________________
જૈનધર્મ અને વ્યવહારમાં આરોગ્યદષ્ટિ
–શ્રી નટવરલાલ એસ. શાહ
જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય હોય છે. પૂર્વભવમાં આવે છે. કારણ કે પ્રારંભે તેની ક્ષમતા અને ગ્રાહાશક્તિ માન્યતા અને કર્મના બંધનની અગત્યતા સ્વીકારતા સહુ તેની વહારે ચડે છે. જેવી રીતે નવું યંત્ર શરૂઆતમાં કોઈ માને છે કે-- માનવીનું આયુષ્ય તેના જન્મસમયથી સારું કામ આપે છે. પછી ધીમે ધીમે તેની ખામીઓ લખાઈને આવે છે. ગ્રહોમાં માનનાર એ બાબતને પુષ્ટિ છતી થતી જાય છે. જે સુધારણા બાદ સરખી રીતે કામ આપે છે. જોતિષશાસ્ત્રના જ્ઞાતા અને ભૂત – ભવિષ્ય આપે છે. એ રીતની ચાલુ રહેલી કાર્યવાહીને પણ એક વર્તમાનની વાતો કહેનાર જન્મકુંડલીના આધારે ગ્રહોની કાળે અંત આવે છે. અને મશીન ખોટકાઈ જાય છે. ચાલ નિહાળી આયુષ્યકાળ દર્શાવે છે. હસ્તરેખા જાણનાર વપરાશને માટે નકામું થઈને ભંગાર તરીકે બાજુમાં પડી આયુષ્યની હસ્તરેખા નીરખીને માનવીનું આયુષ્ય ભાખે છે. રહે છે.
આ સંબંધમાં લોનાવલામાં ન્યુ છે લાઈફ આશ્રમના માનવશરીરનું પણ એવું જ છે. માનવશરીર એ પણ વિજ્ઞાનાનંદજીનું મંતવ્ય છે કે માનવીમાત્રનું મૃત્યુ એક છૂટા છૂટા નાના-મોટા અનેક અવયવોનું કુદરતે સજેલું કાળે જરૂરથી થાય છે. કિંતુ માનવીનું મૃત્યુ તેની સ્વેચ્છાએ
તે માનવીનચ તેની રછાએ અનોખું યંત્ર છે. વિશ્વમાં આજે અનેક પ્રકારનાં યંત્ર થાય છે. માનવીના મનમાં જાણે – અણજાણે – સભાનપણે
- સભાન જોવા મળે છે અને અવનવા પ્રકારનાં યંત્ર શોધાતા જાય કે અંતરમનમાં જ્યારે મરવાની ઇચ્છા બળવત્તર બનતી
છે, તે પ્રમાણે યંત્રરૂપી માનવશરીર ધરાવતી વ્યક્તિઓ જાય છે ત્યારે તેનું મૃત્યુ નજદીક ખેંચાઈ આવે છે. પણ જુદા જુદા પ્રકારની હોય છે. એટલે કે દેખાવે જીદી.
રંગે જુદી, માનવતાએ ભિન્ન અને કામ કરવાની જુદા જુદા જનોના કેટલાક સંપ્રદાયમાં સંથારો કરવાની પ્રવૃત્તિ
પ્રકારની પદ્ધતિ અપનાવતી અને સ્વભાવે એક-બીજાથી કઈ કઈ આદરે છે, તેની પાછળ એક રીતે તે રછાએ
અલગ વ્યક્તિઓ આપણને જોવા મળે છે. એમાં પરાપૂર્વ મૃત્યુને નોતરવાની સાથે કાયાનું કલ્યાણ કરવાની ભાવના
સંસ્કારો, અગાઉ બાંધેલાં કર્મો અને આ ભવના સંસ્કારો સમાયેલી છે.
મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. મૃત્યુ અંગેની ગમે તે માન્યતા હોય અને માનવી
ટૂંકમાં કહીએ તો આ યંત્રરૂપી માનવ જે જમે છે ગમે તે માન્યતાને આધારે પોતાનું જીવન વીતાવતા હોય
અને જન્મ ધારણ કર્યા બાદ વયમાં આગળ વધતું જાય કિન્તુ વધુ લાંબુ આયુષ્ય ભેગવનારને પૂછવામાં આવે તે ;
છે. તે પોતાના જન્મજાતીય ગુણોને કારણે યા અન્યથા તેના જવાબમાં મહદ્ અંશે સાદાઈ, આરોગ્ય અને
તંદુરસ્ત રહીને આગળ વધે છે. કદીક તે બીમાર પડે છે, પરિશ્રમ લાંબા આયુષ્ય માટે કારણભૂત છે તેવું જાણવા
પછડાય છે પરંતુ સારવાર પામીને સાજું-નરવું થાય છે. મળે છે.
પરંતુ કાળક્રમે એની તંદુરસ્તી જોખમાય છે. એનું આરોગ્ય પુનિત, નિયમિત અને નિર્મળ જીવન જીવનાર વ્યક્તિ કથળે છે. અને એક સમય એવો આવે છે કે અનેક પિતાના મૃત્યુની પણ આગાહી કરી શકે છે. તે હકીકત રોગનો ભોગ બનીને તેને પથારીવશ જીવન વિતાવવું પડે સહ કોઈ જાણે છે. એમની બાહ્ય અને આંતરિક દૃષ્ટિ છે. જેમાંથી તેની મરવાની ભાવના-સ્વછાને વેગ મળતો ખરેખર વિશાળ અને વિસ્તૃત હશે જેથી તેઓ મૃત્યુને જાય છે. અણસાર પામતા હશે.
આરોગ્ય જળવાઈ રહે તે સૂચવતાં અનેક પુસ્તક એ તે હકીકત છે કે પળે પળે પલટાતી આ દુનિયામાં આજે વિદ્યમાન છે. કારણ કે અગાઉને મુકાબલે વર્તમાનસારા-નરસા વાતાવરણની અસર મહત્ત્વને ભાગ ભજવી કાળે પ્રદુષણુના જોરે તેમ જ ભેળસેળના પ્રતાપે રોગોનું જાય છે. શારીરિક અને માનસિક અવ્યવસ્થા માનવીના પ્રમાણ વધતું જાય છે. એમાં કેટલાક રોગ જીવલેણ તન અને મનને રોગી બનાવે છે. રોજિંદા આહાર અને નીવડે છે, એટલું જ નહિ પરંતુ એવા પ્રકારની બીમારીમાં વિહાર તેમ જ આજુબાજુ બનતા બનાવા અને વહેતા ઘેરાયેલાને આહાર-વિહારમાં ખૂબ જ સાવચેતી રાખવી પ્રવાહની ઘટમાળ માનવીના શરીર અને મગજ પર પ્રહારો પડે છે. મૃત્યુ અનેક રીતે આવે છે. કયારેક આપણી પ્રિય કરતાં જ રહે છે. એને ખ્યાલ માનવીને ઘણે મેડેથી વ્યક્તિના શરીરના કિલ્લા ઉપર અચાનક આપને કે એને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org