________________
પર્વાધિરાજ પર્યુષણ
- મુનિશ્રી કીનિચંદ્ર વિજયજી (બંધુ ત્રિપુટી)
મારા મનની વાત આજથી દશેક વર્ષ પહેલાંની વાત છે. કચ્છ– આજથી જ એને પ્રારંભ કરું. ભૂજમાં અમારું ચાતુર્માસ હતું.
આજે પર્યુષણ પર્વને પ્રથમ દિવસ છે. કચ્છના લોકપ્રિય દૈનિકપત્ર “કચ્છમિત્ર' ના તંત્રી તથા આજથી શરૂ થતું અને આઠ દિવસ ચાલનારું' આ સંચાલકોની માંગણીથી તે વખતે પર્યુષણ પર્વ પ્રસંગે આ મહાન પર્વ ભારતભરના જૈન સંઘમાં ભારે આનંદ અને પત્રો મેં લખેલા.
ઉત્સાહ સાથે ઊજવાશે. ‘પ્રિય જિજ્ઞાસ” અને “પ્રિય આત્મનીને સંબોધીને પર્યુષણ પર્વ એ કઈ લૌકિક પર્વ નથી પરંતુ મહાન લખાયેલા આ પત્ર પર્યુષણ પર્વના દિવસો દરમિયાન દરરોજ આધ્યાત્મિક પર્વ છે. ‘કરછમિત્રદૈનિકમાં ક્રમશઃ પ્રગટ થતા રહ્યા અને હજારો જૈન-જૈનેતર વાચકો તેને રસપૂર્વક વાંચતા રહ્યા.
પર્વ એટલે તહેવાર. તહેવાર બે જાતના હોય છે. ૧
લૌકિક અને ૨. આધ્યામિક. પર્યુષણ પર્વ, જૈનધર્મ અને ભગવાન મહાવીરના જીવન વિષે સહુ કોઈને સમજાય અને રસ પડે એવી કેટલીક
લૌકિક તહેવારોની ઉજવણીમાં લોકો દેહના શણગાર પ્રાથમિક અને સર્વોપયોગી માહિતી આ પત્રોમાં રજુ કરવાનો કરે છે અને ઇંદ્રિયોના ક્ષણિક સુખોમાં આનંદ માણે છે. મેં પ્રયત્ન કરેલ. છતાં તે વખતે જેવું આવડ તેવું લખી હરવા-ફરવામાં અને મોજશોખમાં દિવસ પસાર કરે છે. નાખ્યું હતું. “કચ્છમિત્ર'માં પ્રગટ થયેલી એ લેખમાળાને
આધ્યાત્મિક તહેવારના દિવસેમાં દેહને નહીં પણ અણધાર્યો આવકાર મળ્યો. અનેક વણમાગ્યાં અભિપ્રાયે
આત્માને સુંદર બનાવવાનો હોય છે. ઇન્દ્રિયની લાલસાઓને અને પ્રોત્સાહક પત્રો આવતા રહ્યા. તે વખતે રાજસ્થાનમાં
પોષવાની નથી હોતી. પરંતુ જપ, તપ, ભક્તિ અને ધ્યાનથી બિરાજમાન નમસ્કારમહામંત્રના પરમપ્રેમી અધ્યાત્મયેગી
ઇંદ્રિય અને મનને શાંત બનાવવાની–પવિત્ર બનાવવાની સ્વ. પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ જેવા
સાધના કરવાની હોય છે. મેજશેખની વૃત્તિઓમાં તણાઈને મનીષી મહાપુરુષે પણ આ લેખમાળાના દરેક લેખો-પત્રો
સમય અને સંપત્તિને ગમે તેમ દુર્વ્યય કરવાનો નથી હોતો. ધ્યાનપૂર્વક વાંચીને પોતાને થયેલી પ્રસન્નતાને અને પ્રમોદને
પરંતુ મળેલી તન, મન અને ધનની શક્તિઓનો પિતાના વ્યક્ત કરતે પત્ર લખીને ખરેખર મને સાનંદાશ્ચર્યમાં ડૂબાડી દીધેલા. આ લેખ એક પુસ્તિકારૂપે પણ પ્રગટ થયેલ અને
અને બીજાના કલ્યાણ કાજે સદુપયોગ કરવાનો હોય છે. અત્રે ફરી સળંગ લેખરૂપે પ્રગટ થાય છે
પર્યુષણ પર્વ એ પણ આવું આધ્યાત્મિક પર્વ છે. જૈન
સંસ્કૃતિના દરેક પર્વે પાછળ આવી આધ્યાત્મિક દૃષ્ટિ રહેલી છે. પર્વાધિરાજનું આગમન પ્રિય આત્મા
આત્માને ધર્મ તારો પત્ર મળ્યો.
કારણ કે જેન ધમ એ તે આત્માનો ધર્મ છે. આત્માની પર્યુષણ પર્વ વિષે, જૈનધર્મ વિષે અને ભગવાન મહાવીર
શાંતિ અને પવિત્રતા ઉપર જૈન ધર્મમાં બહુ જ ભાર
આપવામાં આવ્યું છે. સ્વામીના જીવન વિષે વધુ જાણવાની તને ઈચ્છા થઈ છે તે જાણી મને ખૂબ આનંદ થયો. તારી એ જિજ્ઞાસાને સંતોષવા જૈન ધર્મનાં તીર્થો અને પર્વો, જન દર્શનનું સાહિત્ય માટે હું મારાથી બનતો પ્રયત્ન જરૂર કરીશ અને તારી અને તત્વજ્ઞાન, જન પરંપરાના આચારો અને વિધિવિધાને, પ્રેમભરી માગણીનો સ્વીકાર કરીને આ વખતે પર્યુષણ પર્વના એ બધાનું જો તું ઝીણવટથી અધ્યયન કરીશ તો તને આ દિવસમાં દરરોજ તને એક પત્ર લખતો રહીશ. ચાલો, વાત બરાબર સમજાઈ જશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org