________________
સર્વસંગ્રહગ્રંથ-૨
સમજવી મુકેલ છે. અને વળી બાળગંગાધર તિલક તે ઈતિહાસના ગ્રંથ રચાયા હોય.” ત્યાં સુધી કહે છે કે “ Jainism is existing from
- જૈન દર્શનની પ્રાચીનતા અંગેની ચર્ચાના અંતમાં beginningless time.' આમ જૈન ધર્મને અનાદિ કહી તેઓ તેને અતિપ્રાચીન દર્શન તરીકે ગણવે છે.
આપણે પ્રાધ્યાપક ડો. હર્મન જેકેબીના મતની નોંધ લઈ એ.
તેઓ કહે છે કે, “ઉપસંહારમાં મને મારી શ્રદ્ધા ભારપૂર્વક ઉપરોક્ત રજૂ કરેલ કેટલાક નિર્ણયાત્મક મુદ્દાઓ અને જણાવવા દો કે બીજી સર્વ પદ્ધતિઓ કરતાં જિન ધર્મ એ સંશોધનોને આધારે આપણને જૈન દર્શનનો એક અતિ મૌલિક, તદ્દન નિરાળી અને સ્વતંત્ર પદ્ધતિ છે, અને તેથી પ્રાચીન વિદ્યમાન દર્શન તરીકે ખ્યાલ સ્પષ્ટ થાય છે. પ્રાચીન ભારતમાં પ્રવર્તમાન તાત્ત્વિક વિચારસરણી અને આજ સ્પષ્ટતામાંથી સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે જો ધાર્મિક જીવનના અધ્યયન માટે ખૂબ જ અગત્યની છે.” આટલી સબળ રજુઆત અને પૂરાવાઓ હોવા છતાં જેન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જૈન દર્શનની પ્રાચીનતાના ધર્મની પ્રાચીનતા અંગે આટલી ગંભીર ગેરસમજ ઊભી સંદર્ભમાં કહે છે કે,” There is nothing wonderful થવાનું કારણ શું? આ પ્રશ્નનો જવાબ અનેક રીતે આપી in my saying that jainism was in existence શકાય તેમ છે. પરંતુ તે સર્વેમાં આપણને ગળે ઊતરે તેવું long before the veda's were composed.” નિરાકરણ તો એક જ છે અને તે છે . જે. પી. જેને વર્તમાન સમાજ અને સમયને ધ્યાનમાં રાખતા, જન પિતાના પુસ્તકમાં વિરતૃત રીતે દર્શાવેલ પાશ્ચાત્ય લેખકોની ધમની પ્રાચીનતા અને જૈન દર્શનની શ્રેષ્ઠતા, બન્નેના ગંભીર ભૂલે અને આ લેખકોના પ્રભાવ નીચે આવીને સમન્વયરૂપે આપણે આપણે વિચાર ડો. નાગના શબ્દોમાં ભારતીય લેખકોએ જે તે વિચારોને ચકાસ્યા વગર મૂકીએ તે એમ જરૂરી કહી શકાય કે, “ જૈન ધર્મ, એ અપનાવવામાં કરેલી ભૂલ. આ ગંભીર ભૂલની પરંપરાને કેાઈ અમુક ચોક્કસ જાતિ કે સંપ્રદાયને ધર્મ નથી. એ તેઓશ્રી વિગતવાર ખ્યાલ આપે છે અને કહે છે કે તે જીવમાત્રનો ધર્મ છે. એ આંતરરાષ્ટ્રીય અને સમગ્ર યુરોપિયન વિદ્વાનોએ ભારતીય ઇતિહાસની નવરચનાનું વિશ્વનો ધર્મ છે.” (આવા શ્રેષ્ઠતમ અને પ્રાચીનતમ) કાય અર્વાચીન વૈજ્ઞાનિક ઢબે, માહિતી એકત્રિત કરીને, કરવાનું શરૂ કર્યું ત્યારે જૈન ધર્મ વિષે પ્રથમથી જ એગ્ય સૂચિ પુસ્તકો :ધ્યાન અપાયું ન હતું. વળી ગ્રીક લોકોના મૂળ અહેવાલો
ચિંતન અને દર્શન’ – પંડિત સુખલાલજી ઘણાં સમય પહેલાં નાશ પામ્યા હતાં અને જ્યારે માહિતી
(૨) “જૈન ધર્મને પ્રાણ” – પંડિત સુખલાલજી એકત્રિત કરવામાં આવી ત્યારે તે અધૂરી, પૂર્વગ્રહયુક્ત અને સત્યથી વેગળી હતી. તેઓ કહે છે કે “આમ છતાં
(3) Jainism, the Oldest living religion' દરેક અહેવાલ જેટલે દરજજે એમને પરદેશીઓના અહેવાલનું
- Dr. J. P. Jain અનુમોદન મળતું એટલે દરજજે જ એ અધિકૃત ગણાયા.
(૪) “Jainisna’- H. Warren એટલે એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી કે અર્વાચીન (૫) “Religion and culture of Jains' ભારતીય ઇતિહાસના પાયા અસત્ય, ચંચળ અસ્થિર સાબિત
- Dr. J. P. Jain થયા હોય, અને ખોટા ખ્યાલ, વિકૃતિઓ અથવા હકીકતો (૬) “Religion and culture ' વિષે કરવામાં આવેલા અવળા વિધાનેથી વર્તમાન ભારતીય
- Dr. S. Radhakrishnan
શ્રાવકધર્મસૂત્ર છે કે જેના હૃદયમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શલ્ય વિનાની તથા મેરુ જેવી સ્થિર અને
અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કોઈપણ પ્રકારને ભય નથી. #ક જે ઘરમાં સાધુઓને ક૯પે તેવું (એમને અનુકુળ) કશું પણ દાન દેવામાં આવતું નથી એ - ઘરમાં શાસ્ત્રોકત આચરણ કરનાર ધીર અને ત્યાગી સુશ્રાવક ભજન કરતા નથી. # જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું ભોજન કરે છે. વાસ્તવમાં તેનું જ ભેજન કર્યું
સાર્થક થાય છે. જિનોપદિષ્ટ સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મેક્ષનું ઉત્તમ સુખ એ ફૂ પ્રાપ્ત કરે છે.
(- ‘સમણુસુત્તમાંથી સાભાર).
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org