________________
ધર્મની દષ્ટિએ માનવનું ચંદ્ર ઉપર ઉતરાણ
ડે. પ્રહૂલાદ ગ, પટેલ M. A. Ph. D.
પ્રારતાવિકઃ- ભારતીય સંસ્કૃતિ ચિરંતન-સંસ્કૃતિ છે; હોય કે કોપરનિકસ હોય; ગેલેલિયો હોય કે ગાંધી હોય! ઇજિપ્ત, રોમ, ગ્રીસ, બેબિનિયાની સંસ્કૃતિઓ કયારની ઝેરનો પ્યાલો, કોસ, બંદુકની ગળી કે ઉપેક્ષાનાં આવરણે ચે કાળના ગર્તમાં વિલીન થઈ ગઈ. રોમ-એથેન્સના સુવર્ણ- આવા જીવનવીરોને અનુભૂત સત્યમાંથી રજમાત્ર પણ ચલિત યુગ પહેલાં તે ભારતમાં શ્રમણ-બ્રાહ્મણ સંસ્કૃતિ શતદલ- કરી શક્યાં નથી. કમલ શી ફાલી ફૂલી હતી. તેના મહામનીષી આર્ષદૃષ્ટાઓએ ચિંતનસાગરમાં ડૂબકી મારીને સમગ્ર માનવજાતને સનાતન
પૂ. અભયસાગરજી મહારાજ આવા અલગારીઓની
પંગતમાં બેઠેલ સત્યશોધક છે. પૂજ્યશ્રીએ ભૂગોળ-ખગોળનાં સત્યનાં મેતીની ભેટ ધરી હતી.
સંશોધન માટે પાલિતાણામાં “જિંબુદ્વીપ નિર્માણ યોજના” ભારતીય સંસ્કૃતિ તપોવનની સંસ્કૃતિ છે. તેને જન્મ- નામે એક સંસ્થા ઊભી કરી છે. આ સંસ્થા સત્યશોધક ઉછેર, સન્માર્જન અને સંવર્ધન વગેરે વીતરાગી દિવ્યાત્માઓના ભૂગોળ-ખગોળો માટે પરમતીર્થરૂપ બની રહેશે. સાન્નિધ્યમાં થતાં તેને ગળથુથીમાં જ સત્ય અને દિવ્યતાનાં
પ્રસ્તુત લેખમાં ચંદ્રયાત્રા સંબંધી રજૂઆત પૂ. અભયચાટણ અપાયાં છે. પરિણામે હજારો વર્ષોથી તેની સનાતનમાંથી કાંકરી ખરી નથી અને કાળની પ્રચંડ થપાટો વચ્ચે
સાગરજી મહારાજશ્રીના તાત્વિક ચિંતનનું સુસંકલન માત્ર છે. પણ ટકી રહી છે. આજે સવંત્રવિજ્ઞાનની અદ્દભુત સિદ્ધિઓને વર્તમાન ભૂગોળની દૃષ્ટિથી વિચારતાં માનવીની દષ્ટિ ઝળઝળાટ દેખાય છે, છતાં તેના સિદ્ધાંતોની અક્ષુણતા કે મર્યાદામાં આવતી પૃથ્વીને જ પૃથ્વી માની બેસવું એ ભૂલસનાતનતા કેટલી ?
ભરેલું છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલા તીર્થકર ભગવંતોએ
તેમજ અન્ય દિવ્યાત્માઓએ સમગ્ર જગતને હસ્તામલકવત્ પ. પૂ. ઉ. શ્રી ધર્મસાગરજીના શિષ્યરત્ન પ. પૂ. પં.
