________________
સર્વાંસ ગ્રહગ્ર થ
સ્વીકારીએ તા સિદ્ધસેન વિક્રમની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા હોવા જોઈ એ.
મલ્લવાદીના મામા જિનાનંદે એક વખત ભરુચમાં ઔદ્ધાચાય બુદ્ધાનંદની સાથે વાદવિવાદ કર્યો, જેમાં
‘ પ્રભાવકતા ’માં બીજી એક પર’પરા કાંઈક આ પ્રમાણે
જૈન પર પરા સિદ્ધસેનને વિક્રમાદિત્યના સમકાલીન અને ઉજ્જૈનના વતની માને છે. વિક્રમાદિત્ય ઈસુ પૂર્વેની પ્રથમ શતાબ્દીમાં થઈ ગયા. તેથી જૈન ન્યાયના ક્રમિક વિકાસ અને તેમાં સિદ્ધસેનનું સ્થાન જોતાં વિક્રમાદિત્ય સાથેની સમકાલીન-જિનાનંદ પરાજિત થતાં નિયમાનુસાર તેમણે ભરુચના ત્યાગ ત્તાની જૈનપરંપરા સ્વીકાર્ય બનતી નથી. કર્યા અને પેાતાની બહેન દુર્લભદેવીને ત્યાં વલભી આવીન રહ્યા. જનાનંદે પેાતાનાં ત્રણેય ભાણેજ અને બહેનને છે : વિદ્યાધર આનાય-શાખામાં પાદલિપ્તકુળમાં સ્ક’દિલાસ`સારની અસારતા રામજાવી દીક્ષા લેવડાવી. આ ત્રણેય ચાય થયા. મુકુંદ નામના એક બ્રાહ્મણ તેમના શિષ્ય થયા. ભાણેજમાં મલ્લવાદી વિશેષ બુદ્ધિશાળી જણાયા. આ મુદ્દે કાળાંતરે વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. જૈન પરંપરાનુસાર સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય હતા. આ સંદર્ભ માં સિદ્ધસેન ક દિલાચાય ની ત્રીજી પેઢીએ થયા ગણાય. આ કઢિલાચાય તેા નાની માથુરી વાચનાના સંપાદક હતા. તે જ્ઞાત હકીકત છે. જૈનપરપરા મુજબ આ વાચના વીર નિર્વાણ ૮૪૦ (=વિ. સં. ૩૭૦=ઈ. સ. ૩૧૩)માં થઈ અને તા સ્ક'દિલાચાય વિક્રમની ચાથી સદીના ઉત્તરામાં વિદ્યમાન હેાવાનું સ્પષ્ટ થાય છે અને એમની ત્રીજી પેઢીએ આવનાર સિદ્ધસેનને ( પેઢી દીઠ ૨૫ વર્ષની ગણતરીએ ) વિક્રમના પાંચમા શતકના પૂર્વાર્ધમાં વિ. સં. ૪૨૦ની આસપાસ મૂકી શકાય.૯
એકદા જિનાનઢ વલભી છેાડી વિહારે ગયા ત્યારે તેમણે પેાતાના જિજ્ઞાસુ ભાણેજ મલને પૂર્વમાં નિષિદ્ધ એવા ગ્રંથ, ન ખાલવાની શરતે, આપીને ગયા, જિજ્ઞાસુ મલે તે ગ્રંથ ખાલ્યા અને પ્રથમ પાને એક બ્લેાક વાંચ્યા ઃ
મલવાદીના ‘દ્વારશારનચચક ’માં સિદ્ધસેનના ‘સન્મતિ
પ્રકરણ ’ના નિર્દેશ છે જ. તેમ જ મલ્લવાદીએ સિદ્ધસેનના આજ ગ્રંથ ઉપર ટીકા પણ રચી હતી, એવા નિર્દેશ હરિભદ્ર કરે છે.૧૦ આ મલ્લવાદી વીરનિર્વાણ સવત ૮૮૪ ( વિ. સં. ૪૧૪) આસપાસ થયાનું પ્રભાવકચરિતકાર નોંધે છે.૧૧
મલવાદી જો વિક્રમના પાંચમા સૈકાના પ્રથમ ચરણમાં વિદ્યમાન હતા તેા પછી તેમણે જેમના ગ્રંથ વિશે ટીકા લખી છે તે સિદ્ધસેન તેના સમકાલીન કે પૂર્વકાલીન હેાવા જોઈએ.
