________________
જૈનરત્નચિંતામણિ
૧૮૬
પરિશીલનથી તેઓ જોઈ
છે તે તો તેમના
કોચના કડક કામ
આએ વખતે એમને સંયમપાય માત્ર ૯ વર્ષના રૂઢિવાદી યતિએ ગારજીઓ તરફથી ઘણા અવરોધો ઉભા હતો અને વય માત્ર ૧૭ વર્ષની હતી. આ હકીક્ત તેમની કરવામાં આવ્યા, વિચિત્ર આક્ષેપ થયા. દાદાસાહેબે તેવા અસામાન્ય પ્રતિભાની દ્યોતક છે.
દરેક પ્રશ્નો–આક્ષેપોના આગમના આધારે જ અને પૂર્ણ
સમભાવ જાળવીને ઉત્તરો આપ્યા છે. કદાગ્રહ કે કટુતા શુદ્ધિના માર્ગે પુન:પ્રસ્થાન
લાવ્યા વિના, વિરોધીઓના દરેક સવાલના જવાબો આગમે – શાસ્ત્રના અધ્યયન-પરિશીલનથી તેઓ જોઈ આપતાં તેમણે અનેકાંત–સ્યાદ્વાદને કેવો સહર વેગ શકયા કે આગમવહિત આચાર અને વર્તમાન આચાર છે ! છે તે તે તેમના ગ્રંથો જેવાથી જ સમાય. 'મીજી વચ્ચે ઘણું અંતર છે. મુનિ જીવનમાં શથિલ્ય પ્રવેશ કરી બા, જે અસત્ય જણાયું તેની આલોચના કડક શબ્દોમાં ગયું છે, જિનાજ્ઞાની નિછામાં ઓટ આવી છે—એ તથ્ય
નિભી પણ કરી, આમ યુગના પ્રવાહની સાથે તણાઈ ઉપાધ્યાય શ્રી પાર્વચંદ્રજીના ધ્યાનમાં આવી ગઈ. જવાને બદલે, દો. પ્રવાહને સુમાર્ગે વાળવાનો “ભગીર”
પુરુષાર્થ કરીને પૂ. દાદાસાહેબે તેમના જવલંત આધ્યાત્મિક રેખર તે સમયે જૈન શ્વેતાંબર સંઘની સ્થિતિ શોર્યનું દર્શન કરાવ્યું. શોચનીય જ હતી. પ્રાચીન ગઠોમાં ખૂબ વિખવાદ,
દાદાસાહેબના “ક્રિયા દ્વાર’ના શુભ પ્રત્યાઘાતો પણ મતભેદો ઉત્પન્ન થઈ ગયા હતા. અને એટલું ઓછું હોય
પડ્યા જ. એ યુગમાં નવજાગરણ અને શુદ્ધીકરણના મંડાણ તેમ, મુનિ સંસ્થામાં શિથિલાચાર વ્યાપી ગયો હતો.
દાદાસાહેબે કર્યા હતા, એ તથ્ય, અન્ય “દ્ધિાના મુનિઓને માટે નિષિદ્ધ આરંભ-સમારંભ તથા મિથ્યાત્વ
સંવત પરથી સ્પષ્ટ જણાઈ આવે છે, ૧૫૬૪માં એમણે મૂલક વિધિ-વિધાનો છડેચોક થતા. કેટલીયે સૂત્રવિરુદ્ધ
કિકાર કર્યો, ત્યાર બાદ તપાગચ્છમાં ૧૫૮૨માં શ્રી પરંપરાઓ યતિઓ–ગોરજીઓએ પોતાના લાભાથે શરૂ
આનંદવિમલસૂરીએ, ખરતર ગરછમાં ૧૬૧૪માં શ્રી જિનકરી દીધી હતી. પાંચ મહાવ્રતના સુયોગ્ય પાલનની
ચંદ્રસૂરિએ અને અંચલગચ્છમાં સંભવતઃ ૧૬૧૪માં શ્રી દરકાર રાખવામાં આવતી ન હતી. પરંપરાના નામે
ધર્મમૂર્તિ સૂરએ કિયોદ્ધાર કર્યો. દરેક વાતનો સૌ બચાવ કરતા. અને આ બધાના સહજ પ્રત્યાઘાત રૂપે લેકશાહ, કડવાશાહ, વીજા વગેરેના કાપકારક વ્યકિતત્વ સ્વતંત્ર સંપ્રદાય, સિદ્ધાંતો ઉદ્દભવી ગયા હતા.
