________________
..
gp
/
૧૬૦
જૈનનચિંતામણિ મંડળ) (૩) કેન્દ્રીય સમિતિ (૪) ન્યાયસભા વગેરે મહત્ત્વનાં લશ્કરી મંત્રી. વગેરે મંત્રીઓ અત્યંત મહત્ત્વ ધરાવતા હતા. અંગે હતાં.
પરદેશમંત્રી અન્ય રાજ્યો સાથેના સંબંધો નક્કી કરતો.
તે પરદેશી એલચીઓને આવકારતે તથા પિતાના, પાડોશીના (૧) ગણાધ્યક્ષ :
અને પરદેશના રાજ્યોની ગુપ્તચરો પાસેથી માહિતી ગણાધ્યક્ષ ગણના, કાર્યવાહક સમિતિનો તથા કેન્દ્રીય મેળવતા અને પોતાના તથા અન્ય રાજ્યોની ખામીઓ પર સમિતિના અધ્યક્ષ હતો. ૨ ૦ એ સ્થાન માટે ઉચ્ચકુળના, ખાસ નજર રાખો. નાણાંમંત્રી આવકના સાધને ઊભા પ્રતિભાશાળી, કુશળ, શૌર્યવાન, ઉત્સાહી, અનુભવી, શાસ્ત્રો કરતા. ન્યાયમંત્રી અન્ય અદાલતના ચુકાદા પર અપીલ અને ગણપરંપરાના જાણકાર નાગરિકની પસંદગી કરવામાં સાંભળતા તથા વ્યવહાર અને ધર્મના નિયમેને આધારે આવતી. ગણરાજ લશ્કરી પરાક્રમ માટે જાણીતાં હતાં અંતિમ નિર્ણય આપતે, જ્યારે લશ્કરી મંત્રી, લશ્કર પર તેથી કાણાધ્યક્ષ માટે વહીવટી કાર્યદક્ષતા સાથે લશ્કરી પૂરેપૂરી નજર રાખતા. તે જવાબદારી મુખ્ય સેનાની કુશળતા પણ આવશ્યક ગણાતી. યુદ્ધને સમયે સિન્યને સંભાળતા. અશાંતિ, આક્રમણ અને આંતરિક વિખવાદો માર્ગદર્શન આપવું તથા શાંતિના સમયમાં યોગ્ય વહીવટ વરચે જીવતાં ગણુરાજ્યને મજબૂત સિન્યની જરૂર રહેતી. કરવો, તે તેનું મહત્ત્વનું કર્તવ્ય હતું. એ ઉપરાંત ગણમાંના આંતરિક ઝઘડા, ફાટફૂટ અને મતભેદ દૂર કરી,
1:01, IT; // સંપ જાળવવાનું કાર્ય પણ તે કરતો. તે મંત્રીમંડળના કાર્યોનો અહેવાલ કેન્દ્રીય સમિતિને આપતો તથા જાસુસો મારફતે રાજ્યની માહિતી મેળવી સંરક્ષણને મજબૂત બનાવ્યું. તેની ચૂંટણી કેન્દ્રીય સમિતી કરતી. ત્યારબાદ તેના અભિષેકની ક્રિયા કરવામાં આવતી. તે હોદાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા જેવી હતી. લાંચ, રુશ્વત, ગેરવહીવટ જેવા ગુન્હાઓ માટે કેન્દ્રીય સમિતિ તેને પદભ્રષ્ટ કરી શકતી. ગણાધ્યક્ષનું પદ હાલના લોકશાહી રાજ્યોના વડાપ્રધાન અને વડા સેનાનીના પદ જેવું હતું. (૨) કાર્યવાહક સમિતિ (મંત્રીમંડળ) :
ગણાધ્યક્ષને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીમંડળ રાખવામાં આવતું. ગણાધ્યક્ષની માફક મંત્રીમંડળના સભ્યની ચૂંટણી કેન્દ્રીય સમિતિ કરતી હતી. તે માટે માત્ર ઉચ્ચકુળના સભ્યોને જ ઉમેદવારી કરવાનો અધિકાર હતો કે કેમ? તે અંગેની આધારભૂત માહિતી મળતી નથી. પ્રમુખના જેવી જ લાયકાત ધરાવનાર ઉચકુળના, વીર્યવાન, પ્રતિભાસંપન્ન પુરુષે તે માટે પસંદ કરવામાં આવતા. મંત્રીમંડળના સભ્યોની સંખ્યાના આધાર, ગણરાજેનું કદ-આકાર અને પરંપરા પર રાખવામાં આવતો. મલ જેવા નાના સંઘરાજ્યમાં મંત્રીમંડળના સભ્યોની સંખ્યા ૪ હતી. તે બધા બુદ્ધની અંત્યેષ્ઠિ ક્રિયામાં જોડાયા હતા. લિચ્છવી જેવા મોટા રાજ્યમાં ૯ અને લિચ્છવી-વિદેહના સંયુક્તસંઘમાં ૧૮ની સંખ્યા હતી.૨૧ પાણિની પણ ૫,૧૦ કે ૨૦ની સંખ્યાવાળાં સંધરાનો ઉલ્લેખ કરે છે. બૌદ્ધ ગ્રંથ મહાવચ્ચ પણ ૪,૫, ૧૦ અને ૨૦ ની સંખ્યાવાળાં સંઘરાજ્યને ઉલેખ કરે છે. તે સંઘરાજ્યના મંત્રીમંડળના સભ્યોને નિદેશ છે. એ
એક રાત્રિમાં વીસ વીસ પ્રકારના ઘેર ઉપસર્ગ–ઉપદ્રવ નિદેશો ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે, ગણ
કરનાર સંગમદેવ માટે પણ ભાવદયાને પ્રવાહ ફેલાવનાર રાનાં મંત્રી મંડળની સંખ્યા ૪ થી ૨૦ વચ્ચેની રહેતી
કરૂણાનિધિ મહાવીર ભગવાનને કેટ કેટી વંદના ! હશે. તેમાં પરદેશમંત્રી, નાણામંત્રી, ન્યાયમંત્રી અને
ઈ દઉ ;
છે
'M INDIA
'' .'
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org