________________
જૈનરત્નચિંતામણિ
૨૪૪
હેમસમુદ્રસુરિ-હેમરત્નસુરે- સેમરત્નસુરિ– રજરત્ન- ૬૮. શ્રી ભાનુચંદ્રસુરિ. આચાર્ય પદ-વિ. સં. ૧૮૨૩. સુરિ – ચંદ્રકીર્તિસૂરિ – હર્ષકીર્તિસુર. હર્ષકીર્તિસૂરિએ ૬૯, શ્રી વિવેકચંદ્રસુરિ. આચાર્યપદ-વિ. સં. ૧૮૩૭. સારસ્વત વ્યાકરણની ટીકા, યોગચિંતામણિ, સપ્તસ્મરણ
૭૦. શ્રી લબ્ધિચંદ્રસુરિ. આચાર્ય પદ-વિ. સં. ૧૮૫૪. ટીકા આદિ ગ્રંથ રચ્યા છે.
૭૧. શ્રી હર્ષદચંદ્રસુરિ. આચાર્યપદ-વિ. સં. ૧૮૮૩. ૫૬. શ્રી પુણ્યરત્ન પંન્યાસ.
તેઓશ્રી ઉત્તમ વિદ્વાન અને કવિ હતા. પ્રસિદ્ધ ૫૭. શ્રી સાધુરત્ન પંન્યાસ.
અધ્યાત્માગી શ્રી ચિદાનંદજીના પરમ મિત્ર આ ૫૮. શ્રી પાર્શ્વ ચંદ્રસુરિ. જન્મ-વિ. સં. ૧૫૩૭. હમીરપુર.
આચાર્યશ્રી બંગાળના પ્રસિદ્ધ જગતશેઠના પરિવારના દીક્ષા-વિ. સં. ૧૫૪૬. કિઢાર-વિ. સં. ૧૫૬૫. ગુરુ હતા. આચાર્ય પદ-એજ વર્ષે. યુગપ્રધાન પદ-વિ. સં. ૧૫૯૯. ૭૨. શ્રી હેમચંદ્રસુરિ ( બીજા ), આચાર્યપદ-વિ. સં. સ્વર્ગવાસ-વિ. સં. ૧૬૧૨, જોધપુર.
૧૯૧૫. સ. ૧૯૪૦માં વીરમગામમાં એક અંગ્રેજ સાધુ સંસ્થામાં પ્રવર્તી રહેલ શિથિલાચારના અધિકારીને તળાવ પર પક્ષીઓને શિકાર કરતાં ઉમૂલન માટે ઉગ્ર આંદોલન કરનાર આ આચાર્યશ્રી અટકાવવા પ્રયત્ન કરવાથી ઇ છેડાયેલા અધિકારીએ અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા. ૨૨ ગોત્રને જૈન
ખોટા આરોપ મૂકી કેર્ટમાં ઘસડ્યા, કેદમાં રહ્યા, ધર્મના અનુયાયી કર્યા હતા. સંસ્કૃત, પ્રાકૃત,
અને અંતે અંગ્રેજી ન્યાયાધીશે એમને નિર્દોષ ઠરાવ્યા. ગુજરાતીમાં રચેલા શતાધિક ગ્રંથે એમની વિદ્વત્તાને એ પ્રસંગે સમગ્ર હિંદમાં ચકચાર થઈ હતી, અને વ્યક્ત કરે છે. એમના સમય પછી “નાગોરી તપ પ્રસિદ્ધ અખબારોએ અંગ્રેજોની જોહુકમીની કડક ટીકા ગચ્છ” ને “પાર્ધ ચંદ્ર ગરછ” એવા નામે જનતાએ કરી હતી. સંબોધવા માંડયો.
