________________
સવ સૌંગ્રહગ્રંથ-ર
બાળ ગંગાધર ટિળકના વરદ હસ્તે તેમને માનપત્ર અને કાળી પન્નુ કરાયા હતા. એ સાઐ ટિળકે વા. મા શાહની
તીખી કલમની અને ધર્મ,
સમાજ તેમજ સ્વદેશ દાઝની
ભરપૂર પ્રશંસા કરી હતી.
૬. હિન્દુસ્તાનની એક જ ભાષાને તે હિન્દી ડાવી જોઈએ તેવા અનુરાધ કરનાર પ્રથમ જૈન પત્રકાર વા. શાહ છે.
જૈન સાપ્તાહિક
૨૫
વૈચારિક એકતા અને બૌદ્ધિક ખંભાવતુ તેણે નિર્માણ કર્યું. આદર્શ નમૂના છે. શ્રી મનસુખલાલ કરતચંદ મહેતાના એક પત્ર કર્યુ” હોવુ જોઈએ તેનું સનાતન જૈન *
’
6
શબ્દોમાં આ પત્રમાં જીવનને અનિવાર્ય એવી જર્નાલીટીક સ્પિરીટ, પત્રકારને યોગ્ય જુસ્સા, વીથ કુરબા હતી. ' શ્રી મામા ૬. દેસાઈ લખે છે. • આપણે ત્યાં અત્યારે સાત પત્ર છે આ બધાં ભેગાં મળીને પણ આ પત્રની ખરાબરી કરી શકે તેમ નથી.
શ્રી મનુભાઈ ફતેહદ કારભારીએ ૧૨મી એપ્રિલ ૧૯૦૩ના રોજ અમદાવાદથી ‘ જૈન ' નામનું સાપ્તાહિક પ્રકટ કર્યું.
૧. આ પત્રના પ્રકાશનથી ગુજરાતી જૈન પત્રકારથ માસિકની સામયિકતામાંથી બહાર નીકળ્યુ
૨. સત્તા અને શ્રીમંતા સામે લાલ આંખ કરીને કહેવા લખવાની પહેલ આ પત્ર કરી. આ પત્રની ઝુબેશથી શત્રુજય નોંધ પર સત્તાધીશ દ્વારા થતી આશાતનાં અને ડખલને જીવલેણ ફૂટા પડયો.
૩. સાર્વજનિક હિતમાં સાચે સાચુ જરૂર પડે તા તીખું અને કડવુ પણ કહેવા-લખવામાં કાઈનાથ બાપની સાડાબારી નહિ રાખવાની ખુમારીને આ પત્રે જન્મ આપ્યા. પાલિતાણાના ઠાકેારેશને આ પત્રે ખખડાવ્યા છે. આણુંદજી કન્યાજી પેઢીના વહીવટકર્તા શ્રીમતાના કપડા લીધા છે, તાત્કાલીન રાજકીય પ્રશ્નોની ચર્ચા પણ તેનાથી જ શરૂ થઈ.
૪. ૮૦ વરસના જૈન સમાજના ઇતિહાસ લખવા માટે જૈન ' સાપ્તાહિક એક. એનસાઈકાપિડિયા સમગ્રંથની
ગરજ સારે છે.
એમ નિઃશંક કહી શકાય કે જૈન સાપ્તાહિક પત્રકારત્વને, અન્ય દૈનિક પત્રકારત્વની હરાળમાં ઊભું કરી દીધું, આ પત્રની કામગીરીની નોંધ તે સમયના અંગ્રેજી પત્રાએ પણ લીધી છે.
પુત્રની અન્ય પત્રો પર અસર
આ બધાં પત્રાએ સમાજ પર વ્યાપક અસર કરી. તે ‘સનાતન જૈન' નામના માસિક પત્રે તેના સમકાલીન અને તે પછીના પત્રો પર સારી એવી અસર પાડી છે.
