________________
સર્વસંગ્રહગ્રંથ-૨
સક્રિય બનાવ્યું. દેવભE:
બી વાદમાં છત્રીશ વરસના ઉપદેશથી તેણે માં
સંધપટ્ટક, શગાર શતક ઉલ્લેખનીય છે. સં. ૧૧૬૭માં તે કુમારપાળ પણ આ જ વરસમાં, તેમના પછી છ મહિનામાં કાળધર્મ પામ્યા.
અવસાન પામ્યા. સં. ૧૧૬લ્માં આયરક્ષિતસૂરિએ “વિધિમાર્ગ પક્ષ વસ્તુપાળ-તેજપાળ યુગ ગચ્છની સ્થાપના કરી.
- ભોળા ભીમદેવ (સં. ૧૨૩૫ થી ૧૨૯૮)ના સમયમાં સં. ૧૧૮૧ના વૈશાખ સુદ ૧૫ના રોજ સિદ્ધરાજ વીરધવલ ધોળકાની રાજ્યધુરા સંભાળતો હતો. તેણે ખંભાત જયસિંહની અધ્યક્ષતામાં તેની રાજસભામાં દેવસૂરિ અને
તાબે કરીને તેને નાનકડું રાજ્ય બનાવ્યું. દેવપ્રભસૂરિના દિગંબરાચાર્ય કમદચંદ્ર વચ્ચે એતિહાસિક વાદ થયો. ઉપદેશથી તેને માંસ
| ઉપદેશથી તેણે માંસ, શિકાર અને મદિરાને ત્યાગ કર્યો દેવસૂરિ તેમાં વિજયી થયા. આ વાદમાં છત્રીશ વરસના અને તેમના શિષ્ય હેમચંદ્રાચાર્ય પણ ઉપસ્થિત હતા.
વિરધવલે ભીમદેવના મહેતા વસ્તુપાળ અને તેજપાળ સં. ૧૨૦૧ થી ૧૩૦૦
આ બાંધવબેલડીને સં. ૧૨૩૩માં મહામાત્ય (મંત્રી) હેમ-યુગ અને વસ્તુ-તેજ-યુગ એમ બે યુગમાં આ
બનાવ્યા. શતકની લાલ જાજમ પથરાયેલી છે.
આ સમય મુસલમાનોના આક્રમણને હતો. બાદશાહ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાળ
અતમશની બેગમ પ્રેમકલાને બહેન બનાવી અને બાદશાહની પરમહંત બન્યો અને તેમના (સં. ૧૧૯૯ થી ૧૨૨૯)
માતા કુશીદાબેગમને માં બનાવીને, વસ્તુપાળે દિલ્હીમાં શાસન દરમિયાન ગુજરાત અહિંસાના રંગે રંગાયું.
જઈને બાદશાહ પાસેથી વચન મેળવ્યું કે “હું જીવન
પર્યત ગુજરાત પર ચડાઈ નહિ કરું.” આ વચનથી ગુજરાત સોમનાથની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી કુમારપાળે નિર્ભય બન્યું. સં. ૧૨૦૭માં દારૂ-માંસને ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. સં. ૧૨૦૮માં સાતેય વ્યસનો ત્યાગ કર્યો.
વડગચ્છના જગરચંદ્રસૂરિને સં. ૧૨૮૫માં મેવાડના સં. ૧૨૧૬માં હેમચંદ્રાચાર્ય પાસે શ્રાવકના બાર વ્રત
રાજા જૈત્રસિંહે, તેમના ઉગ્ર તપથી પ્રભાવિત થઈ “તપ” અંગીકાર કરી પરમહંત બન્યો.
બિરુદ આપ્યું. આથી તેમનાથી “તપાગચ્છ” શરૂ થયો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે લાખો લોકો પ્રમાણ
સં. ૧૨૮૬માં તેજપાલે આબુ ઉપર દેલવાડામાં વિમલ
વસહીની પાસે નવી જમીન ખરીદી. ત્યાં શિવસહીનું બેનમૂન ભાતીગળ સાહિત્યનું સર્જન કર્યું.
