________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૧૭૯
છે એ ક્ષમા માં પણ સાચા હદયથી
લાગણીઓ વહેતરમાં આપણી
કામ, ક્રોધ, અહંકાર અને લોભ, આસક્તિ અને વાસના- રહેલી કઠોરતા અને નિર્મળ પ્રેમનો અભાવ જ હોય છે. એના આવેગમાં તણાઈને મેં મારી જ જાતનું જ પિતાના અને બીજાના સહુના જીવનને જીવવા જેવું શાંતિ કેટકેટલું અહિત કર્યું? આ વર્ષમાં ધર્મના-સાધનાના અને આનંદભર્યું બનાવવું હશે તો એ પ્રેમની પવિત્ર માગે હું આગળ વધ્યો કે પાછો પડ્યો ? આજે સાંજે ભાવનાને હદયમાં પ્રગટાવવી જ પડશે. પર્યુષણ પર્વને એ જ સકલ સંઘ સાથે કરવામાં આવતી સાંવત્સરિક પ્રતિક્રમણની મુખ્ય સંદેશ છે. સંવત્સરીની સુરમ્ય સંધ્યાએ પ્રતિક્રમણની લગભગ અઢી-ત્રણ કલાકની મહાન ધર્મક્રિયાને ઉદ્દેશ પણ પ્રવિત્ર ક્રિયા કરતાં કરતાં આ જ કાર્ય કરવાનું છે. આ જ છે. આત્મશુદ્ધિ અને વિશ્વપ્રેમ એ જ આ મહા
આજ સુધીમાં અંતરની ધરતી પર જાણે-અજાણે પણ પર્વના મુખ્ય સંદેશ છે.
ઊગી ગયેલા વેર - વિરોધના બધા બાવળિયાને મૂળમાંથી વિશ્વપ્રેમનું પર્વ
ઉખેડી ઉખેડીને ફેંકી દેવાના છે અને ત્યાં સમતાનું..
ક્ષમાનું શીતલ જળ છાંટી, કૃણી થયેલી એ અંતરની પર્યુષણ પર્વ એ તો પ્રેમનું પર્વ છે. પ્રેમ એટલે કે ઈના
રસાળ ધરતીમાં પ્રાણી માત્ર સાથેની મિત્રીનાં... પ્રેમનાં સુંદર દેહ પ્રત્યેનો રાગ કે મેહ નહિ પણ દરેક વ્યક્તિનો છોડ વાળી દેવાના છે. સ્થૂલદેહની અંદર છુપાયેલા પવિત્ર આત્માને આપણું જેવો જ સમજીને દરેકની સાથે ખૂબ સહાનુભૂતિભર્યો વ્યવહાર ખમા અને ખમાવે કરવા; સહુની સાથે નિઃસ્વાર્થ મંત્રીભાવના રાખવી એનું
આ દષ્ટિએ જ આજે કરવામાં આવતા સાંવત્સરિક જ નામ પ્રેમ છે.
પ્રતિકમણુમાં પણ સાચા હૃદયથી જગતના સર્વ જી સાથે જે આપણે જીવ છે એ સહુનો જીવ છે એ ક્ષમા માગવાની ખાસ વિધિ છે અને તે વખતે નીચેનું જાણવા છતાં સહુના અંતરમાં આપણા જેવી સુખદુઃખની સૂત્ર અંતરના ભાવ સાથે સહુ બોલે છે – લાગણીઓ વહેતી હોય છે એ સમજવા છતાં ઘણીવાર આપણે એટલા બધા સ્વકેન્દ્રિત–સ્વાર્થી બની જઈએ છીએ કે
ખામેમિ સવ્ય જીવે સવૅજીવા ખમંતુ મે બીજાઓની લાગણીઓનો, બીજાના સુખદુઃખનો વિચાર
મિત્તિ મે સવમૂઅસુ વે૨ મજઝ ન કેણઈ છે પણ કરતા નથી. સાવ સ્વાર્થી બની જઈએ છીએ. ભાવાર્થ : આજથી હવે આ જગતના સર્વ જી સાથે આપણી સાથે આપણું કુટુંબીજનો, આપણા મિત્રો,