6
સનાતન જૈન ' નો જન્મ રાજકોટમાં સન ૧૯૦૪માં થયેા, પણ તેના વિકાસ થયા તે મુંબઈ ગયા પછી. મુંબઈથી શ્રી મનસુખભાઈ રવજીભાઈ તેનુ' સંપાદન કરતા. જૈન ધર્મ અને જૈન સમાજનું જ આ માસિક પત્ર હતું. પરંતુ સપ્રદાય સુક્ત મા સર્વપ્રથમ જૈન પત્ર છે. જૈન
Jain Education International
પ્રશંસાના આ ઉદગાર સનાતન જૈન ની સપાદન કળાના લીધે કાઢવામાં આવ્યા છે, આ પત્રમાં કંકાના લેખાની પસંદગી કરીને મૂકાતા. કેળવાયેલા વર્ગ અને અને શિક્ષિત વર્ગના વલણની કાળજી લેવાની અને તેનુ અવેષભ્રાત્મક આલેખન પણ કરાત, રાજકીય વિષયા અને ધાર્મિક દૃષ્ટિએ ઊહાપેાહ કરાતા. બીજા માસિકાથી પેાતાના પત્રમાંથી પ્રેરણા લઈને પેાતાના પત્રને ઉત્તમ કક્ષાનું માસિકને આગવું કરવાની ખાસ કાળજી રખાતી. પરંતુ આ બનાવવાના કાઈએ ખાસ પ્રયત્ન કર્યા નથી.
બાકીના તબક્કા
હવે બાકીના બે તબક્કાની મિની અને મિતાક્ષરી
વિચારણા. બીને તબક્કો ૧૯૬૦ થી ૧૯૫૯ના ગણી શકાય. ત્રીજો તબક્કો ૧૯૬૦ થી આજ સુધીના
બીજા તબક્કામાં સંસ્થાના મુખપત્રો અને સાધુ સચાલિત પત્રાએ મુખ્ય કામગીરી બજાવી છે. આ તબક્કામાં સાધુ પ્રશ્નો ઊભા થયાં. આ તબક્કામાં પત્રોને સાધુઓની સાથે સંસ્થા નોંધપાત્ર સંખ્યામાં સમૃદ્ધ બની. એ સાથે જ તેના સારી એવી અથડામણમાં આવવુ પડયુ છે. બાળીક્ષા, દેવદ્રવ્ય વગેરે પ્રશ્નો અંગે પરમાનંદ કાપડિયા અને રી ધીરજલાલ ટોકરશી શાહના કે જૈન જ્યોતિ' પત્રાએ સાધુ સસ્થા સામે સારી એવી ઝીંક ઝીલી, આ બંને પત્રો અને પત્રકારના પ્રયાસેાના પરિણામે મુંબઈ જૈન યુવક સૌંધ અને તેની પણ વ્યાખ્યાનમાળા બને અસ્તિત્વમાં આવ્યા. બીજા તબક્કાનું આ મહામૂલું પ્રદાન છે,
ત્રીજા તબક્કામાં જ્ઞાતિપત્રાની સેવાએ આગવી રહી છે. આ સમયમાં વિવિધ જ્ઞાતિની સસ્થાઓએ પોતાના મુખપત્રો પ્રકટ કર્યા છે, એ જ્ઞાતિપત્રાએ પાતાની જ્ઞાતિની કાયાપલટમાં થથાયાગ્ય ફાળો આપ્યા છે. મા તબક્કાના વમાન જૈન ( મિની પાક્ષિક) ‘મુક્તિ દત્ત ' અને ‘પ્રતિકાંતિ' (માસિક) આ ત્રણ પત્રાએ સુવા આલમનું નૈતિક ધડતર કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યુ' છે. યુવાનાના ચારિત્ર્ય ઘડતરને અનુલક્ષીને જ નીકળેલ આ પત્રો સમગ્ર જૈન પત્રકારત્વની આગવી દેવુ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org