નિહાળીને જૈન આગમગ્રંથો તેમજ અન્ય પુરાણગ્રંથોમાં શ્રી અભયસાગરજી મહારાજશ્રીએ અવકાશ-યુગમાં પ્રવેશતા
તેનું સવિસ્તર વર્ણન કરેલું છે. ચૌદ રાજલકના સવિગત વિજ્ઞાનની સત્યતા તપાસવા પણ પ્રાચીન-ધર્મ ગ્રંથોનું ઊંડું અવલોકન કર્યું. વર્તમાન-ભૂગોળનું પરિશીલન કર્યું, *
વર્ણન સાથે જંબુદ્વીપનું પણ વિગતે નિરૂપણ છે. વિશ્વના મૂર્ધન્ય-વૈજ્ઞાનિકો, ખગોળવેત્તાઓ સાથે પત્ર- બ્રાહ્મણ ગ્રંથમાં ‘ભાગવત પુરાણમાં પાંચમા સ્કંધના વ્યવહારો કર્યા; જીવનની પા સદીથી ય ઝાઝરો સમય જપ- સેળમા અધ્યાયમાં ભૂમંડળનું સવિસ્તર વર્ણન છે. આ રીતે તપ અને અધ્યાત્મની સમાન્તર સત્ય માટે તપશ્ચર્યા આદરી. લેક સંસ્થિતિનું આગમક કે પૌરાણિક સ્વરૂપ આધુનિક આથી “તીર્થંકર - હિન્દી સામયિકના સંપાદક ડો. નિમિચંદ્ર યુગમાં માનવબુદ્ધિને સુગમ નથી; એનો અર્થ એવો નથી કે જૈને તેમની સત્યનિષ્ઠા અને તપઃપૂતતાને મુગ્ધતાથી બિરદાવી જે પ્રત્યક્ષ નથી તેનું અસ્તિત્વ જ નથી! ખરેખર ! તે છે અને જેન ભૂગોળ અંક માટેની બે દિવસની સાથે આગમક-પૌરાણિક દિવ્યાત્માઓએ કોઈપણ પ્રકારનાં મુલાકાતમાં તેઓશ્રીને કીર્તિકાંક્ષારહિત “કબીર’ કહ્યા છે. વૈજ્ઞાનિક સાધને વગર માત્ર આંતર-પ્રતિભાથી જોયેલાં ખગોળ
પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રી પાસે કોઈ શાળા“ગાળ–જ્યાતિષનાં રહસ્થા આધુનિક વિજ્ઞાનિકોને નવીન મહાશાળાનું અધ્યયન કે ડીગ્રી નથી, છતાં ય પ્રાચીન જૈન
સંશાધનરૂપે હાથ લાગી રહ્યાં છે ત્યારે ખુદ વિજ્ઞાનિક અને ભૂગોળ અને વર્તમાન ભૂગોળનું તેમનું અધ્યયન આશ્ચર્ય.
ખગોળ વેત્તાઓ પણ આપણા પૂર્વજોની બુદ્ધિ-પ્રતિભા સામે કારક છે; તેથી જ તો વિશ્વની કેટલીક ભૂગોળ-ખગોળની
નતમસ્તક બની જાય છે. સંસ્થાઓ તેમના તરફ આદરથી જુએ છે અને વિષયના જૈન આગમ ગ્રંથોમાં તેમજ અન્ય ગ્રંથમાં વિજ્ઞાન અને મર્મજ્ઞો તેમની મુલાકાતે આવે છે.
ખગોળને લગતું વિપુલ સાહિત્ય આજે પણ અસ્તિત્વ ધરાવે સતની એ કમનસીબી છે કે તે વાગડ વિશે છે; જો કે કેટલાક મૂલ્યવાન ગ્રંથ અને તેમના ઉપરની તથા સત્યાન્વેષીઓની તેમની હયાતીમાં ઉપેક્ષા જ કરી છે,
ટીકાઓ કાળના પેટાળમાં વિલીન થઈ ગઈ છે. પછી આવનાર પેઢીઓએ તેમની નિષ્ઠા સામે નતમસ્તક બની વિજ્ઞાનને લગતા ગ્રંથોમાં ‘સૂર્ય પ્રજ્ઞપ્તિ” અને “ચંદ્ર તેમનાં માર્ગદર્શન શિરોમાન્ય ગયાં છે, પછી તે સેક્રેટીસ પ્રજ્ઞપ્તિ” નેધપાત્ર છે. ડં. વિન્ટરનિટમાં તો આવા ને
Jain Education Intemational
Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jam