન હોવાપી પાનાની પાલી જિંદગી ધમ ધ્યાનમાં ચા શાંતિ અને સાદાઈમાં .
ધી
૨૦૦૪ના જેટ મુદ્દી ૧૦ ના દેશ પર થની કુ સમાધિક છે. છેડો. તેમની પાપકારી વૃત્તિ અને રાત્રે પણ ધંધાદિ બીનું કામ કરી ખાપાની મનભાવનાથી તેમના સ્વર્ગવાસ. આખા ગામને તેમની શ્રેણી માટે પડી મણીબેન પણ જાણે તેમની ફરજ પૂરી થઈ ગઈ થમ ક્રમ તેમના પછી પાંચ જ મહિનામાં સ્વર્ગ વાસી થયા.
તેમના પુત્રો શ્રી હીરાભાઈ તવા દલીચ ભાઈ નામન શોધી દાવમાં શા ધના નામથી બિલ્ડીગ કન્સ્ટ્ર કશનનું કામકાજ કરે છે.
છે. ગામમાં શ્રી અનીયદ કામ તથા તેને અવાર્ષન અમીચંદના નામથી એક ઉપાશ્રય બનાવી વરલ મહાજનને ભેટ આપેલ છે.
કાળા જૈન બિવાથી ડના વિકાસ અ ા. પઅણુ કરેલ છે.
હાલમાં છે. કુટુંબ સહાયક કેહનું નિર્માણ થયેલ છે. તેમાં પણ અમીદ દામજીના નામે સારી એવી રકમ તેમના સભ્યોએ આપી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org