ડિઝા મારે મિત્રતા છે. કેઈ ની પણ સાથે દુશ્મનાવટ નથી, પરિચિતે અને ગામના કે દેશના નાગરિક સહ કોઈ સહુ મારા મિત્ર છે. હું સહુને મિત્ર છું. મારાથી થઈ પ્રેમભર્યું વર્તન રાખે-આદરભર્યું વર્તન કરે એ આપણને ગયેલા અપરાધોની સહુ મને માફી આપો. હું પણ સહુને ગમે છે. પરંતુ આપણે પણ એ રીતે બીજા બધા સાથે મારા તરફથી માફી આપું છું. પ્રતિકમણમાં આ રીતે વતી એ છીએ ખરા? નાના-મેટા સહ સાથે આપણું સામૂહિક ક્ષમાપના કર્યા બાદ બધા જેન ભાઈ–બહેનો વર્તન પ્રેમભર્યું સૌજન્યભર્યું છે ખરું? રોજિંદા જીવનમાં પરસ્પરને “મિચ્છામિ દુક્કડ''કહીને બધાને ખમાવવા એ માટે આપણે કેટલા સજાગ છીએ ? આપણી ઉપર કોઈ જાય છે. ગુસ્સે થાય, આપણે તિરસ્કાર કરે, આપણી ભૂલ કાઢીને
“મિચ્છામિ દુક્કડ' નું સંસ્કૃત રૂપાંતર ‘મિથ્યા મે કોઈ આપણને ઠપકો આપ્યા કરે કે જાહેર માં એની ટીકા –
દુષ્કૃતમ –થાય છે. આમ કહેનારના દિલનો ભાવ એ હોય પણ કરે એ આપણને જરાય ગમતું નથી. આ પણ છે કે તમારી પ્રત્યે ગત વર્ષ દરમિયાન મારાથી જાણતા નબળાઈ એની કેઈ નિંદા કરે તો આપણું મગજ તરત
કે અજાણતાં મનથી, વચનથી કે કાયાથી જે કંઈ ખોટું અસ્વસ્થ થઈ જાય છે. પણ જ્યારે બીજા સાથેના આપણા
વર્તન, વૈર-વિરોધ કે સહેજ પણ મનદુઃખ થઈ ગયું હોય વર્તનનું નિરીક્ષણ કરીએ તો શું દેખાય છે ? ક્રોધ અને ૨
તે બદલ હું તમારી પાસે અંતઃકરણથી નમ્રભાવે ક્ષમા ગુસ્સો, ઠપકા અને તિરસ્કાર, નિંદા અને ટીકા-ટિપ્પણ એ
માગું છું. મારું એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ અને તમે બધું કરી કરીને રોજ આપણે કેટલીયે વ્યક્તિઓને દુઃખી,
મા, ઉદાર ભાવે મારી ભૂલેને ભૂલી જઈને મને ક્ષમા આપે. અશાંત અને બેરોન બનાવતા હોઈ એ છીએ. એમાંથી જ પછી સંઘર્ષ જન્મે છે. ઝગડા અને ટંટા થાય છે. કલેશ નજીક રહેલાઓને આ રીતે રૂબરૂમ મળીને અને અને કંકાશથી જીવન કલુષિત થઈ જાય છે. હિંસા અને દર રહેલી પરિચિત વ્યક્તિઓને આ પર્વના પ્રસંગે ખાસ ક્રૂરતા, યુદ્ધો અને મહાયુદ્ધો પણ એમાંથી જ જન્મે છે. ક્ષમાપના પત્ર લખીને પણ અંતરની શુદ્ધ અને શાંતિ પરિણામે વ્યક્તિનું, કુટુંબનું, દેશનું અને વિશ્વનું વાતા. પ્રાપ્ત કરી લેવી જોઈએ. જે આવા મહાન પર્વનું ઉચ્ચ વરણ ભય અને અવિશ્વાસભર્યું બને છે. દુઃખ અને અશાંતિ- આલંબન પામીને પણ પોતાના અંતરમાંથી ક્રોધ, ભર્યું બને છે. આ બધાના મૂળમાં આપણું અંતરમાં અહંકાર, ઈર્ષા, તુરછતા, ક્ષુદ્રતા, કઠોરતા વગેરે મલિન
બાન અને એકલતા
અને મને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org