________________
૧૨૬
જૈનરત્નચિંતામણિ
રડતાં જોઈ પૂછ્યું, “કેમ રડે છે?” પેલાએ કહ્યું, ‘મારો હતું?” છોકરો કહે, “તમે પ્રકાશમાં શોધ એમ નહોતું રૂપિયો ખોવાઈ ગયો છે, તે જડતું નથી.”
કહ્યું ?” મહાત્મા હસી પડ્યા. તેમણે કહ્યું, “પ્રકાશમાં શોધ - મહાત્માએ ઝૂંપડીમાં અંધારું જોઈ કહ્યું, “પ્રકાશમાં એટલે તારી ઝૂંપડીમાં પ્રકાશ કર. રૂપિયો તે જ્યાં છે ત્યાં શે.” મહાત્મા તે એમ કહી ચાલી નીકળ્યા. બાળક એમ જ મળશે. રૂપિયો ઝૂંપડીમાં ને તું બહારના દીવે શોધે તો સમજ્યો કે મારે રરસ્તા પર વીજળીના દીવાને પ્રકાશ છે ત્યાં ક્યાંથી મળે?” શોધવાનું છે. એટલે તે રસ્તા પર આવી રૂપિયો શોધવા લાગ્યો. બે કલાકની શોધ નિષ્ફળ ગઈ. છોકરો ફરીથી રડવા
મિત્રો! આપણે પણ મંદિરોમાં-દેરાસરમાં પૂજા આદિ લાગ્યો. તે વખતે મહામાં શહેરમાંથી પાછા વળતાં ત્યાં
અનુષ્ઠાન કરીએ છીએ તે સારી વાત છે, પણ રૂપિયારૂપ આવ્યા. તેમણે એ જ છોકરાને પાછો રડતો જોઈ પૂછયું, આત્મધન આત્મામાં છે, ત્યાં જે વિષય-કષાયથી પ્રાપ્ત થયેલા
કેમ રડે છે?” પેલો છોકરો કહે, “બાપજી! તમે કહ્યા આવરણરૂપ અંધારું છે તે દૂર કરવા માટે આત્મસાધનાને પ્રમાણે હું રસ્તા પર બે કલાકથી રૂપિયા શોધું છું પણ દીપ પ્રગટાવો. મળતો નથી.”
[ અમદાવાદમાં યુવક કેન્દ્રના ઉપક્રમે પયુષણ વ્યાખ્યાનમહાત્મા કહે, “મેં તને રસ્તા પર શેધવા કયાં કહ્યું માળામાં આપેલ વ્યાખ્યાન ઉપરથી કિંચિત્ ફેરફાર સાથે.]
જિન તીર્થકર મલ્લિનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણી
भाषेर या शेरवायाक्षणी
છે
છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org