________________
જૈન પત્રકારત્વઃ એક ઝલક
[શ્રી મહાવીર જૈન ચારિત્ર–કલ્યાણ રત્નાશ્રમ (સેાનગઢ) પેાતાના હીરક જયતી મહાત્સવ પ્રસંગે નિમ'ત્રિત ચતુર્થ જૈન સાહિત્ય સમારોહમાં રજૂ કરેલ શેાધ-નિખ’ધ] સન ૧૭૮૦માં હિન્દુસ્તાનના પત્રકારત્વે પ્રથમ પગલું માંડ્યું. મેાગલ સમ્રાટ શાહ આલમ અને વિખ્યાત નગરશેઠ ખુશાલદાસ શાંતિદાસના સમયમાં જૈકસ ઓગસ્ટસ હિંકી નામના અંગ્રેજે તા. ૨૯મી જાન્યુઆરી ૧૭૮૦નારાજ શિનવારે લકત્તાથી એક અખબાર કાઢ્યું. નામ તેનુ... ‘હીકીઝ
`સ્થાની હાક અને ધાક હતી. સવેગી સાધુએ પણ તેમની અદુખ રાખતા. આ યતિએ પાલખીમાં મેાટા રસાલા સાથે વિચરતા, જ્યાતિષ, વૈદિક, મંત્રતંત્રના વ્યવસાય કરતા. જાગીરા પણુ રાખતા. યતિએ ઉપરાંત સ્થાનકવાસી સાધુઓના સમાજ પર નોંધપાત્ર પ્રભાવ હતા. જૈન સાધુઓએ કડક
અંગાલ ગેઝેટ ઓફ ધ એરિજિનલ કલકત્તા જનરલ એડવર્ટા-આચાર અને સયમને તિલાંજલિ આપી હતી. જૈન સમાજની ઈઝર. ’ટૂંકાક્ષરી ‘ અ°ગાલ ગેઝેટ'ના નામથી તે આજ આવી માનસિક અવદશાના યુગમાં જૈન પત્રકારત્વનું પરા પ્રસિદ્ધ છે. અખબારથી ભારતીય પત્રકારત્વના ઇતિહાસના ઊગ્યુ' છે. શુભાર‘ભ થયા.
આડત્રીસ વરસ બાદ સીરામપારવાળા ડી. મામૈન, ડા. કેરી અને વાડ નામના ખ્રિસ્તી મિશરીએએ, તા. ૩૧મી મે, ૧૮૧૮ના રાજ કલકત્તાથી બંગાળી ભાષામાં ‘ સમાચાર
દણુ' નામનું પત્ર શરૂ કર્યું. અંગ્રેજોના હાથે શરૂ થયેલું આ પત્ર હિન્દુસ્તાનની દેશી ભાષાનું પ્રથમ પત્ર છે,
.
ચાર વરસ બાદ ૧૮૨૨માં બાબુ રામમેાહનરાય નામના હિન્દુસ્તાનીએ સુધારાની હિમાયત કરનારુ' ‘સંગબાદ કૌમુદ્દી’ નામનું પત્ર કાઢ્યું. હિન્દુરતાનીના હાથે હિન્દીમાં પ્રગટ થયેલુ‘ આ સર્વોપ્રથમ પુત્ર છે.
આ જ વરસમાં ૧૮૨૨ની ૧લી જુલાઇ એ સુરતના ફરદુનજી મર્ઝબાને ‘ શ્રી સુમબાઈના સમાચાર' નામનું` પત્ર સુ`બઈમાંથી કાઢ્યું. આજ ૧૬૦ વર્ષે પણ આ પત્ર ચાલુ છે. ‘ મુંબઈ સમાચાર' નામે આજે તે દેશ-વિદેશમાં સુવિખ્યાત છે. ગુજરાતીના હાથે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલું આ સવપ્રથમ પુત્ર છે.
