________________
સર્વસંગ્રહગ્રંથ-૨
ર૪૯
માસ આયંબિલ કર્યા. એ લાખ સૂરિમંત્ર જાપ કર્યો. લયની પ્રતિષ્ઠાએ તેમની પ્રેરણાથી સંપન્ન થયાં. આથી ચકેશ્વરીદેવીએ વરદાન આપ્યું, અને ત્યારથી ગરચ્છનો ઉદય થયો. તેના પરિણામે ધર્મતિલકસૂરિ, સંમતિલકસૂરિ, ૬
(૧૩) જયકેશરીસૂરિ : સુનિશેખરસૂરિ, મુનિચંદ્રસૂરિ, અભયતિલકસૂરિ, જયશેખર- તેમના મંત્રપ્રભાવથી અમદાવાદના બાદશાહ મહિમુદ સૂરિ, મેરૂતુંગસૂરિ ઇત્યાદિ પ્રભાવક આચાર્યાદિ ૫૦૦ શાહને હઠીલો તાવ દૂર થયો, તેથી આ બાદશાહે શિષ્યોથી ગચ્છ શે ભવા લાગ્યો.
અમદાવાદમાં અચલગચ્છનો ઉપાશ્રય બંધાવી આપ્યો. તે તેમના શિષ્ય કવિ-ચક્રવતી શ્રી જયશેખરસુરિ પ્રકાંડ
હજીયે ઝવેરીવાડમાં પાર્શ્વનાથ દેરાસર નજીક વિદ્યમાન છે. વિદ્વાન હતા. ગૂર્જર ભાષાની સમૃદ્ધિમાં તેમનો અપૂર્વ ફાળે
પાવાગઢ (ચાંપાનેર )ના રાજા ગંગરાજ, રાજપુત્ર જયસિંહ છે, જેની પાશ્ચાત્ય વિદ્વાનોએ સહર્ષ નોંધ લીધી છે. જય
તથા મંત્રીએ સૂરિજીના પરિચયથી પ્રભાવિત થયા હતા. શેખરસુરિની “જૈન કુમાર સંભવ મહાકાવ્ય,” “ઉપદેશ
પાવાગઢનાં અધિષ્ઠાયિકા મહાકાળી દેવી અચલગચ્છનાં ચિંતામણિ (પ્રાકૃત)” આદિ ૫૦ કૃતિઓ પ્રાપ્ત થાય છે.
અધિષ્ઠાયિકા છે, તે પણ સૂચક માની શકાય. આ ગરછના મહેન્દ્રપ્રભુસૂરિજીના નિદેશથી અને શાખાચાર્ય અભયસૂરિની
આચાર્યોમાં સૌથી વધારે જિનબિંબોના પ્રતિષ્ઠાયક તરીકે પ્રેરણાથી શ્રી ગોડી પાર્શ્વનાથ તીર્થનું નિર્માણ અને પ્રતિષ્ઠા ૧૪રાજ
જયકેશરી સુરિ મોખરે હતા. થયાં. તેમણે ભક્તામર સ્તોત્રની ઝાંખી કરાવે તેવું ‘જીરાવલિ (૧૪) સિદ્ધાંતસાગરસૂરિ : તેત્ર” રચ્યું.
માંડવગઢ તીર્થની ઉન્નતિમાં આ સુરિજીને ફાળો (૧૧) મેરુતુંગસૂરિ :
ઉલ્લેખનીય છે. તીર્થના પ્રાચીન મૂળનાયક શાંતિનાથ પ્રભુ તેઓ મંત્ર પ્રભાવક અને ગ્રંથકાર હતા. જીરાવલિ તીર્થ
, રીડ સમેત પ્રતિમાજીઓ પર તેમના પ્રતિષ્ઠાના લેખો છે. અને ગોડીજી તીર્થના ઇતિહાસમાં તેમનું નામ અમર રહેશે. (૧૫) ભાવસાગરસૂરિ : મેરૂતુંગસુરિજીએ લોલાડાના રાઉતના મેઘરાજ, સારના
તેઓ પ્રકૃતિના વિદ્વાન હતા. તેમણે “વીરવંશાનુક્રમ,” રાઉત પાતા, રાઉત મદનપાલ, ઇડરપતિ સુરદાસ, જંબુનરેશ ૪
અચલગચ્છ ગુર્નાવલિ (પ્રાકૃત)” ઈત્યાદિ ગ્રંથો રચ્યા. આ ગજમલ ગદુઆ, જીવનરાય, યવનપતિ ઈત્યાદિ રાજાઓને પ્રતિબંધ આપેલ.
