________________
સર્વસંગ્રહગ્રંથ
૨૨૩
નકશાઓ, ચિત્રો, પુરતો, અનેક નિવેદનો વગેરેની વિપુલ માનવું? એક જર્મન વૈજ્ઞાનિક તે કહે છે કે-Journy of સામગ્રી એકત્ર કરી. આ ઉપરાંત વિશ્વના અનેક મર્મજ્ઞો સાથે Moon thousand miles with a single stop !! સુદીર્ઘ પત્રવ્યવહાર કરીને તદ્દન નક્કર સત્ય મેળવ્યા છે અને
તા. ૨૦-૯-૬૪માં બર્લિન મુકામે વિશ્વના ખ્યાતનામ વિશ્વસમક્ષ પડકાર ઊભો કર્યો છે કે-“વૈજ્ઞાનિકોની કહેવાતી
વૈજ્ઞાનિકોની બેઠકમાં મ્યુનિચના ડૉ. એચ. એન. પિનડીરીગચંદ્રયાત્રામાં કશું સત્ય નથી, એક ભ્રામક પ્રચાર માત્ર છે. તે
શેફેન તેમજ મારબગના ડો. ઈ. એચ. ગ્રાઉલે પરિષદમાં આપણે વર્તમાનકાળમાં આપણી દૃષ્ટિમર્યાદામાં આવતી અંતિમ આપતાં કહેલું કેપૃથ્વીને જ પૃથ્વી માનીએ છીએ, પરંતુ જનદર્શનમાં વર્ણિત
...માણસ પ્રકાશની ગતિએ અવકાશના ગ્રહોની ચૌદ રાજલોકની દષ્ટિએ તે વાસ્તવિક સત્ય નથી, માનવીના
મુસાફરી કરી શકે તે બિલકુલ અસંભવિત-અશક્ય છે... ચર્મચક્ષઓની કે વિજ્ઞાનિકોની બુદ્ધિની પણ કેટલીક મર્યાદાઓ આપણી સૂર્યમાળાની બહાર નજીકમાં રહેલો “ આલ્ફા હોય છે. વિજ્ઞાન તો તત્ત્વજ્ઞાનને જ એક ભાગ છે. સ્થૂળ સેન્ટાઉરી” નામને તારો છે. પ્રકાશની ગતિ સેકન્ડમાં સાધનો કે ઈન્દ્રિયો દ્વારા જે દેખાતું નથી તેનાથી પેલે પાર છે
૧૮૬૩૨૪ માઈલની છે. તે ગતિથી દશમા ભાગની ગતિએ કશું નથી તેમ માનવું એ ગંભીર ભૂલ છે.
પણ તારાની મુસાફરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો વીતરાગ સર્વજ્ઞ ભગવંતએ તે પિતાના પ્રતિભ જ્ઞાન પણ તેના ઉપર પહોંચતાં માણસને પૂરાં સો વર્ષ વડે સમગ્ર વિશ્વને ચૌદ રાજલોક-લોક-અલોકને હસ્તામલક, લાગી જાય.” વતુ નિહાળ્યું છે. આ દૃષ્ટિથી વિચાર કરતાં માનવી ચંદ્ર સૂર્યમાળાના પૃથ્વી સાથેના તેમજ પૃથ્વીના ચંદ્ર ઉપર ઊતર્યો જ નથી પરંતુ આગમ વણિત વિશાળ પૃથ્વીના સંબંધ અંગે પણ વિકસતું વિજ્ઞાન ભિન્ન-ભિન્ન મંતવ્યો જ એક પર્વતીય પ્રદેશમાં ઊતર્યો છે.
રજૂ કરે છે. બુખારેસ્ટ યુનિવર્સિટીના પ્રો. ડો. વિકટર
વિકટોવિસીએ સોલર સિસ્ટમ અંગે જણાવ્યું કે “સૂર્ય પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરમાં જ મતભેદ
માળાના બીજા પાંચ ગ્રહો કરતાં પૃથ્વી, મંગળ, શુક્ર અને | વિશ્વના વૈજ્ઞાનિકમાં પૃથ્વી-ચંદ્ર વચ્ચેના અંતર અંગે જ બુધને ઉદ્દભવ જુદી રીતે થયો છે...ચાર ગ્રહો સૂર્યમાંથી ભારે મતભેદો પ્રવર્તે છે. રશિયા અને અમેરિકાના વિજ્ઞાનિકે છૂટા પડેલા પદાર્થમાંથી બનેલા છે. જ્યારે અન્ય ગ્રહો પૃથ્વીથી ચંદ્રને ૭ લાખ, ૧૩ લાખ અને ૨૨ લાખ માઈલના આકાશગંગા અથવા નિહારિકાના વાદળાથી બનેલા છે... અંતરે માને છે. ફ્રાન્સ અને જર્મનીના વૈજ્ઞાનિકમાં પણ આ રીતે સૂર્યમાળાના ગ્રહો બે જૂથમાં વહેંચાયેલા છે.” ચંદ્રને ૫ લાખ, ૧૩ લાખ અને ૨૧ લાખ માઈલને અતર કેલિફોર્નિયા યુનિવર્સિટીના નેબેલ પારિતોષિક વિજેતા માનનારાઓ છે.