ક્રિયદ્વારના બીજા વર્ષે, જોધપુરમાં પૂ. દાદાસાહેબને ઉકછ વરાગ્ય અને સત્યનિષ્ઠાને વરેલા ઉપાધ્યાય શ્રી આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. પાર્વચંદ્રજીને એ અશુદ્ધ વ્યવહાર, શિથિલ આચાર અને
પૂ. દાદાસાહેબનું જીવન તપઃપૂત, નિષ્કામ અને પરમ પરંપરા પર મૂકાતે ખોટો ભાર ખટકવા માંડ્યો, તેમના
સાત્ત્વિક હતું, જેથી આત્મશક્તિને વિશિષ્ટ વિકાસ ગરછમાં પણ એવા જ શિથિલાચાર ચાલતા હતા. પોતાના તેઓશ્રીના જીવનમાં થયેલા હતા. જે વ્યક્તિના જીવનમાં ગુરુ શ્રી સાધુરત્ન પંન્યાસ સાથે એમણે આ અંગે ચર્ચા
આ ગ ચચા આત્મગુણાનો સુચાર વિકાસ થયેલ હોય તેની આગળ કરી, ત્યારે તેમણે પણ નિખાલસતાથી શિથિલાચાર ચાલી
વિશ્વના સત્ત્વશીલ પરિબળો સ્વયં આકર્ષાઈને આવે છે, રહ્યો છે તેને અંત આવે તો સારું એવી ભાવના દર્શાવી.
દેવા. અને ઘણીવાર એ મહાપુરુષોને “સંક૯૫” એ સાવિક પરિણામે ઉપાધ્યાય પાચ ' કિયાહાર કરવાના નિથાર પરિબળા દ્વારા સાકાર બને છે, ત્યારે જગત એવી ઘટનાકર્યો. દરેક પરંપરાને સૂત્રની કસેટી પર કસી તેની ચગ્ય
ઓને ચમત્કાર' કહે છે. શ્રી પાર્વસૂરિજીના જીવનમાં તાના કે અચાગ્યતાના એમણે નિર્ણય કથા કેટલાક માણ- આવા ચમત્કારો નોંધાયા છે. જો કે આ ચમત્કારો એ દશક સિદ્ધાંતો નકકી કર્યા. મુનિજીવનની સૂત્ર-
નિષ્ટ આવા યુગપુરની મહાનતાની પારાશીશી નથી. આ મર્યાદાઓને ફરી કાર્યાન્વિત કરવાને નિર્ધાર કર્યો. આખરે, ચમકારો એમણે “ કર્યા ન હતા, પણ થઈ ગયા હતા વિ. સં. ૧૫૬૪માં નાગારમાં ઉપાધ્યાયજીએ વિધિસર એમ કહેવું વધારે સારું છે. એવી ઘટનાઓનું મહત્વ ફિદ્ધાર કર્યો, અર્થાત્ પાંચ મહાવ્રતના સંપૂર્ણ પરિટ હોય તો
હોય તો એટલું જ કે આત્મવિકાસની ઉચ્ચ ભૂમિકા
ય પાલન અને સૂત્રોકત માર્ગને સ્વીકાર કર્યો.
પર તેઓ પહોંચ્યા હતા તેની સામાન્ય જન પણ જોઈ શકે
એવી નિશાની એમાંથી મળી રહે છે. આધ્યાત્મિક શોર્ય
પૂ. દાદાસાહેબના પવિત્ર જીવન અને મૈત્રી, કરુણા અને - પૂજ્ય દાદાસાહેબના જીવનનું આ જ મુખ્ય કાર્યું હતું. સમભાવને પ્રાધાન્ય આપતી ઉપદેશ પદ્ધતિથી જીવન સ્થાપિત પરંપરાઓને સામનો કરી શિથિલ વ્યવહારને પરિવર્તન અને સમાજ સુધારણાના અદશ દૃષ્ટાંત સર્જાયા. અંત આણવા તેઓ સંઘર્ષમાં ઊતર્યા, તેથી તેમને ઓછું રાધનપુરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી સહન નથી કરવું પડયું. તેમને સમજવામાં નિષ્ફળ ગયેલા ચાલતા વરને અંત, ઉનાળામાં સેની લોકોના ૫૦૦
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org