________________
સવ સ ગ્રહગ્રંથ–ર
નથી કે પળેપળે પક્ષામાં મનના સૌંકલ્પ-વિકા અને લાગણીના તરગો એ પણુ તારુ શુદ્ધ સ્વરૂપ નથી. તું તે આ દઉં અને ક્રિયા, મન અને બુદ્ધિ એ બધાથી પર એક સ્વતંત્ર ચૈતન્ય તત્ત્વ છે. સહજ જ્ઞાન, નિર્મળ આન ંદ અને અનંત સુખ એ તારુ સ્વરૂપ છે. તારા આત્મામાં અનંત શક્તિઓ છુપાયેલી છે. તુ' જ્ઞાનમય છે. તું આનંદમય છે. તારું સ્વરૂપ પરમ શાંતિમય છે.
જીવનમાં નીતિ અને સદાચારનું મહત્ત્વ ઘણું છે, પરંતુ સાચી આધ્યાત્મિક દૃષ્ટિનું ઘડતર થયા વિનાના ખાલી બાહ્ય
ભય કે લાલચથી પળાતા નીતિ અને સદાચાર લાંબે સમય ટકતા નથી. અથવા તેમાં શિથિલતા અને વિકૃતિઓ આવ્યા વિના રહેતી નથી. પરિણામે કેટલીક વાર વ્યક્તિના જીવનમાં અને સમાજમાં પણ વિકૃતિઓનુ મનુ' અને આડબરનુ જોર વધતું જાય છે,
નીતિ, સદાચાર, ધર્મ અને અધ્યાત્મની આ બધી વાળાને સમજવી એ કાંઈ બહુ મારી વાત નથી. પરંતુ દેહ અને ઈંન્ત્યિાની સ્થલ ભૂમિકાએ જ જીવાતા જીવનમાં ઉપર ડી ઊડીને ખરેખર આવુ આધ્યાત્મિક જીવન જીવવાના પુરુષાર્થ કરવે! એ જ અઘરી વાત છે. માટે જ તા મહાપુરુષાએ માનવજીવન મળ્યા પછી પણ શુદ્ધધર્મીની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. એમ કહ્યું છે.
તારા એ મૂળ સ્વરૂપને તું પ્રગટ કર. માટીમાં મળી ગયેલા સુવર્ણની જેમ જડ તત્ત્વાની સાથે એકમેક થઈ ગયેલા તારા ચેતન્ય સ્વરૂપને-આત્મસુવને તુ શુદ્ધ કરવાના પ્રયત કર. જીવનમાં તપ-જપના જ્ઞાન ધ્યાનનો, યોગસાધનાના અગ્નિ પ્રજ્વલિત કર, જીવનની બધી અશ્ચિન્તા એમાં બળી જશે અને તારુ' શુદ્ધ સ્વરૂપ-નિર્મળ સ્વરૂપ પ્રગટ થશે.
ધમ એ તે આત્માના શુદ્ધિકરણનુ` મહાવિજ્ઞાન છે. અધ્યાત્મ સાધના
જ્ઞાન, શાંતિ અને આન'ના કેન્દ્ર સમાન આવા પોતાના આત્મસ્વરૂપને ઓળખવું અને જનમજનમથી એના ઉપર છાઈ ગયેલા મોહના આવવાને બેઠવાની, અજ્ઞાનનાં પડવાને હઠાવવાની સાધના કરવી એનું જ નામ અધ્યાત્મ છે. ટૂંકમાં આમાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે થતી ક્રિયા એનું નામ અધ્યાત્મ. યોગસાધના કે શુદ્ધ ધર્મની સાધના તરીકે પશુ એ ઓળખાય છે. જીવનને આવી અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ લઈ જવામાં નીતિ અને સદાચાર સહાયક બને છે માટે
ધર્મના પાયા તરીકે અને પશુ મહત્વનું સ્થાન આપવામાં
આવ્યું છે.