બાંધકામ શરૂ કરાવ્યું. આ મંદિર શિ૯૫નું મહાકાવ્ય છે. કુમારપાળે અનેક જિનમંદિર બંધાવ્યા. શત્રુંજય તીર્થમાં
શાંતિકાળમાં બાંધવબેલડી મહામંત્રીઓએ જૈન ધર્મને આજે પણ કુમારપાળનું દેરાસર દર્શનીય છે. તારંગા તીર્થ
રોમહર્ષક પ્રભાવ વિસ્તાર્યો. સં. ૧૨૮૭માં તેમણે શત્રુજ્ય પર તેમના હસ્તાક્ષર થયાં છે.
તીર્થની યાત્રા સંઘ કાઢયો. આ સમયમાં કેવાં સમર્થ અને આ સમયમાં પ્રસિદ્ધ અને સમર્થ ટીકાકાર મલયગિરિ,
પ્રભાવક જૈનાચાર્યો હતા તેને આ સંઘ ગવાહ છે. કુમારપાલ પ્રતિબોધ ગ્રંથના કર્તા શ્રી સોમપ્રભસૂરિ, પ્રાકૃત
આ સંઘમાં નાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ અપ્રભ્રંશ ભાષામાં તીર્થકરોના ચરિત્ર રચયિતા હરિભદ્રસૂરિ નવવિલાસ નાટકના કર્તા રામચંદ્રસૂરિ આદિ સમર્થ સાહિત્ય
વર્ધમાનસૂરિ, મલધાર ગચ્છના નરચંદ્ર સૂરિ, (કથીરત્ન
સાગરના કર્તા) રાજગચ્છના બાલચંદ્રસૂરિ (વસંતવિલાસના સમ્રાટ આચાર્યો થયાં.
કર્તા) વડગ૭ના જગદચંદ્રસૂરિ આદિ ૭૦૦ આચાર્યો, આજની ગુજરાતની ભાષાના મૂળ હેમચંદ્રાચાર્યો નાંખ્યા.
૧૦૦ દિગબંરાચાર્યો અને ૨૧૦૦ સાધુઓ હતા. તેમણે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચ્યું. આ વ્યાકરણ વિસ્તાર અને નવાવતાર એટલે આજની ગુજરાતી ભાષા.
આ બાંધવ–બેલડીએ ૧૩૦૦ જેટલાં જિનાલયો, ૯૮૪
ઉપાશ્રયે, ૭૦૦ બ્રહાશાળાઓ, ૭૦૦ પાઠશાળાઓ, ૩૦૦૦ | હેમચંદ્રાચાર્ય પછી અપભ્રંશ ભાષામાં નોંધપાત્ર સાહિ
હિન્દુ મંદિર, ૭૦૦ મંડે, ૭૦૦ અન્નશાળાઓ બંધાવ્યા. ત્યનું જૈનાચાર્યોએ સર્જન કર્યું.
૨૦૦૦ થી વધુ જિર્ણોદ્ધાર કરાવ્યા. ૬૪ મસ્જિદ બંધાવી. કમારપાળના સમયમાં આગમે અને હેમચંદ્રાચાર્ય સાત કરોડનું દ્રવ્ય ખચી જ્ઞાનભંડાર બનાવ્યા અને અનેક તેમ જ અન્ય પૂર્વાચાર્યોના ગ્રંથે વિપુલ પ્રમાણમાં તાડપત્રી નિર્ધાને સાધર્મિકાને લખપતિ બનાવ્યા. તેમને ત્યાં ૧૫૦૦ પર લખાયા.
શ્રમણ રોજ ગોચરી માટે પધારતા. સં. ૧૨૨૯માં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા અને વસ્તુપાળને સરસ્વતી ધર્મપુત્ર, ચતુર ચાણકર, અષિપુત્ર
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org