________________
૨૪૨
જનરત્નચિંતામણિ
પટ્ટાવલીઓ
વનવાસી ગ૭ તરીકે પ્રખ્યાત થયો. જે તે ગ૭માં ક્રમશ : નાયકપદે આરૂઢ થનારા અહીં સ્મ
અહીં સ્મરણમાં રહે કે આ સમયે અન્ય કેટલાયે કુલ, આચાર્યોની અથવા ગુરુ-શિષ્ય પરંપરાની યાદીને પટ્ટાવલી” ગણું કે શાખા પ્રસ્થાપિત થઈ ચૂકયા હતા. જેઓ કાલકહેવામાં આવે છે. ગછો અનેક છે તથા એક ગચ્છમાં પણ કર્મ ક્ષીણ થઈ ગયા. એકથી વધુ પરંપરાઓ હોઈ શકે છે; આથી પટ્ટાવલીઓ ૩૭મા પટ્ટધર શ્રી ઉદ્યોતનસૂરિ મહાવિદ્વાન, જ્યોતિષ સેકડોની સંખ્યામાં મળે છે. પાવલીનું પ્રાચીન નામ નિષ્ણાત અને અતિ સમર્થ હતા. વિ. સ. ૯૯૪માં આબુ “ સ્થવિરાવલી” છે. પટ્ટાવલીઓ શ્રમણ સંધના ઇતિહાસનું ઉપર વિશાળ વટવૃક્ષ નીચે પિતાના ૮ શિષ્યને એમણે મુખ્ય સાધન છે.
આચાર્ય પદ આપ્યું. એ આચાર્યોને શિષ્ય સમુદાય રન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં અત્યારે વિદ્યમાન વડગછ” અથવા “બહ૬ ગ૭” રૂપે પ્રસિદ્ધ થયા. ૪-૫ ગચ્છા પણ કેટલાક સંસ્કરણ પછી આજના નામ-રૂપ ઇતિહાસ પ્રસિદ્ધ, મહાન ગ્રંથકાર, મહાન તાકીક પામ્યા છે. એક આશ્ચર્યજનક પરંતુ ઐતિહાસિક તથ્ય અને વાદ વિજેતા શ્રી વાદિદેવસૂરિ પાર્ધ ચંદ્ર ગરછની અહીં નોંધવા જેવું છે કે આ બધા જ વર્તમાન છે પટ્ટાવલીમાં ૪૪મા સ્થાને આવે છે. પ્રમાણુનય-તત્ત્વાલક (એકાદ અપવાદ સિવાય) ક૯પસૂત્ર વાણુત કુલ, ગણ અને અને તેના સ્યાદ્વાદ રત્નાકર નામક મહાકાય ટીકાના શાખાઓમાંથી એક જ શાખા અને તે જ શાખાની એક રચયિતા તથા દિગંબર વિદ્વાન શ્રી કુમુદચંદ્રને શ્રી સિદ્ધકુળના જ સંતાન છે. “વરિ-વજી’ શાખા અને “ચાંદ્ર” રાજની સભામાં વાદમાં પરાજિત કરનાર આ આચાર્યશ્રી કુળમાં આજના ગચ્છ સમાય છે.
વિજગતમાં સુપ્રસિદ્ધ છે. તેમણે ૨૪ શિષ્યોને આચાર્ય પાર્થચંદ્ર ગચ્છની ઐતિહાસિક પાર્શ્વભૂ
પદ આપ્યું. તેઓશ્રીની શિષ્ય પરંપરા બૃહદ ગ૭, ભિન્ન
માલ વડગરછ, મડાહડગરછ, જિરાપલ્લી વડગ૭, નાગોરી મહાન કિદ્ધારક, શુદ્ધિના પ્રખર પુરસ્કર્તા યુગ પ્રધાન તપાગચ્છ વગેરે કેટલીયે શાખાઓમાં ફેલાઈ. શ્રી પાર્ધચંદ્ર સૂરીશ્વરજીની પાટપરંપરા આજે પાર્ધ ચંદ્ર
નાગોરના મહારાજા આહણદેવ વાદિ દેવસૂરિ પ્રત્યે ગચ્છ” એવા નામે પ્રખ્યાત છે, અને વર્તમાન શ્રમણ
3 અતિ બહુમાન ધરાવતા હતા. વાદિ દેવસૂરિના પ્રથમ પટ્ટધર સંઘમાં સહુથી નાના ગરછનું સ્થાન શોભાવે છે. અન્ય
શ્રી પદ્મપ્રભસુરિની તપશ્ચર્યાથી પ્રભાવિત આહણદેવે તેમને સર્વ ગાની જેમ એણે પણ ઘણું રૂપાંતર અનુભવ્યા છે.