ઉપર્યુક્ત ચર્ચાથી એ ફલિત થાય છે કે સિદ્ધસેન વિક્રમના ચેાથા-પાંચમા સૈકામાં અર્થાત્ વિક્રમના ચોથા શતકના છેલ્લા એ ચરણમાં અને પાંચમા શતકના પહેલા ચરણમાં વિદ્યમાન હાઈ શકે. ૧૨
મલ્લવાદીસૂરિ૭ ક્ષત્રપકાલીન ગુજરાતના સૌથી પ્રધાન સાહિત્ય સ્વામી અને તત્ત્વજ્ઞ હતા મલ્લવાદી. એમના જીવન વૃત્તાંતના આધાર પ્રમ`ધા છે.૧૪ જેમાં મલ્લવાદીના જીવન વિશે બે ભિન્ન પરપરાએ જેવી પ્રાપ્ત થાય છે.
આમાંની એક પરંપરાનુસાર મલવાદી વલભીના મૈત્રક રાજા શિલાદિત્યની બહેનના પુત્ર હાવાનું કહેવાયું છે. ૧૫ જે કપાલકલ્પિત જણાય છે. જ્યારે બીજી પર પરાનુસાર મલ્લવાદી ભરૂચના જાણીતા જૈનાચાય જિનાનંદના ભાણેજ હતા, જે હકીકત શ્રદ્ધેય જણાય છે.૧૧ મલ્લવાદીની માતાનું નામ
૧૧૧
દુĆભદેવી હતું. અને તેમના એ ગુરુખ'નાં નામ જિનયરા અને યશ હતાં. તેઓ જ્ઞાત સકારતી વલભીના નિવાસી હતા. તેમના કાર્ય પ્રદેશ ગુજરાત હતા.
Jain Education International
વિધિ નિયમ ભગવ્રુત્તિ-વ્યતિરિક્તાદન કવાયત્ । જૈનાદન્યાસન -મનૃત' ભવતીતિ વૈધમ્સન ।
મલ્લુ આગળ વાંચવા જાય ત્યાં જ શ્રુતદેવીએ આવી ગ્રંથ ઝૂંટવી લીધેા. ગ્રંથ મેળવવા તેણે દેવીની આરાધના કરી. શ્રુતદેવીએ પ્રસન્ન થઈ મલ્લને વરઢાન માગવા કહ્યું. મલે પુસ્તક માગ્યું. દેવીએ પુસ્તક તા ના જ આપ્યું, પરંતુ મળે વાંચેલા એક જ શ્લાકથા તે સવ અંશને ગ્રહણ કરશે
એમ કહી અંતર્ધ્યાન થયા. ૧૭
ચિરકાળે જિનાનંદ વલભી પાછા ફર્યા અને પેાતાના ભાણેજની પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમને આચાય પદ્મથી વિભૂષિત કર્યા. દરમિયાનમાં મલ્લમુનિએ પેાતાના ગુરુ ( અને આથી વિલંબ કર્યા વિના મલ્લમુનિ ભરુચ પહેાંચ્યા અને મામા )ના બૌદ્ધોથી થયેલા પરાજયની વિગત જાણી હતી. ત્યાં રહેતા બૌદ્ધ સાધુ બુદ્ધાનંદ સાથે વાર્તાવવાદ કર્યાં. સભાગૃહે ચર્ચાર ભનું કાય મલ્લમુનિને સાંપ્યુ. મલ્લમુનિના કથનને ન સમજવાથી બુદ્ધાનંદની હાર થઈ. ત્યારે સભાગૃહે આચાય મલ્લમુનિને ‘વાદી'નુ” બિરુદ આપ્યુ. મલ્લમુનિ હવે મલ્લવાદી બન્યા. પાછળથી મલવાદીસૂરિ તરીકે પણ ઓળખાયા.
મલવાદીના સમય –એમના સમય જાણવાનાં કાઈ સીધાં સાધનો ઉપલબ્ધ નથી, કારણુ એમની પ્રાપ્ય કૃતિઓમાંથી કેાઈ રચના વર્ષ સાંપડતુ નથી. એટલે મલવાડી રચિત ‘ કાઢશારતયચક્ર'માં ઉલ્લિખિત એના પુરોગામીઓના સમય નિર્ણયથી મેના ગ્રંથમાં જેમના નિર્દેશ નથી એવા એના અનુકાલીનાના સમય ઉપરથી કે જૈન પરંપરા ઉપરથી એમના સમયના નિર્ણય કરી શકાય તેમ છે.
પ્રભાચંદ્રારિચિત ‘ પ્રભાવકચારત’માં આપેલા વિજય સિંહસૂરિપ્રમ'ધ 'માં મલ્લમુનિએ બૌદ્ધો સાથે કરેલા
For Private & Personal Use Only
www.jainelibrary.org