________________
જૈન સંપ્રદાય પરંપરામાં સ્થાનકવાસીનું
અનુદાન અને અભ્યદય
લેખિકા-જૈન સાધ્વી મુક્તિપ્રભાજી
ભગવાન મહાવીર સ્વામી પછીની સંપ્રદાય પરંપરામાં ચોવીસ તીર્થકરો સુધી પહોંચી હતી. ચોવીસમાં તીર્થાધિપતિ વ્યતીત થયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને ચાલતી શાસન સમ્રાટ ભ. મહાવીરના આચારમાં અહિંસા અને આવતી વિશેષ પરંપરાઓનું યથાર્થ ચિત્રણ જોવું હોય તે વિચારમાં અનેકાંત એ બે સિદ્ધાંત મુખ્ય હતા. આ આપણે ઈતિહાસની પૃષ્ઠભૂમિ પર અંક્તિ થવું જ પડશે. સિદ્ધાન્તની ગૌરવગાથા જાળવી રાખવા જે મહાપુએ ઇતિહાસને જોતા તો એમ જણાય છે કે સ્થાનકવાસી પરં- જૈન દર્શનમાં પિતાની આહુતિ આપી છે એમાં સર્વોપરિ પરા ભગવાન મહાવીર અને ત્યારબાદ સુધર્મા ભગવાનથી સ્થાન છે ઈદ્રભૂતિ ગૌતમ સ્વામીનું'. ત્યાર બાદ શ્રમણ સંઘ જ ચાલતી આવતી પરંપરા છે.
પરંપરામાં આર્ય સુધર્મા સ્વામીને સર્વ પ્રથમ આચાર્ય આમ તે ભારતીય પરંપરામાં ઈતિહાસ લેખનની પરં.
માનવામાં આવ્યા છે. ભગવાન મહાવીરના શાસનને ગણધર પરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. પણ વચ્ચે વચ્ચે
સુધર્માસ્વામીએ ખૂબ કુશળતાથી વર્ધમાન બનાવ્યું હતું. આ પરંપરામાં કેટલાક પ્રત્યાઘાત આવવાથી કેટલીક મહત્વ
ગૌતમસ્વામીના કેવળજ્ઞાન પછી સંપૂર્ણ ઉત્તર દાયિત્વ
સુધર્માભગવન્તને રોપવામાં આવ્યું હતું સ્થવિર પરંપરામાં ની વાત ભૂંસાતી પણ ગઈ છે. જેથી કરીને જીવનને પ્રભાવિત કરાવાવાળા વ્યક્તિત્વના વિષયમાં પણ આપણે
શ્રી સુધર્માસ્વામીનું સર્વ પ્રથમ સ્થાન હતું ત્યારબાદ એમના ખૂબ જ અ૯૫ માહિતી મેળવી શકીએ છીએ. અને જે કંઈ
શિષ્ય જખ્ખસ્વામીને જ્યારે સુધર્માસ્વામીને કેવળજ્ઞાન થયું જાણીએ છીએ એમાં પણ અસ્તવ્યસ્તતા થોડા ઘણુ અંશે
ત્યારે આચાર્યપદ પ્રાપ્ત થયું હતું આમ આચાર્યની પતો રહેવાની જ છે.
* પર આપણે ત્યાં સુધર્માસ્વામીથી જ પ્રાપ્ત થાય છે. પણ
સુધર્મા ભગવાન ગણધર પણ હતા. એટલે જંબુસ્વામીને ખેર! ભારતીય દશનામાં વિશ્વની ઉત્પત્તિ અને હાસના આપણે પ્રથમ આચાય કહીએ તો પણ કશો વાંધો આવના વિષયમાં અનેક દર્શનના પોતાના વિચારોમાં પરિવર્તન નથી. દેખાય છે. જેના દર્શનના અનુસાર આ સંપૂર્ણ વિશવ અનાદિ
- જખ્ખસ્વામી ચુમ્માલીશ વર્ષ સુધી કેવલી પર્યાયમાં રહ્યા. અનંત છે. આને કર્તા, હર્તા કેઈ પણ હોતા નથી. આ
એમના નિર્વાણ પછી કઈ પણ આત્માને કેવળજ્ઞાન પ્રાતિનું આખેય સંસાર જડ અને ચૈતન્ય આ બે વિલક્ષણ તરોમાં વિભક્ત થયેલો છે. જૈન દશને જે કંઈ કહ્યું છે તે સર્વજ્ઞોની
સૌભાગ્ય પ્રાપ્ત થયું નહીં. પણ આચાર્ય પદની પરંપરા
ચાલુ જ રહી એટલે જખ્ખસ્વામી પછી એમની જ સાથે દીતિ દષ્ટિથી જ કહ્યું છે. સર્વજ્ઞ ભગવાને જે જેવું છે તેને તેવા જ જ્ઞાન સ્વરુપમાં જોયું અને જાણ્યું છે. અને એ જ
બનેલા પ્રભવઋષિ આ આચાર્ય પદ પર સુશોભિત બન્યા
હતા. પ્રભવાચાર્ય દીક્ષા પહેલા વિંધ્યરાજાના પુત્ર રાજકુમાર સિદ્ધાન્ત જૈન દર્શન માટે માન્ય સિદ્ધાન્ત છે. માટે જ
હતા. પણ માતા-પિતા સાથે અણબનાવ હોવાથી પ્રભવકુમાર આ અનાદિ અનંત સંસાર અનાદિ કાળથી જ છે અને
તેના ૪૯૯ સાથીઓને લઈ રાજ્યથી નીકળી પડ્યા હતા. અનંતકાળ સુધી રહેશે. એ નથી તો ક્યારે પણ ઉત્પન્ન
તેઓ ધનવાનને લૂંટતા. ચારેકોર પોતાની સત્તા ધરાવતા. થતો કે નથી તેને સદંતર હાસ થતો. વિશ્વના પદાર્થોના
અને લોકોને ત્રાસ આપતા. પ્રત્યેક આત્માને પોતાનું જીવન આકાર અને પ્રકાર બદલાય છે, પણ એ સર્વથા નાશ
બનાવવાને એક અપૂર્વગ હોય છે. એજ યોગ પ્રભવપામતા નથી. જે શાવિત છે તેનો નાશ થવાનો પ્રશ્ન
ચારને મળી ગયા જમ્મુકુમારનો અને તેઓ લુંટારા મટી જ નથી. જેની આદિ છે તે અંત થાય છે એમ આ
મુનિ બન્યા, ભેગી મટી યોગી બન્યા. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ રુપ જગત ષકાળ ચક્રોમાં ઉત્થાન અને પતનના પરિવર્તનમાં વહી રહ્યું છે. એજ કાળચક્રના પ્રભવસ્વામીના પછી એમના માટે શય્યભવ દીક્ષિત ત્રીજા આરાથી આપણું તીર્થકર ભગવતેને કાળ પ્રારંભ બનેલા હતા. દીક્ષા લેતી વખતે એમની પત્ની ગર્ભવતી હતી. થયો હતો. અને ચોથા આરાના અંત સુધીમાં એ પરંપરા ત્યાર બાદ મનક નામનો પુત્ર થયો. પિતા અને પુત્રની ચંપા
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org