શ્રી હેમચંદ્રસુરિના બીજા શિષ્ય શ્રી કુશલચંદ્રજીએ શ્રી પાર્ધચંદ્રસૂરિના એક શિષ્ય શ્રી વિનયદેવ- પાર્ધચંદ્ર ગચ્છમાં સંવેગી સાધુ જીવનને પુનર્જીવિત સરિ_બ્રહ્મર્ષિ- એ “સૌધર્મ ગચ્છ” સ્થાપ્યો, જે કર્યું-
કિદ્ધાર કર્યો.. થોડી પેઢીઓ સુધી ચાલી બંધ પડ્યો.
૭૩. શ્રી ભ્રાતૃચંદ્રસુરિ. વિ. સં. ૧૯૩૭માં શ્રી કુશલચંદ્રજી ૫. શ્રી સમરચંદ્રસૂરિ. આચાર્યપદ-વિ. સં. ૧૬૦૪. ગણિની નિશ્રામાં ક્રિયેાર કર્યો. આચાર્યપદ-વિ ૬૦. શ્રી રાજચંદ્રસુરિ. આચાર્ય પદ-વિ. સં. ૧૬૨૬.
સં ૧૯૬૭. ૬૧. શ્રી વિમલચંદ્રસુરિ. આચાર્યપદ-વિ. સં. ૧૮૬૯૭૪. શ્રી સાગરચંદ્રસુરિ. આચાર્યપદ-વિ. સં. ૧૫૮.
એમના શિષ્ય શ્રી પૂજાઋષિ અદ્દભુત તપસ્વી હતા. શ્રી પાર્જચંદ્ર (પાયચંદ) ગચ્છ તેમણે પોતાના જીવનમાં કુલ ૧૧૩૨૧ ઉપવાસ કર્યા હતા એવો ઉલ્લેખ છે. તેમના પ્રશંસારૂપે ખરતર
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના ૪ મુખ્ય ગરોમાં ગરછીય શ્રી સમયસુંદર ગણીએ “પૂજાઋષિ રાસ”
શ્રી પાર્શ્વ ચંદ્ર ગચ્છ અથવા પાયચંદ ગચ્છના નામે પ્રસિદ્ધ
આ ગરછનું પ્રાચીન નામ “શ્રી નાગપુરીય બહત્તપા ગચ્છ” રયેા છે.
છે. મહાન શાસ્ત્રકાર, પ્રકાંડ વિદ્વાન, ઇતિહાસ પ્રસિદ્ધ ૬૨. શ્રી જયચંદ્રસુરિ. આચાર્યપદ-વિ. સં. ૧૯૭૪. આચાર્ય શ્રી વાદિદેવસૂરિ આ ગરછના આદ્યપુરુષ છે. ૬૩. શ્રી પદ્મચંદ્રસુરિ. આચાર્ય પદ-વિ. સં. ૧૬૯. તેમના શિષ્ય પરમ તપસ્વી શ્રી પદ્મપ્રભસુરિને નાગરના
મહારાજા આહવે “તપ” બિરૂદ આપ્યું, ત્યારથી ૬૪. શ્રી મુનિચંદ્રસુરિ. (બીજા) આચાર્યપદ-વિ.
તેઓ “નાગોરી તપા” નામે ઓળખાયા. યુગ પ્રધાન સં. ૧૭૨૨.
દાદાસાહેબ શ્રી પાર્ધચંદ્રસુરિશ્વર પછી એ પરંપરા ૬૫. શ્રી નેમિચંદ્રસુરિ (બીજા). આચાર્યપદ-વિ. પાશ્વ ચંદ્ર ગ૭” નામે પ્રચલિત રહી. સં. ૧૭૫૦.
વિદ્યમાન મુનિ સંખ્યા ૬૬. શ્રી કનકચંદ્રસુરિ. આચાર્યપદ-વિ. સં. ૧૭૯૬.
સાધુઓ-૧૦ ૬૭. શ્રી શિવચંદ્રસુરિ. આચાર્યપદ-વિ. સં. ૧૮૧૦.
સાધ્વીઓ-૬૭
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org