________________
૧૩૨
જેનરત્નચિંતામણિ
અને માયા-મૃષા (કપટપૂર્ણ મિથ્યા).
બદલે કઈ દૃષ્ટિએ એનું કહેવું એ સાચું હોઈ શકે તે શોધવા
પ્રયત્ન કરે એ ટૂંકામાં સ્યાદવાદ છે. “ચાત્' એટલે અપેક્ષા. ૯, જૈનધર્મનું તત્વજ્ઞાન - જનધર્મ માને છે કે સમસ્ત “ એમ પણ હોઈ શકે. તેથી આ વિચારને અનુમોદન સુખ એ દુઃખ પેદા કરનાર અને વ્યાધિરૂપ છે. દુઃખના આપવાનો મત તે સ્યાદવાદ. ૨૦ મૂળમાં વ્યક્તિની તૃષ્ણ છે, તૃષ્ણ અનંત છે. તેથી સંસારના ત્યાગમાં જ સાચું સુખ સમાયેલું છે. સૂત્ર- સ્થાવાદ ઉર્ફે અનેકાંતવાદ એટલે વિચારમાં પણ અહિંસા ઢંગ પ્રમાણે “જે સંપૂર્ણ પૃથ્વી કોઈ એક માણસની કારણકે તેમાં વિરોધપક્ષના મંતવ્યની આદરપૂર્વક વિચારણા થઈ જાય તો પણ તેને સંતોષ પ્રાપ્ત થઈ શકતો નથી.’ કરાય છે અને મિથ્યાભિમાન ત્યજીને તેમાં પોતાના પક્ષની આમ આ ભેગવવાની ભાવના જ વિષ સમાન અને તટસ્થભાવે આલોચના કરાય છે. આમ આ સિદ્ધાંતથી અનંત છે. માટે આ તૃષ્ણનો ત્યાગ કરી વ્યક્તિએ શ્રમણ વિસંવાદ દૂર થાય છે અને રાગદ્વેષ ઘટે છે. આ સિદ્ધાંતને બની પરિભ્રમણ કરવું જોઈએ.
સમજાવવા માટે જૈન લોકે છ આંધળા માણસની વાર્તાને જૈનધર્મ માને છે કે સૃષ્ટિની રચના કઈ ઈશ્વરે કરી
ઉલ્લેખ કરે છે. છ આંધળા માણસોએ હાથીના જુદા જુદા નથી, તે તો અનાદિ છે. તે જે છ તની બનેલી છે, તે :
અંગે ઉપર હાથ મૂકેલા. હાથીના કાન પકડનારન સૂપડા પણ અનાદિ છે, તે છે-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ
જેવો, પગ પકડનારને મોટા થાંભલા જેવો લાગ્યો. બધા અને કાળ. પુદગલ મૂર્ત દ્રવ્ય છે, બાકીના પાંચ અમૂર્ત
આંશિક રીતે સાચાં હતાં, પરંતુ મહાવતે તેને સંપૂર્ણ રીતે (નિરાકાર) છે, ઉપરાંત માત્ર જીવનમાં જ ચેતન છે બાકી
જોયો હતો. આમ અનેકાંતવાદ વિષયનું ખંડ દર્શન કરાઅચેતન છે. વળી સંસારી જીવ પુદ્ગલ વિના રહી શકતો
વવાને બદલે તેનું અખંડ દર્શન કરાવવામાં માને છે. આ નથી. જીવ ભૌતિક તત્વો નાશ કરે ત્યારે તે શુદ્ધ બને છે
સિદ્ધાંત અનુસાર કોઈ પણ બાબત અંગે સાત રીતે મંતવ્ય અને વિમુક્ત થાય છે, આમ જીવનું પરમલીય ભૌતિક રજૂ કરી શકાય. તે છે -(૧) છે, (૨) નથી (૩) છે અને તવને પરિત્યાગ કરવાનું છે. જેનધર્મ આત્માને દ્રવ્યથી નથી (૪) કહી શકાય નહિ (૫) છે અને કહી શકાય નહિ - રે યથી પરિવર્તનશીલ માને છે. યારે તે ભક્ત (૬) નથી અને કહી શકાય નહિ તથા (૭) છે, નથી અને થાય છે ત્યારે તે પૂર્ણતાને પ્રાપ્ત થાય છે.
કહી શકાય નહિ. ૨૫ સાત રીત હોવાથી આ સિદ્ધાંત
સપ્તભંગી તરીકે ઓળખાય છે. જૈન ધર્માવલંબી કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતમાં માને છે. કર્મમુક્તિ એટલે જ કેવલ્ય (મોક્ષ) પ્રાપ્તિ. પૂર્વજન્મના કર્મોના ફળ નષ્ટ કરવા તથા આ જન્મના કર્મફળથી બચવા માટે આ ધર્મમાં ત્રિરત્ન સિદ્ધાંત દર્શાવાય છે, તે છેસમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર્ય. સમ્યફ ચારિત્ર્યમાં જ પાંચ મહાવ્રતો અને પાંચ અણુવ્રતોને સમાવેશ થઈ જાય છે. અનેકાંતવાદ (સ્યાદ્વાદ) :
મહાવીરને સ્યાદવાદ ઉ અનેકાંતવાદ ભારતીય દર્શનમાં અદ્વિતીય ગણાય છે. કેઈપણ વિષયના અનેક અંત એટલે કે ગુણધર્મ હોય છે. તેને વધુમાં વધુ દૃષ્ટિકોણથી તપાસવું અને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંતવાદ. આ સિદ્ધાંત મહાવીરની તાત્વિક અહિંસાની વિચારસરણી રજૂ કરે છે કારણકે વિચારમાં સમતોલપણું સાચવવું એ ખૂબ જ કઠિન કામ છે. કારણ કે મોટામાં મોટા વિચારક પણ કેઈ વિષયનો વિચાર કરવા બેસે ત્યારે પિતાના પૂર્વગ્રહોથી ઘેરાઈ જાય છે અને એક બાજુએ ખેંચાઈ જાય છે. દરેક વિષય અનેક દષ્ટિએ વિચારી શકાય છે. જુદી જુદી બાજુથી જોઈએ તે તે જુદો જુદો ભાસે. તેથી વિષયનું સર્વબાજુથી પરીક્ષણ કરવું અને દરેક બાજુથી એની મર્યાદા શોધવી એ સજ્ઞ અખિલ વિશ્વના તારણહાર, આર્યસંસ્કૃતિના મહાન માણસનું કામ છે. બીજા પક્ષની દૃષ્ટિને સમજવા પ્રયત્ન જ્યોતિર્ધા૨, વંશવિભુષણ, ચરમતીર્થપતિ મહાવીર દેવને કરો અને તેનાં મંતવ્યનું ખંડન કરવાની મમત રાખવાને
કોટી કોટી વંદના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org