સમયમાં પાર્ધચંદ્ર ગરછ, લોકાગચ્છ ઇત્યાદિ સંપ્રદાય
સ્થપાયા. એક વખત શત્રુંજય તીર્થના મૂળ જિનાલયનો ચંદરવો બળતાં તીર્થ-રક્ષા માટે સૂરિજી ખંભાતમાં વ્યાખ્યાનના પાટ
(૧૬) ગુણનિધાસૂરિ : પર મુહપતિ ચાળવા લાગ્યા. શ્રાવકે એ પૂછયું: “આ શું એમના સમયમાં હર્ષનિધારિએ “રત્નસંચય ગ્રંથ” કરો છો ?” ત્યારે સૂરિજીએ તીર્થમાં અંદર બળી રહ્યો છે, ઉદધર્યો. એ વાત કરી. શ્રાવકોએ માણસે દોડાવી શત્રુંજય પર (૧૭) ધર્મમૂર્તિ સૂરિ : તપાસ કરાવી, તે બળતો ચંદર ઓલવાઈ ગયો હતો.
આ સુરિજીની બ્રહ્મચર્ય અંગેની પરીક્ષાથી અર્ખદાદેવી. વડનગરના બ્રાહ્મણ નગરશેઠના પુત્રને સર્પદંશ થતાં ઝેર
પ્રસન્ન થયાં હતાં. તેમણે સં. ૧૬૦૨માં ૯૨ સાધુ સાધ્વીઓ ઉતારવા સુરિજીએ તરત જ “ નામ દેવદેવાય” નામના
અને ઉગ્ર તપ સાથે ક્રિોદ્ધાર કર્યો. તેઓ ત્યાગમૂર્તિ હતા. પ્રભાવક ‘જીરાવહિલ સ્તોત્રની રચના કરી. તેઓ મહાન
તેમની પ્રેરણાથી લોઢાગેત્રીય ઋષભદાસ તથા પુત્ર કુંવરપાલમંત્રપ્રભાવક હતા.
સેનપાલ મંત્રી બાંધવોએ આગ્રામાં જિનાલયોનું નિર્માણ, તેમના શિષ્ય માણિક્યસુંદરસુરિ પણ પ્રકાંડ વિદ્વાન થઈ બે હજાર યાત્રિકો સાથે શિખરજી તીર્થનો સંઘ ઇત્યાદિ ગયા. તેમના બીજા શિષ્ય માણિકથશેખસુરિએ આગમગ્રંથે અનેક ધર્મકાર્યો કર્યા. તેઓ સમ્રાટ અકબરની સભામાં પર દીપિકાઓ રચી હતી. મેરૂતુંગસૂરિ રચિત “જૈન મેઘદૂત માનવંતુ સ્થાન ધરાવતા હતા. સુરિજીની પ્રેરણાથી જામમહાકાવ્ય,” “મેરૂતુંગ વ્યાકરણ” “સપ્તષતી ભાખ્ય” ટીકા, નગરમાં તેજશી નાગડાએ શાંતિનાથ પ્રભુ અને રાયશી શાહે ષડદર્શન નિર્ણય, ‘ધાતુપરાયણ,” “રસાધ્યાય વૃત્તિ, સંભવનાથ પ્રભુનાં વિશાળ જિનાલયે બંધાવ્યા. શિખરજીસુરિમંત્ર ક૯૫” ઇત્યાદિ અનેક ગ્રંથ પ્રાપ્ત થાય છે. રાજગૃહી આદિ તીર્થોના જીર્ણોદ્ધાર થયા. આ સુરિજીએ પટ્ટાવલિમાં તેમને પૂરવ ઋષિ” કહ્યા છે.
અનેક આગમાદિ ગ્રંથો લખાવ્યા. (૧૨) જયકીર્તિસૂરિ
(૧૮) કલ્યાણસાગરસુરિ : તેમની પ્રેરણાથી વિષાપહાર ગોત્રના વંશજો જૈન ધર્મ આ આચાર્યશ્રી મહાપ્રભાવક થયા. સં. ૧૬૩૩ ૧. સુ. પામ્યા. જીરાવલિ તીર્થનો જીર્ણોદ્ધાર અને અનેક જિના- ૬ ના જમ્યા. સં. ૧૬૪૨માં દીક્ષા લીધી. ૧૬ વરસની
જૈ ૩૨
છે યાત્રિ એ સમરથી જ
મક આ રચી હતી. મેરૂતુંગારજીએ આગમશે અનેક ધર્મના સાથે શિખરજી તારા નિર્માણ
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org