________________
શ્રી પાર્થચંદ્ર ગચ્છના પૂ. મુનિ પુંગનો પરિચય
– મુનિ શ્રી ભુવનચંદ્ર મહારાજ
મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણીવર સમર્થક હતા. અધ્યાત્મયોગી શ્રી ચિદાનંદજી (કપૂર
વિજયજી) તેમના મિત્ર હતા. સં. ૧૯૧૩માં શ્રી હર્ષચંદ્રવિકમની વીસમી શતાબ્દીમાં જૈન ધર્મે વિશાળ પાયા સૂરિનો કાલધર્મ થયો, ત્યાં સુધીમાં શ્રી કુશલચંદ્રજી મ. પર કાયાપલટ કરી, સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી એક સમર્થ મુનિ બની ગયા. હવે તેઓ કાઠિયાવાડ-ઝાલાજન સંઘ બહાર આવ્યા. એ સમયને ‘સંધિકાળ' કહી વાડમાં વિચરવા લાગ્યા. આડંબરી, આચારભ્રષ્ટ, પરહ શકાય. જૈનસંઘના દરેક ગોમાં આ સમયે સંવેગમાંગને ધારી યતિઓથી ધરાઈ ગયેલી જનતા શ્રી કાલચંદ્રજીના પ્રબળ વેગ આપનાર મુનિવરો પાક્યા, જેમણે જુદી જુદી શુદ્ધ સંયમ પ્રત્યે આકર્ષાઈ. વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી કરી દીધી. કચ્છ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું કાર્ય જાણે કે પૂ.
સમાજમાં પ્રવતિ રહેલા કુરિવાજ, ધર્મ વિરુદ્ધ આચારો શ્રી કુશલચંદ્રજી મ. સા. ને સેપયુિં હતું. કરછમાં ધર્મ તરફ પૂ. કુશલચંદ્રજી મહારાજે શ્રાવકોનું ધ્યાન દોર્યું. વિષયક નવજાગરણનું શ્રેય આ મહાત્માને જ ફાળે જાય છે.
તેમની ઉપદેશ શૈલી સરળ, મધુર અને કરુણા પ્રેરિત હતી.
સમાજમાં પ્રવર્તતા અજ્ઞાનના આવરણને હઠાવવાના એમના શ્રી પાશ્વચંદ્ર ગચ્છના ઈતિહાસમાં તેઓશ્રીએ વિશિષ્ટ પુરુષાર્થને માટે કરછ-કાઠિયાવાડના પ્રદેશે એમના ઋણી છે. સ્થાન મેળવ્યું - કારણ કે લુપ્ત થઈ ગયેલી સુવિહિત મુનિ
જામનગરમાં ૧૭ ચાતુર્માસ કર્યા, એ હકીકત એમની પરંપરા તેઓએ પુનઃ સજીવન કરી, કચ્છ-કાઠિયાવાડના
લોકપ્રિયતાની પ્રતીતિ કરાવે છે. કચ્છના વિવિધ ગામોપ્રદેશમાં ગરછના ભેદ વગર તેઓશ્રીની ચારિત્ર્યની સવાસ, અને પવિત્રતાના પ્રભાવ એટલે વિતર્યો હતો કે એ આ
શહેરોમાં તેમણે ઘણું ચોમાસા કર્યા. પ્રદેશના યતિ વર્ગ પણ એમને પ્રશંસક બની રહેલ. કોઈ તેમનું જીવન ઋજુતા-સરળતાના આદર્શ નમૂનારૂપ પદવી ન હોવા છતાં, જેન જનતાએ સ્વયં “મંડલાચાર્ય,' હતું. તપાગચ્છના તે સમયના ધૂરંધર સંવેગી પક્ષને ગણીવર” જેવી માનવાચક પદવીઓથી એમને નવાજ્યા. મુનિરાજશ્રી મૂળચંદજી મ., શ્રી રવિસાગરજી મ. શ્રી
- રાજેન્દ્રસૂરિ વિગેરે સાથે પૂ. કુશલચંદ્રજી મ. ને પૂર્ણ મિત્રી- જન્મભૂમિ-કોડાય (કચ્છ), પિતા શ્રી જેતસીભાઈ માતા
ભાવ હતો. શ્રી ભમઈબાઈ, જન્મ વિ. સં. ૧૮૮૩.
