________________
વૈદિક અને જૈનધર્મની સાધનાઓ
– પ્રા. જનાર્દનભાઈ દવે.
આકાર બિન્દુસંયુક્ત, નિત્ય ધ્યાયન્તિ યોગિનઃ. જેમને ખૂબ લાડ લડાવેલા, જીવનભર ખૂબ આદરસત્કાર કામદ મોક્ષદ ચવ, ૩ કારાય નમો નમઃ જે કરેલા એ સહમિત્રને વિનંતી કરી, “મારે આ પ્રદેશ છોડી અથ સ્વસ્થાય દેવાય, નિત્યાય હતપામને અન્ય પ્રદેશમાં જવું પડે તેમ છે, રાજા મારા પર રોષે સ્વાનુભૂલૈકસારાય, નમે જયેષ્ઠાય બ્રહ્માણે છે
ભરાયા છે, સવાર પડે મારો જીવ લેશે, તમે મારી સાથે
આવો.” સહમિત્ર કહે, “મારી તમારી સાથેની મત્રી તે કલિકાલ-સવા આચાયવર શ્રી હેમચંદ્રાચાર્યજીના તમે રાજાના કપાપાત્ર હતા એટલે હતી. હું કાંઈ તમારી એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તેનું નામ “ત્રિષષ્ટિશલાકીપુરુષચરિત્ર” સાથે ન આવું. હું અહીં રહીશ, તમે જાઓ એકલા.” છે. તેમાંની એક વાર્તાથી મારું નિવેદન શરૂ કરીશ.
પુરોહિતજી ભારે નિરાશ થયા. જેને જીવનભર સુખ મિત્ર પ્રકારત્રયમ = ત્રણ મિત્રોની કથા
આપ્યાં તેણે આવું કહ્યું. પણ રાત થોડી વેષ ઘણુ એટલે બ્રિતિપ્રતિષ્ઠાન નગરમાં જિતશત્રુ નામના એક રાજવી હતા. બીજા પર્વામિત્રને મળવા આવ્યા. તેને પણ એ જ વિનંતી તેમના સોમદત્ત નામના એક પુરોહિત મહારાજ જિતશત્રુને કરી. પર્વ મિત્ર કહે, “તમે સ્નેહી સાચા, તમને વળાવવા એટલે બધે વિશ્વાસ ધરાવતા હતા કે મહારાજ પોતાના પણ આવું પણ માત્ર નગરના પાદર સુધી – છેક સાથે તો ન પુરોહિતની જ નજરે જોતા અને તેમના કાને જ સાંભળતા. આવું. મારાં બૈરી-છોકરાનું શું થાય?”
આ સોમદત્ત પુરોહિતને ત્રણ મિત્રો હતા. આ મિત્રોનાં હવે બંને અંતરંગ ગણાતા મિત્રો જ વિપત્તિવેળાએ નામ પરિચય બરાબર યાદ રાખવા હું વિનંતી કરું છું. છૂટી પડયા. શું થશે? પુરોહિતજી બેબાકળા બની ગયા. પહેલા મિત્રનું નામ હતું સહમિત્ર, આ સહમિત્ર પુરોહિતજીના કાને મળવું ? કેણ મદદ કરશે ? અરે હાં યાદ આવ્યું, હજી પરમમિત્ર. ખાવામાં, પીવામાં, પહેરવામાં, હરવા-ફરવામાં, એક મિત્ર છે. ચાલ તેને મળવા જાઉં. પણ... આ મિત્ર તે મેજમજામાં કાયમ સહમિત્ર તે પુરોહિતજીની સાથે જ હોય. નામનો જ છે. તેના પર કહી ને
નામને જ છે. તેના પર કદી નેહ કર્યો નથી, કોઈ દિવસ બીજા મિત્રનું નામ પવમિત્ર, આ મિત્રને અવારનવાર તેનો આદરસત્કાર કર્યો નથી અને આ બંને જેને મેં સારા સારા પ્રસંગે ઉત્સવોમાં પુરોહિતજી નિમંત્રે અને આટલા બધા સત્કાર્યા, સ્નેહ કર્યો તે પણ છૂટી પડયા તે યથાયોગ્ય સત્કાર કરે. એવી જ રીતે પર્વમિત્ર પણ પુરોહિતજીને
આ ત્રીજા મિત્ર સાથે માત્ર લટક સલામનો જ વ્યવહાર છે, અવારનવાર પિતાને આંગણે બેલાવી સત્કારે.
તે મને શા માટે મદદ કરશે? પણ ચાલ જીવ, જરા જોઈએ ત્રીજા મિત્રનું નામ હતું પ્રણમમિત્ર, આ પ્રણામમિત્ર કંઈ આગળના બે મિત્રો જેવા અંતરંગ ન હતા. માત્ર
.so રવા તરવા ન હતા. માત્ર અને પુરોહિતજી આવા વિચારો કરતા હતા જ્યાં પેલા રસ્તામાં મને મળે ત્યારે જયજિનેન્દ્ર કે જયશ્રીકૃષ્ણ કરતા પ્રણામમિત્રને મળીને પોતાના માટે તૂટી પડેલી વિપત્તિની હતા. એથી વિશેષ પ્રતિભાવ પુરોહિતજીને આ પ્રણામમિત્ર વાત કરી સાથે આવવા વિનંતી કરે છે ત્યાં પેલે પ્રણામમિત્ર પર ન હતો.
કહે, “એમાં પૂછવાનું શું હોય ? ચાલ હું તૈયાર છું. તમારી - હવે એકવાર મહારાજ જિતશત્રુનાં કાન ભંભેરવામાં
સાથે જરૂર અત્યારે જ પરદેશ આવીશ અને હું સાથે હોઉં
પછી રાજાથી જરાયે ડરશો મા.” આવ્યા અને મહારાજાએ પુરોહિતજીને કંઈ પૂછયા કારવ્યા વિના જ નક્કી કર્યું કે બીજા દિવસની સવારે પુરોહિતજીને આ વાર્તા એક જૈન મુનિરાજ શ્રોતાને સંભળાવી પૂછે
ળી પર લટકાવી દેવા. પણ રાત્રિ દરમિયાન જ પુરોહિતજીને છે - તમને આમાં સમજ પડી ? કેણ રાજા છે? પુરોહિત પણ મહારાજાના નિર્ણયની જાણ થઈ ગઈ ઉપાય એક જ કોણ છે? સહમિત્ર, પર્વામિત્ર અને પ્રણામમિત્ર કયું છે? હત-આ જિતશત્રુ રાજનું રાજ્ય છોડી અન્ય પ્રદેશમાં શ્રોતાઓ કહે છે - અમને સમજ નથી પડી. ત્યારે મુનિરાજ રાતોરાત ચાલ્યા જવું. પરંતુ રાત્રિએ લાંબા પ્રવાસ કરવાનો કહે છે : સર્વે પ્રાણીઓનો રાજા કાળ છે. જીવામાં જ હોય એટલે કેઈ સાથી હોય, કેઈન સથવારો હોય તો પુરોહિત છે. આ પ્રત્યેક જીવને ત્રણ મિત્રો છે. જીવ જેને સારું એમ પુરોહિતજીને લાગ્યું એટલે સૌથી પ્રથમ તો ખૂબ લાડ લડાવે છે, પહેરવા-ઓઢવામાં, ખાવા-પીવામાં.
તે
ખરા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org