આજના માનવી
એમાંય આજે તા સારી દુનિયા રૂપ અને રૂપિયા પાછળ પાગલ બની છે. અ અને કામ એ જ જીવનના મુખ્ય
૨૨
૧૬ ૯
પુરુષાર્થ બની ગયા છે. સત્તા અને સ'પત્તિની વાસના જ વાતાવરણમાં ગૂંજી રહી છે. ત્યારે માનવીના મનમાં આવી ઉચ્ચ ધર્મભાવનાઓ તંગી અને જાગી હોય તો ટકી રહેવી એ પણ વધુ ને વધુ મુશ્કેલ ખનતું જાય છે.
Jain Education International
આજના માનવીના જીવન ઉપર નજર નાખીએ છીએ ત્યારે આત્માને બદલે ત્યાં દેહની જ ખેાલબાલા દેખાય છે. ચેાગને બદલે ભાગની પાછળ જ સઘળી શક્તિએ અને સમય ખરચાઈ જતા હાય છે. પરાને બદલે સ્વાર્થની વૃત્તિ જ વકરતી જાય છે. લાભ અને લાલચ, માયા અને જૂઠ, ક્રોધ અને અહંકાર, ઇર્ષ્યા અને દ્વેષ, ભય અને હિમા, કેટકેટલા થનમાં અડ્ડો જમાવ્યો છે ! જ્ઞાની પુરુષો કહે છે તેમ માહની માદરા પીને ઉન્મત્ત બનવા માનવ પાનાની જાતનું હિતાહિતનું ભાન પત્ર ગુમાવતા જાય છે. દારૂડિયા જેવી એની દશા છે. માનવી આજે અશાંત છે. જીવનની શાંતિના માત્ર એ ભૂલી ગયા છે. પથભ્રષ્ટ બનીને એ બટકી રહ્યો છે. અર્થ અને કામ પાછળની આંધળી દોટમાં ધર્મ અને માજી પુરુષાર્થની વાતા એ સાવ વિસરી ગયા છે. રૂપ અને રૂપિયાની માહિનીમાં પાગલ બનેલા અને ભાત્માની પવિત્રતા અને શાંતિ અનુભવવાનું યાદ પણ નથી આવતુ. એક સદ્ભાગ્ય
થઈ રહ્યા છે. ચેડકાઈ રહ્યા છે. માનવી માહની ઘેરી નિક્રમાં માનવજીવનના મહામૂલા દિવસે। આમ ને આમ પસાર પો છે. પાતાની ૠતનુ ય તેને ભાન નથી પણ તેનુ સભાગ્ય હાજી સાથે પરવા" નથી. પૂર્વ જન્મમાં જાણે કે અજાણે પણુ
એવું કંઈક પુણ્ય કર્યા હોય એમ લાગે છે. કારણ કે ભારત
દેશની ભવ્ય ભૂમિમાં એને જન્મ મળ્યા છે.
ભૌતિકવાદની થકર ખાંધી વચ્ચે પણ ધર્મ અને
સંસ્કૃતિનાં રત્ન દીપકા હજી અહીં ઝળહળી રહ્યા છે. જ્ઞાન અને કરુણાની મૂર્તિસમા સંતાની પરપરા હજી અહી’ જીવંત
છે. પથ ભૂલેલા માનવીઓના પ્રેમથી હાથ ઝાલીને એને પંથે ચડાવવાનું કામ એ સા નિઃસ્વાભાવે કણાબુદ્ધિથી
કરતા જ રહે છે... કરતા જ રહે છે.
રિવમાં આવે છે અને વાતાવરણ પણ બદલાય છે. ભગને એમાંયે પાછાં આવાં પણ પત્ર જેવા પવિત્ર પર્વના બન્યું ચાગના મહિમા અને ધનને બદલે ધર્મના મહિમા ગુજતા થઈ જાય છે.
પર્વાધિરાજ પર્યુંષનું શુભાગમન કક્ષાની નાત બાજી રહી છે. અને માહની કુંભકર્ણની નિદ્રામાં ઢલા આતમરામને એ જાગૃતિના સરદેશ સુણાવી રહી છે.
જે જાગો તે પામશે જે ઊંઘશે તે રહી જશે.
जो जागत हे सेो पावत हे નો સેવત છે તે વાવતા
For Private & Personal Use Only
www.jainelibrary.org