________________
જૈનરચિંતામણિ
જૈન સાહિત્યમાં વિવિધ વિષયાને લગતા હજારા ગ્રંથા આજ સુધીમાં રચાયા છે, પરંતુ એ બધામાં આત્મજ્ઞાન અને વિશ્વવિજ્ઞાનના ખજાના સમા આ પિસ્તાલીસ આગમ'ચાતુ' સ્થાન ઊંચું છે. જૈન પર પરામાં આ આગમગ્રંથાને પૂજનીય અને અત્યંત પ્રમાણભૂત ગણવામાં આવે છે. કલ્પ-અનેક વાતો આ કલ્પસૂત્રમાં ગૂંથાયેલી હાવાથી એના શ્રવસૂત્રના સમાવેશ પણ આ આગમસાહિત્યમાં જ થાય છે.
દેવગણિ ક્ષમાશ્રમનુ સુધીની એટલે કે ભગવાન મહાવીર સ્વામી પછીની લગભગ એક હજાર વર્ષ સુધીની શિષ્ય પર પરાઓનું–વંશાવલીનું આલેખન પણ આપણને જોવા મળે છે. આમ જૈન સઘની શ્રદ્ધા-ભક્તિને પુષ્ટ કરે એવી
નુ' આકા આજ સુધી જળવાઈ રહ્યું છે, અમદાવાદ, ખંભાત, પાટણ અને જેસલમેર જેવાં શહેરામાં સચવાયેલા અતિપ્રાચીન હસ્તલિખિત ગ્રંથાના ભંડારામાં કલ્પસૂત્રની સુવર્ણાક્ષરે અને રોપ્યાક્ષરે લખાયેલી તથા અનેક મનોહર ચિત્રાવાળી જૂની હસ્તપ્રતએ અને તાડપત્રીય પ્રતિ આપણને જોવા મળે છે. હવે તેા મુદ્રણના છાપકામના આ યુગમાં કલ્પસૂત્રની સાદી અને ચિત્રાવાળી, વિવેચનવાળી અને વિવેચન વિનાની-આમ અનેક જાતની નાની-માટી આવૃત્તિએ પ્રગટ થઈ ચૂકી છે. જર્મનીમાં છપાયું
૧૭૨
કલ્પસૂત્ર
ઉપલબ્ધ જૈન સાહિત્યમાં અત્યારે એ જાતનાં કલ્પસૂત્ર મળે છે. એક ‘બૃહત્ કલ્પસૂત્ર' અને ખીન્નુ પર્યુષણા કલ્પસૂત્ર.’ એમાંથી ‘ પર્યુષણાકલ્પસૂત્ર’તું વાચન આ પત્રના દિવસેામાં કરવામાં આવે છે. ‘પર્યુષા’ અને ‘કલ્પ' એ ને સંસ્કૃત શબ્દો છે. ‘ પર્યુષણા' એટલે એક સ્થાને વસવુ” અને ‘ કલ્પ’ એટલે આચાર. વર્ષાઋતુમાંએક સ્થાનમાં વસવાનો નિર્ણય કરીને સાધુ-સાધ્વીજીઓન જે આચારાનું, જે નિયમાનું પાલન કરવાનુ... હાય છે તેનુ વધુન આ સૂત્રમાં આવતુ' હેાવાથી એ ‘ પયુ ષણ્ણા– કલ્પસૂત્ર’ કહેવાય છે.
અત્યારે જે કલ્પસૂત્ર વંચાય છે તેમાં આવું સાધુસાધ્વીજીના આચારાનું વન તેા છે જ. ઉપરાંતમાં ખાસ કરીને ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના જીવનચરિત્રનુ` અને ટૂંકમાં ભગવાન શ્રી આદિનાથ, ભગવાન શ્રી તેમના તથા ભગવાન શ્રી પાર્શ્વનાથ વગેરે તીર્થંકરાનાં જીવન ચરિત્રનુ આલેખન પણુ કરવામાં આવ્યું છે. જૈન સંધમાં આ કલ્પસૂત્રનું શ્રવણ કરવાના ભારે મહિમા છે. કલ્પસૂત્રના કર્તા
પરં તુ આજથી લગભગ સે વર્ષ પૂર્વે જ્યારે હજી ભારતમાં પણ કલ્પસૂત્ર છપાતું નહેાતું તે વખતે જર્મનીમાં સર્વપ્રથમ આ કલ્પસૂત્ર ઈ. સ. ૧૮૭૬ માં રામનિલિપમાં છપાઈને પ્રગટ થયુ હતુ. તને એ જાણીને કદાચ આશ્ચય થશે કે એ રીતે સ પ્રથમ કલ્પસૂત્રને છુપાવી પ્રસિદ્ધ કરનાર, જૂની હસ્તલિખિત પ્રતિ ઉપરથી એનુ સંશાધન–સ`પાદન કરનાર વ્યક્તિ કેાઈ જૈન વિદ્વાન કે ભારતીય પડિત નહીં પણ જર્મન ડો. હુમન યાકાખી હતા.
ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી લગભગ સવાસેા વર્ષે થયેલા મહાન જૈનાચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આ કલ્પસૂત્રની રચના કરી છે. સમ્રાટ ચંદ્રગુપ્તને ધર્મના પ્રતિઐાધ આપનાર મહાજ્ઞાની અને મહાયાગી એવા આ આચાય ભગવ’તે નેપાલમાં જઈ ને બાર વર્ષ સુધી ‘ મહાપ્રાણ’સાહિત્ય ધ્યાનની સાધના કરી હતી. તેએ ચૌદ પૂર્વના જ્ઞાતા અને દિવ્યજ્ઞાની હાવાથી એમણે રચેલા અનેક પ્રથાને જૈન સાહિત્યમાં માનભર્યુ* સ્થાન આપવામાં આવ્યું છે.
અત્યારે આ કલ્પસૂત્રમાં સાધુ-સાધ્વીજીના આચારેનુ વન અને તી કર ભગવાનના જીવનચિરત્રા ઉપરાંત શ્રી
જૈન ધર્મના અભ્યાસી એ જર્મન વિદ્વાને કલ્પસૂત્રના અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ કર્યા છે. અને એની પ્રસ્તાવનામાં એમણે જૈનધમ એ વૈદિક ધર્મ કે બૌદ્ધધર્મની શાખા નથી પરંતુ એક પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે–મૌલિક દન છે. એ વાતને અનેક તર્કો અને ઐતિહાસિક પ્રમાણેા આપીને સિદ્ધ કરી છે. આજે પણ જનીમાં અનેક વિદ્વાના જૈન ઉપર કામ કરી રહ્યા છે.
જાહેર વાચન
લખાયું અને છપાયું
પ્રાચીનકાળની પદ્ધતિ મુજબ શરૂઆતમાં આ કલ્પસૂત્ર ગુરુ-શિષ્યપર પરામાં કંઠસ્થ જ રહ્યું. પરંતુ વિ. સ. પ૧૦ માં વલભીપુરમાં જ્યારે મહાજ્ઞાની દેવગિણિ ક્ષમાશ્રમની નિશ્રામાં જૈન શ્રમણ સ ́ધનુ` માટુ અધિવેશન થયું અને તે
પ્રાચીન કાળમાં આ કલ્પસૂત્રનું વાચન-શ્રવણ માત્ર સાવર્ગ પૂરતું જ મર્યાદિત હતું. શાસ્ત્રવિધિ મુજબ તે વખતે જન મુનિએ ચાતુર્માસના નિર્ણય મેાડામાં મેડા લગભગ શ્રાવણ વદ અમાસની આસપાસ કરતા હતા. અને મંગલ નિમિત્તે શરૂઆતના પાંચ દિવસેામાં આ કલ્પસૂત્રનુ એ નિર્ણય કરીને એક ઠેકાણે ચામાસુ રહેનાર સાધુઓ
વખતે સ્મૃતિમાં સચવાઈ રહેલા બધા જૈન આગમાને લિપિવિધિપૂર્વક વાચન કરતા હતા. ગૃહસ્થ શ્રાવકાને કે સામાન્ય પરંતુ વિ.સ. ૫૨૩ (વીર નિર્વાણુ સં. ૩ )માં જનતાને તે વખતે આ સૂત્ર સ`ભળાવવામાં આવતું નહતું. પેાતાના યુવાન પુત્રના મૃત્યુથી શાકમગ્ન બનેલા વલભીપુરના રાજા ધ્રુવસેનના અને તેના કુટુંબીઓના-સમગ્ર
બુદ્ધ ગ્રંથસ્થ કરવામાં આવ્યા તેમાં આ કલ્પસૂત્ર પશુ હતુ'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org