ડો. હેરલ્ડ હરે ૩૦ વર્ષના ચંદ્ર સંશોધનને સાર જણાવે આજકલ-હિન્દી માસિક જાન્યુઆરી ૧૯૫૯ના અંકમાં છે કે-“ચંદ્ર ઠંડે છે અને તે પૃથ્વીથી અલગ રીતે આ અંગેની નોંધ મનનીય છે ઃ- “અમેરિકાની આમીર સિગ્નલ જમેલો છે.... સૂર્ય જેમાંથી બનેલો છે તે પ્રકારની રજમાંથી કોરના વૈજ્ઞાનિકોએ ઇ. સ. ૧૯૪૬માં ચંદ્ર ઉપર મેકલેલ ચંદ્ર બનેલો છે.” [ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા તા. ૨૯-૧૨-૬૮] ચંદ્રના પ્રકાશના પવિર્તનના સમયનું ગણિત ૨ડાર અને વિજ્ઞાન પાસે ચંદ્રનું પૃથ્વીથી સાચું અંતર કે તેની બીજા ઈલેકટ્રોનિક મશીન દ્વારા કરેલું; તે અહીંથી મોકલેલ
ઉત્પત્તિ વિશે સાચું જ્ઞાન નથી, તે તેના ઉપર પહોંચવાની પ્રકાશ ચંદ્ર ઉપર થઈને પાછો પૃથ્વી ઉપર રા સેકંડમાં
તો વાત જ શી ? આવેલ અને મશીન ઉપર ૭૬૦૦૦ માઈલનો આંકડો આવ્યા.”
ચંદ્રના અંતર સંબંધી તો ઠીક પરંતુ આજના વૈજ્ઞા
નિકમાં પૃથ્વીની પરિધિ વિશે પણ ઠીક ઠીક મતભેદ પ્રવતે આ સંખ્યાને અડધી કરવામાં આવે તો ૩૮૩૦૦૦
છે સામાન્ય રીતે પૃથ્વીની પરિધિ ૨૫૦૦૦ માઈલની માઈલ થાય, તો ચંદ્ર અહીંથી આટલે દૂર તો ખરા જ.
• માનવામાં આવે છે, પરંતુ “એસ્ટ્રોલોજીકલ મેગેઝીન” પરંતુ વૈજ્ઞાનિકોનાં બધાં જ રેકેટો ૨૩૦૦૦૦ના અંતરના
–ઓગસ્ટ-૧૯૪૬ના અંકમાં જે. મેકડોનલ નામે અમેરિકન ગણિતથી જ ચંદ્ર ઉપર જાય છે ! તે આ બે બાબતોમાં
વિજ્ઞાનિકે અનેક મુદ્દાઓની ચર્ચા કરીને પૃથ્વીની પરિધિ સાચી કઈ માનવી?
૨૫૦૦૦ માઈલની હવા અંગે શંકા વ્યક્ત કરી છે. વળી રશિયાએ ચંદ્ર તરફ મોકલેલ રોકેટ કલાકની
ચંદ્ર યાત્રામાં પ્રસ્થાપિત વૈજ્ઞાનિક ૧૨૦૦૦ માઈલની ઝડપે ૩૪ કલાકે પહોંચ્યાનો દાવો કર્યો હતો, તો અમેરિકાએ ૬૦૦૦ માઈલની ઝડપથી ૬૭ કલાકે
સત્યના પરસ્પર વિરોધ પહોંચ્યાની વાત જાહેર કરી હતી. આ બંને દેશોના ચંદ્ર તરફ માનવીની નજર અને તેના અવકાશયુગમાં વિજ્ઞાનિકે ચંદ્રના અંતર વિશેના મતાંતર સંબંધી શું પ્રવેશ સંબંધી વિચારણા કરતાં આ દિશામાં રશિયા
Jain Education Intemational
n Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org