________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૧૬૭
જૈન તીર્થો
પર્વને ભારે મહિમા છે. અન્ય પર્વોની આરાધનામાં આળસ
અને પ્રમોદ કરનારા જૈને પણ આ પર્યુષણ પર્વ આવતાં જેનોનાં જાણીતાં તીર્થધામો-પાલિતાણું અને ગિરનાર, પહેલા
પહેલાં જ સજાગ બની જાય છે. ભારતના ખૂણે ખૂણે પથરાઆબુ અને રાણકપુર, સમેતશિખર અને પાવાપુરી, અધર યેલા અને ઠેઠ અમેરિકા કે આફ્રિકામાં જઈને વસેલા જૈન અને ભદ્રેશ્વર જેવાં ગમે તે તીર્થસ્થાનમાં તું જઈશ તો તને ભાઇ-બહેનો પણ સમહaછે એક થઈને અંતરના ઉમથી ત્યાં શાંતિ અને પવિત્રતાને જરૂર અનુભવ થશે.
આ પર્વની ઉજવણી કરે છે. બારે મહિના સંસારના રંગે પ્રથમ નજરે જ ભવ્ય અને દિવ્ય લાગતાં એ જિનમંદિ- જ રંગાયેલા રહેતા લોકો પણ પર્યુષણ પર્વના દિવસોમાં રોમાં પ્રવેશતાં જ ત્યાંનું વાતાવરણ તને સ્વરછતા, સંદરતા, બીજા કામ ઓછો કરીને મનને ધર્મમાગે વાળવાનો પુરઅને પવિત્રતાથી ભરેલું ભરેલું લાગશે.
પાર્થ કરે છે. ધળા દૂધ જેવા આરસપહાણને સંગેમરમરના શ્રેષ્ઠ પર્વની ઉજવણી પાષાણોમાંથી રચાયેલા એ મંદિરના ગર્ભગૃહમાં (ગભારામાં) બિરાજમાન તીર્થકર વીતરાગ પ્રભુની શાંત, સૌમ્ય, અને
કંચન અને કામિની, કુટુંબ અને કાયાની માયામાં પ્રસન્નમૂર્તિનાં દર્શન કરતાં જ તારો આત્મા શાંતિ અનુભવશે.
આત્મા અને પરમાત્માને સાવ ભૂલી જનારા સંસારી આત્માઓ
પણ આ દિવસેમાં ભગવાનની ભક્તિ કરશે અને સદગુરુઓની જૈન શાસ્ત્ર
સેવા કરશે તેમજ જીવનની શુદ્ધિ કાજે પ્રયત્નશીલ બનશે.
પવના આ દિવસમાં મંદિરોની અને ધર્મસ્થાનોની રોનક સંસ્કૃત અને પ્રાકૃત વગેરે ભાષાઓમાં રચાયેલા જન
ફરી જશે. મોટાં મોટાં જિનમંદિરો અને વિશાળ ઉપાશ્રય સાહિત્યના કેઈપણ પ્રાચીન ધર્મગ્રંથનું તું અવલોકન કરીશ
પણ નાનાં લાગશે. દર્શન, પૂજન, વંદન અને વ્યાખ્યાન તે તેમાં વિવિધ રીતે વ્યક્ત થયેલો એકજ સંદેશ તને
શ્રવણ કરનારાઓની લાઈન લાગશે. મંદિરોમાં વીતરાગ સાંભળવા મળશે કે જીવનમાંથી રાગ-દ્વેષ અને મોહ-માયા
પ્રભુની ભક્તિ કરવાના વિવિધ કાર્યક્રમો ઓછો કરો, આત્માને શુદ્ધ અને શાંત બનાવે, જાતનું અને
જાશે. સવારે
નાત્ર મહોત્સવ થશે અને બપોરે પૂજા ભાણાવશે. સાંજે નિત જગતનું કલ્યાણ કરવામાં જ શક્તિઓનો સદુપયોગ, કરો,
નવી અંગરચનાઓ થશે અને રાતે ગીત-સંગીત સાથે ભાવએ જ જીવનનું કર્તવ્ય છે. એમાં જ જીવનની સફળતા છે.