જૈન પત્રકારત્વનું પરોઢ
જૈન પત્રકારત્વના ઇતિહાસ પૂરા ૧૨૩ વર્ષ જેટલા પ્રાચીન છે. હિન્દુરતાનના સર્વ પ્રથમ સન ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સગ્રામ અસફળ ગયા અને અંગ્રેજોએ વિધિસર હિન્દુસ્તાન પર પોતાનું સિંહાસન સ્થાપન કર્યું. આપણા પૂર્વજોનુ ખમીર ત્યારે તૂટી ગયું હતું. હિંદુસ્તાનના તમામ સમાજમાં ત્યારે વહેમ, રૂઢિઓ, પ્રથાએ, ભ્રાંતિ, કજડતા, કર્મ કાંડબહુલતા અને ધર્મ ઘેલછાંની બોલબાલા હતી. જૈન સમાજમાં ત્યારે આજે નામશેષ બનેલ શ્રી પૂજ્ય યતિ –
Jain Education International
શ્રી ગુણવ'ત અ. શાહુ
સર્વ પ્રથમ અસફળ સ્વાતંત્ર્ય સંગ્રામના એ વરસ બાદ સન ૧૮૫૯માં જેનાએ પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યાં. આ વરસમાં અમદાવાદમાંથી ‘જૈન દીપક' નામનું માસિક પત્ર પ્રકટ થયું. આ પત્રથી જૈન પત્રકારત્વના દીપક પ્રગટયો તે હજી આજ સુધી અખંડ ઝળહળે છે. સન ૧૯૫૯ થી ૧૯૮૨ ના ડીસેમ્બર સુધી બધા ફીરકાના મળીને ૬૦૦ થી વધુ જૈન માટી સખ્યામાં ધાર્મિક-સામાજીક પત્રા પ્રકટ કર્યા નથી. પત્રા પ્રકટ થયા છે. દુનિયાના કોઈ એક સમાજે આટલી
આ સેાથી વધુ જૈન પત્રા અંગ્રેજી ભાષા ઉપરાંત ૮ ભાષામાં પ્રગટ થયાં છે. ભાષાવાર પત્રા આ પ્રમાણે છે : તામીલમાં ૬, બંગાળીમાં ૩, મરાઠીમાં ૨૪, સંસ્કૃતમાં ૧ અંગ્રેજીમાં ૧૧, ઉર્દુમાં ૭, કન્નડમાં પ, ગુજરાતીમાં ૧૨૬, અને હિન્દીમાં ૨૭૯ એમ કુલ ૪૬૦ જૈન પત્રો પ્રકટ થાય છે.
આમાંથી રાજ્યાનુક્રમ પ્રમાણે આસામમાંથી ૧, આંધ્રમાંથી ૪, ૬. પ્ર.માંથી ૮૬, કર્ણાટકમાંથી ૫, ગુજરાતમાંથી ૬૮, તામિલનાડુમાંથી ૭, દિલ્હીમાંથી ૫૦, નાગાલેન્ડમાંથી ૧, પજાબ-હરિયાણામાંથી ૭, પાશ્ચમ બંગાળમાંથી ૨૫, બિહાર માંથી ૬, મધ્યપ્રદેશમાંથી ૩૫, મહારાષ્ટ્રમાંથી ૮૦ અને રાજસ્થાનમાંથી ૮૫ એમ કુલ ૪૬૦ જૈન પત્રા પ્રકટ થયાં છે. આ બધા પત્રામાંથી ઘણાંની પૂર્ણ વિગતા મળે છે. ઘણાંની અધૂરી. દોઢસેાથી વધુ એવાં પત્રા છે કે જે જૈન પત્રો હાવાનુ તેનાં નામ પરથી કહી શકાય. પરંતુ એ બધાં માત્ર જન નામધારી પત્રો કયારે, કયાંથી, કાણે પ્રકટ કર્યા. તે સંશા
ધનના વિષય છે.
પૂર્ણ અને અધૂરી માહિતીના આધારે નિઃશંક કહી શકાય કે જૈન પત્રામાં સૌથી વધુ માસિકા પ્રકટ થયાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org