વિ. સં. ૧૯૬લ્માં કેડાયમાં જ તેમને સ્વર્ગવાસ થયો. કોડાયના જ એમના સમવયસ્ક શ્રી હેમરાજભાઈ નામે
૬૩ વર્ષ જેટલા દીર્ઘ દીક્ષા પર્યાયમાં જૈન શાસનની ઉન્નતિના યુવાન મિત્ર, જેઓ અભ્યાસ અને વિચારક હતા, તેમની
એક માત્ર દયેયની સફળ પૂર્ણતા મેળવી. તેમને શિષ્ય સબત અને પ્રેરણાથી શ્રી કરશીભાઈ (સંસારી નામ)
સમુદાય વિશાળ હતો. ભારતભૂષણ પૂ. આ. શ્રી ભ્રાતૃચંદ્રઅને બીજા ૩ જણ ચારિત્ર્યના અભિલાષી બન્યા. યતિ–
સૂરિ તેમના હસ્તે જ “ક્રિયેદ્ધાર’ કરી સંવેગી બન્યા હતા. ગોરજીની દીક્ષા નહોતી લેવી, સંવેગી દીક્ષા જ એમને મંજૂર હતી. વળી હેમરાજભાઈએ એવું પણ નક્કી કર્યું કે
ભારતભૂષણ આચાર્ય દેવ જે ગચ્છમાં મૂળ પાંચમની સંવત્સરી થતી હોય તેમાં જ
શ્રી ભ્રાતૃચંદ્રસૂરિશ્વરજી દીક્ષા લેવી !
પાર્ધચંદ્ર ગચ્છના અર્વાચીન ઈતિહાસમાં, છેલ્લા પાંચ મિત્રોની આ મંડળી ભાગીને પાલીતાણા પહોંચી, ,
‘કિદ્વાર’ના સમયના ધૂરંધર પ્રભાવક આચાર્ય તરીકે જ્યાં પાર્ધચંદ્રગચ્છના શ્રી પૂજ્ય શ્રી હર્ષચંદ્રસૂરિજીની પાસે
શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ દ્વારા પાર્ધચંદ્રગછની પટ્ટ દીક્ષા લીધી– અલબત્ત, પાંચ મહાવ્રત યુક્ત સંવેગી દીક્ષા જ
પરંપરા ફરી “મુનિ” – સંવેગી પક્ષમાં આવી. પૂ. આચાર્યગ્રહણ કરી. કોરશીભાઈનું નામ શ્રી કુશલચંદ્રજી પાડવામાં
દેવનું વ્યક્તિત્વ જાજરમાન હતું. પ્રાચીન પ્રણાલીનું પાંડિત્ય, આવ્યું. પાછળથી તેમના વડીલો પુત્રોને પાછા લઈ જવા
જિનાજ્ઞાનિષ્ઠા, પ્રતાપ, ઉત્કૃષ્ટ સંયમ, નૈષ્ઠિક બ્રહ્મચર્ય—આવા આવ્યા, ત્યારે બે સિવાયના બીજા ત્રણને પાછું જવું પડયું.
વિરલ ગુણને સુંદર સમાગમ એમના જીવનમાં જોવા શ્રી હર્ષચંદ્રસૂરિ સમર્થ વિદ્વાન અને શુદ્ધ આચારના મળ્યો હતો.
મળચંદજી મ. થી
સીભાઈ માતા રાજેન્દ્રસૂરિ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org