________________
૧૮૪
જેનરત્નચિંતામણિ
વસૈતિવાળા જેવી કામ
બંધાવ્યા
છે અને એક
નલિયામાં વિ. સં. ૧૮૯૭માં નરશી નાથએ ચન્દ્ર- પાણી રોકી દીધાં. પ્રભુનું જિનાલય બંધાવ્યું છે.
કચ્છ પ્રદેશમાં પાણીની તંગી ઊભી થઈ, દુકાળ પડયા, તેરામાં વિ. સં. ૧૯૧૫માં મેતા હરજી દેસા અને રણનો વિસ્તાર વધ્યો. જીવન મુશ્કેલ બનતું ગયું. આ પાશ્વીર રાયમલે જિરાવલી પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું કપરા સમયમાં કચ્છની ખમીરવંતી પ્રજાએ દરિયાવાટ લીધી. છે. આ પંચતીર્થીના જિનાલયે તેમના કલા કારીગરીને જોખમ ખેડી પરદેશ પહોંચ્યા. કરછના બંદરો વ્યાપાર અને લીધે મનોહર છે. વિ. સં. ૧૯૮૩માં સંઘવી નગીનદાસ
અવરજવરથી ધમધમતા હતા. ૮૪ દેશના વાવટા માંડવી કરમચંદ પાટણથી ૫૦૦૦ યાત્રિકોને સંઘ લઈ કઈ બંદરે લહેરાતા હતા. કચ્છમાં અનેક સાહસિક સોદાગરો, આવ્યાની બેંધ અહીં મળે છે.
સમાજસેવકો, અગ્રેસરો થઈ ગયા. તેમાં કચ્છી દશા આજથી પચીસેક વર્ષ પહેલાં કરછના ઘણા ગામમાં ઓસવાળ જ્ઞાતિમાં આજથી બસે વર્ષ પહેલાં જન્મેલા જૈનની વસતિ ખૂબ જ સારા પ્રમાણમાં હતી. જેનાએ કરછ
(ઈ. સ. ૧૭૮૪) જ્ઞાતિ શિરોમણિ નરશી નાથા થઈ ગયા. પ્રદેશની ઘણી સેવા કરી છે. જેન વસતિવાળાં ગામમાં,
દશા જ્ઞાતિના બીજા અગ્રેસર કેશવજી નાયક થયા. બન્ને શાળા, લાયબ્રેરી, સાર્વજનિક દવાખાનું, પાંજરાપોળ જેવી
પાયોનિયરોએ આર્થિક પ્રગતિની સાથોસાથ ધાર્મિક સુવિધાઓ એમણે જ ઊભી કરી હતી. હજી પણ દુષ્કાળ
કાર્યોમાં પણ રસ લીધો. પોતાના ગામ નલિયા અને કોઠારામાં જેવી કુદરતી આપત્તિમાં જેને કોઈ પણ જાતના ભેદભાવ
તો જિનાલ બંધાવ્યા પણ તે ઉપરાંત અનેક સ્થળોએ વગર કરછને પડખે ઊભા રહે છે.
ધર્મશાળાઓ બંધાવી. શેત્રુજ્ય પાલિતાણુ પર એમણે
બંધાવેલ ભવ્ય જિનાલયે આજે મોજૂદ છે અને એમના કચ્છમાં કદાચ વિદ્વાને ઓછા પાક્યા હશે પણ આચાર નામે નરશી નાથા ટૂક,” અને “કેશવજી નાયક ટૂંક ધર્મ સારી રીતે પળાતો. અહિંસા અને જીવરક્ષા માટે પણ છે. પર્યુષણ દરમિયાન અમારિનું પાલન થતું. જેમાં ભઠ્ઠીઓના ચૂલા બંધ રહે, લુહાર કાઢની ભઠ્ઠી બંધ રાખે, ધોબી કપડાં કરછી વીસા ઓસવાળ જૈનોમાં સામાજિક કાર્યકરો માટે ભઠ્ઠી ચાલુ ન કરે. કંદોઈ મિઠાઈ માટે પણ ચૂલે ન તરીકે બે અગ્રણીઓ વિશેષ ઉલ્લેખનીય છે. સ્વ. વેલજી સળગાવે, કસાઈ અને માછીમારો પણ પોતાનું કામ બંધ લખમશી નપૂ અને સ્વ. ખીમજી માડણ ભુજપુરિયા. આ રાખે. માછીમારોને તે જન તરફથી અનાજ આપવામાં બન્ને મહાજનેએ મુંબઈમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ આવતું. ઘણું ગામમાં એ હજી ચાલુ છે. હજી પણ પૂનમ દ્વારા જન સમાજની મૂલ્યવાન સેવા કરી છે. અને અમાસની પાંખી પાળવામાં (૫ખવાડિયે બંધ) આવે
| કચ્છની અન્યધમી પ્રજા ઉપર પણ જૈન ધર્મની છાય છે અને ગામના ખેડૂત, મજૂર, બળદ બધાને રજા હોય છે.
પડી છે. કચ્છની મોટા ભાગની પ્રજા શાકાહારી છે. બધી કરછ અને સૌરાષ્ટ્ર વરચે હાલ જે નાનું રણ અને કામો વચ્ચે સંપ અને એખલાસની ભાવના છે. અખાત છે તે સ્થળે પ્રાચીન સમયમાં આખા કે અમુક ભાગમાં જમીન હતી. કરછનો સંસર્ગ રણ અને અખાતની છેલ્લાં થોડાં વર્ષોમાં કરછી જ કરછ કરતાં વિશેષ પેલી પાર સિંધ, થર અને પારકર, ઉત્તર ગુજરાત, મારવાડ સંખ્યામાં મુંબઈ અને ભારતભરમાં છે. જન ખેડૂત પ્રજા અને કાઠિયાવાડ સાથે હતા.
હવે વ્યાપારી બની છે. ધર્મના સંસ્કારોને લીધે કચ્છી સિંધુ નદીની કોરી શાખા દ્વારા કચ્છમાં પાણી આવતું તરીકેની છે.
વ્યાપારીઓની છાપ પ્રામાણિક અને ઉદાર નાગરિકો હતું. કરછને પ્રદેશ આર્થિક, વ્યાપારી, સાંસ્કૃતિક અને
| (સંપૂર્ણ) ધાર્મિક રીતે સધર હતો. કેરી નદી પર સિંધના ગુલામ- (ભીમશી માણેક અને પંડિત લાલનના સંદર્ભ માટે શ્રી શાહ કલોરાએ ઈ. સ. ૧૭૬૪માં જબરદસ્ત બંધ બાંધી માવજી કે. સાવલાના લેખોની મદદ લીધી છે.)
(
O
ગક
)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org