નાઓ યોજાશે. ઉપાશ્રય અને વ્યાખ્યાન મંડપમાં વિદ્વાન જૈન આચારે
મુનિવરના વ્યાખ્યાને યોજાશે. ક૯પસૂત્ર જેવા પવિત્ર
ધર્મ ગ્રન્થનું વાચન થશે. પર્યુષણ પર્વના કર્તવ્યોનું વિસ્તારથી એ જ રીતે સાધુ-મુનિવરો માટે કે ગૃહસ્થ શ્રાવકો માટે
વર્ણન થશે. ગુરુમુખેથી એ મંગલવાણી સાંભળવા લોકોની બતાવયેલાં જૈનધર્મનાં નાના-મોટાં વ્રતો અને આચારોનું
ઠઠ જામશે. સાધુ-સંતો ધર્મનો મર્મ સમજાવશે અને માનવતું અધ્યયન કરીશ તો તેમાં પણ તને અહિંસા, સંયમ અને
જીવનને સફળ બનાવવાની પ્રેરણું કરશે. ભવ્ય જીવો એને તપ, જ્ઞાન, દર્શન અને ચરિત્ર, સેવાભક્તિ અને પરોપકારની
અંતરમાં ઝીલવાનો પ્રયત્ન કરશે. ભાવનાઓ જ ગૂંથાયેલી નજરે પડશે.
કોઈ દાન દેશે તો કઈ શિયળ પાળશે. તપ અને પર્વો અને ઉત્સવ
ત્યાગની તો જાણે હરીફાઈ મંડાશે. નાનાં નાનાં બાળકો પણ જૈન શાસનમાં ઊજવાતાં વિવિધ પર્વો અને ઉત્સવની હોંશે હોંશે એકટાણું અને આયંબિલ કરશે. રંગીલા યુવાનો પાછળ પણ ઉપરોક્ત ધર્મભાવના અને આધ્યાત્મિક તવાને અને યુવતીએ ૫ણુ ધર્મના રંગે રંગાઈને અકમ ( ત્રણ સરળ રીતે લોકહૃદય સુધી પહોંચાડવાના આશય જ રહેલો છે. ઉપવાસ) અને અઠ્ઠાઈ ( આઠ ઉપવાસ) જેવી તપસ્યાઓ
જ્ઞાનપંચમી અને મૌન એકાદશી, મહાવીર પ્રભુનો જન્મ- કરી કલ્યાણકદિન અને અક્ષયતૃતીયા, ચેત્ર તેમ જ આ આત્માના મૂળ સ્વભાવમાં – સમભાવમાં કરવા માટે મહિનાની નવપદની ઓળી તથા પર્યુષણ પર્વ અને દિવાળી સામાયિક કરશે અને મન-વચન-કાયાથી થઈ ગયેલા પાપનું વગેરે અનેક પ આજે પણ જૈન જગતમાં આ દૃષ્ટિએ પ્રાયશ્ચિત્ત કરવા પ્રતિકમણું કરશે. ધમીજનો ધર્મમાં વધ ઊજવાય છે.
ઉદ્યત બનશે. પૌષધ ત્રત લઈને સંસારી છતાં સાધુ જેવું
જીવન જીવવાને અભ્યાસ કરશે. સંઘમાં લહાણીઓ અને પર્યુષણ પર્વ
પ્રભાવનાઓ થશે. સાધર્મિકોનું સન્માન અને ભક્તિ થશે. પર તે ઘણાં છે. પણ ચાતુર્માસના દિવસમાં આવતું આ પર્વના દિવસોમાં દીન-દુ:ખીના દુઃખ એાછાં કરવાના આ દિવસન આ મહાન પર્વ પર્યુષણ એ બધાય પર્વોના ખાસ પ્રયના થશે. અબોલ પશુ-પંખીઓ પ્રત્યેની અનકંપા રાન તરીકે પર્વાધિરાજ તરીકે ગણાય છે. લેાક હૃદયમાં આ અને કરુણા કય બનશે. એવાં તે કેટકેટલાં સારાં કામ
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org