________________
જનરત્નચિંતામણિ
વિવોપકાર
ભગવાન મહાવીરના જીવન વિશે સીધેસીધું લખવાને બદલે (૯) બેંતાલીસ વર્ષની વયે ભગવાનને કેવળજ્ઞાન થયું ?
મેં કેવળ પ્રશ્નોની હારમાળા જ ખડી કરી દીધી છે. પરંતુ ત્યારથી માંડીને બોતેર વર્ષની વયે ભગવાનનું નિર્વાણ થયું
હું શું કરું? મારી મુશ્કેલી તું સમજી શકે તેમ છે. આવા
એકાદ પત્રમાં ભગવાનના સમગ્ર જીવનનું આલેખન કરવું એ ત્યાં સુધી લગભગ ત્રીશ વર્ષના તીર્થકર જીવનમાં આ
ગાગરમાં સાગર ભરવા જેવું દુષ્કર કાર્ય છે. પૃથ્વીતલ ઉપર વિચરીને અજ્ઞાન, અશાંતિ અને વાસનાઓથી ઘેરાયેલા આ જગતના લોકોને શાંતિનો અને જીવનશુદ્ધિનો મારો આ પત્ર ભલે તારી જિજ્ઞાસાને સંતોષી ન શકે અનુભવસિદ્ધ સાચો રાહ બતાવતા રહી પ્રભુ મહાવીરે જે પરંતુ આ પત્ર વાંચતાં ભગવાન મહાવીરદેવના વિવિધ્યભર્યા અસીમ ઉપકાર કર્યો તેની જે પૂરી નેંધ લેવી તો ગ્રંથના જીવન વિશે જાણવાની વધુ અધ્યયન કરવાની તને ઉત્કંઠા ગ્રંથ ભરાય એટલા બધા પ્રેરક પ્રસંગે અને સામગ્રી ઉપ- જીગશે તે પણ મારા પ્રયત્ન સફળ છે. ભગવાન મહાવીરના લબ્ધ છે.
જીવન વિશે હિંદી, ગુજરાતી, ઇંગ્લીશ, સંસ્કૃત-પ્રાકૃત વગેરે પતિત પાવન એ કરણસિંધુ પ્રભુ મહાવીરના પરિચયમાં
Sજ ભાષામાં લખાયેલાં વિપુલ સાહિત્ય વિશે હું ફરી કયારેક આવેલા કેવા કેવા અધમ આત્માઓને પણ ઉદ્ધાર થઈ
તને લખીશ. ગયે? ભગવાનની એ નિર્મળ આત્મજ્યોતિનો સ્પર્શ પામીને કેટકેટલા બુઝાઈ ગયેલા આમદીપે પાછા ઝળહળાં થઈ ગયા ?
જૈન ધર્મની પ્રાચીનતા સહુને ધર્મ
પ્રિય આત્મન્ ! અંતરના અંધકારને હરતી ભગવાનની એ દિવ્યવાણી સમય સમયનું કામ કર્યા કરે છે. રોજ સૂરજ ઊગે છે સાંભળીને અનેક રાજા, મહારાજ, રાણીઓ અને રાજકમારે એ ને આથમે છે. સવાર પછી બપોર અને બપોર પછી સાંજ રાજવૈભવનો ત્યાગ કર્યો ને આ આત્મવૈભવને પ્રાપ્ત કરવા
પડે છે. રાત, મધરાત અને પાછું પ્રભાત કમ પણ નિયમિત પુરુષાર્થ કર્યો. અનેક શ્રેષ્ઠીઓ અને શ્રીમંતે એ ભેગવિલાસનું
રીતે ચાલ્યા જ કરે છે. દિવસ ઉપર દિવસ વીતતા જાય છે. જીવન છેડી દઈને ગ-સાધનાને માર્ગ અપનાવ્યું.
અને મહિના ઉપર મહિના પસાર થઈ જાય છે. અરે ! વર્ષને વિદ્વાનોએ બુદ્ધિનું અભિમાન છેડયું અને દુષ્ટોએ દુષ્ટતાને
વીતતાંએ ક્યાં વાર લાગે છે ! કાળનું ચક એકધારુ નિયમિત છોડી દીધી. જેમનામાં શક્તિ અને સાવ પ્રગટયું તેમણે રાતે ફરતું જ રહે છે. સાથે સાથે માનવીના જીવનનું ચક સાધુજીવનનો સ્વીકાર કર્યો. બીજાએ ગૃહસ્થાવાસમાં રહીને પણ ફરતું રહે છે. પણ ભગવાને બતાવેલા શ્રાવકધર્મનું પાલન કરવા લાગ્યા. જીવનન' ચક્ર અનેક આત્માઓએ જીવન પરિવર્તન કર્યું. અનેક આત્માઓનું હૃદય પરિવર્તન થયું.
આજનો બાળક કાલને યુવાન બને છે અને એ યુવાન ભગવાનના ધર્મસંઘમાં સહ પ્રવેશ કરવાનો અધિકાર પ્રૌઢ બનીને ઘરડો પણ બની જાય છે. હતો. ક્ષત્રિયો અને બ્રાહ્મણ, વૈશ્ય અને શૂ દ્રો, સ્ત્રીઓ જન્મથી શરૂ થયેલી જીવનની સવારી ધીરે ધીરે મૃત્યુની અને પુરુષો, ગરીબ અને તવંગરો સહુ કેઈ ને ભગવાને મંજિલ તરફ આગળ વધતી જ રહે છે... વધતી જ રહે પોતાના સંઘમાં સ્થાન આપ્યું.
છે. જન્મ, જીવન અને મૃત્યુ એ ત્રણ શબ્દોમાં જ જાણે વિશ્વોદ્ધારનું કાર્ય જોરશોરથી ચાલવા લાગ્યું. અંતે આખી માનવ જાતને સમગ્ર પ્રાણી જગતને ઈતિહાસ સમાઈ
તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ચરમ તીર્થકર ભગવાન જાય છે. મહાવીરસ્વામી તે પાવાપુરીમાં નિર્વાણ પામી કર્મના અને
પર્વના આ પવિત્ર દિવસોમાં, નિરાંતની પળોમાં એકાંતમાં દેહના સર્વ સંબંધોથી પર થઈ સદાને માટે સિદ્ધ-બુદ્ધ અને
બેસીને માનવી જ્યારે શાંત ચિત્તે વિચાર કરે છે–પોતાના મુક્ત બની ગયા. પરંતુ એ પ્રભુએ સ્થાપેલું ધર્મશાસન અને એને અનુસરતો ચતુર્વિધ સંઘ આજે અઢી હજાર વર્ષો પછી
જીવન વિશે ચિંતન કરે છે ત્યારે એને સમજાય છે કે આજ
સુધી આત્માને ભૂલી જઈને આ દેહની આળપંપાળ તો ઘણી પણ વિશ્વમાં જયવંત વતે છે.
કરી અને ઇંદ્રિયોને લાડ ઘણુ લડાવ્યાં પણ મનની માંગણીઓ અંતિમ વાત
તો હજીયે માં ફાડીને એવી ને એવી ઊભી જ છે. ઈચ્છા
એનો કોઈ અંત નથી અને તૃષ્ણાઓનો કઈ પાર નથી. પ્રિય આત્મન !
અતૃપ્તિની આગ વધતી જાય જાય છે. ભોગ-વિલાસની ધરતી મારો આજનો આ પત્ર વાંચતાં કદાચ તને એમ થશે કે પર અંતરને તૃપ્તિ થાય એવું સુખનું શીતળ જળ પીવા
Jain Education Intemational
For Private & Personal Use Only
Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only