': “તપ” ( તપસ્વી) બિરૂદ આપ્યું. આમ, શ્રી પદ્મપ્રભસુરે
તે શ્રી પાર્શ્વ ચંદ્રસૂરિના સમય બાદ જનતાએ ‘પાધચંદ્ર કી
એ નાગોરી તપાગચ્છના આદ્યપુરુષ છે. એમની શિષ્ય કાર નામ આપ્યું, પણ એનું પ્રાચીન નામ ‘નાગીરી પરપરા ૮ મહત્તપા ? ગરઇના નામે પ્રસિદ્ધ થયા પછી, તપાગચ્છ” છે તથા એ નામાભિધાન લગભગ એક હજાર
જ્યારે વિ. સં. ૧૨૮પમાં આ. શ્રી જગચંદ્રસૂરિને પણ વર્ષ જૂનું છે.
તપ” બિરૂદ મળ્યું ત્યારે એ તપાગચ્છથી પૃથફ દર્શાવવા પાર્ધ ચંદ્ર ગરછની પટ્ટાવલીમાં શ્રમણ ભગવાન માટે “બહત્તપની સાથે ‘નાગરી-નાગપુરીય’ શબ્દ મહાવીરથી પાટ સંખ્યા ગણવામાં આવી છે અને તે મુજબ જોડવામાં આવ્યો હશે એવું અનુમાન થઈ શકે છે. વિ. સં. અત્યાર સુધીમાં ૭૪ પાટ એમાં થઈ છે. વર્તમાન ચાર ૧૧૭૭માં સ્થપાયેલ આ નાગપુરીય બહત તપાગચ્છ ગછોની પટ્ટાવલીઓમાં આવનારું છેલ્લું સમાન નામ વિકમની ૧૬મી સદી પછી પાર્ધચંદ્ર-ગર૭રૂપે પુનઃ (નજીવા ફેરફાર સાથે ) શ્રી વિમલચંદ્રસૂરિનું છે અને પ્રસ્થાપિત થયે, ત્યાર પછી પણ તેની એક શાખા “નાગતે આ પટ્ટાવલીમાં ૩૬માં ક્રમાંકે આવે છે.
પુરીય તપાગચ્છ” એ નામે થોડા સમય સુધી ચાલતી પાર્ધચંદ્ર ગચ્છની પટ્ટાવલી અનુસાર ૧૨મા પટ્ટધર
રહી હતી. શ્રી સુસ્થિતસૂરિ સુધી શ્રમણે “નિગ્રન્થ” નામથી
સંક્ષિપ્ત પટ્ટાવલી ઓળખાતા હતા. સુથિત સૂરિએ ૧ કોડ વાર નમસ્કાર
૪૪ પાટ સુધી ફક્ત નામાવલી અને ત્યાર પછી મંત્રનો જાપ કર્યો તેથી તેમને “ કાટિક’ વિશેષણ મળ્યું અને તેમની સંતતિના શ્રમણે “કોટિક” ગરછના ગણાયા.
સંક્ષિપ્ત નોંધ સાથે નાગપુરીય બહત્તપાગચ્છની પટ્ટાવલી
અહીં આપીએ છીએ. શ્રી સાગરચંદ્રસૂરિ દ્વારા સંકલિત આગળ ૧૫મા પટ્ટધર શ્રી વજ સ્વામીથી વજન વઈરિ શાખા શરૂ થઈ. તેમના શિષ્ય શ્રી ચંદ્રસૂરિથી “ચાંદ્ર” કુળને
શ્રી નાગપુરીય બહત્તપા ગરછની પટ્ટાવલી’ના આધારે આ પ્રારંભ થયો. ૧૮માં પટ્ટધર શ્રી સમંતભદ્રસૂરિ એકાંત
પટ્ટાવલી સંક્ષિપ્ત કરીને રજૂ કરી છે: પ્રિય અને ઉત્કટ વૈરાગ્યલીન હોવાથી વનમાં વિશેષ રહેતા ૧. શાસનપતિ શ્રી મહાવીર સ્વામી અને તેથી વનવાસી કહેવાયા. ત્યાર પછી તેમનો પરિવાર ૨. શ્રી સુધર્માસ્વામી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org