________________
શ્રમણ સંસ્કૃતિની વિશિષ્ટતાઓ
( વૈદિક સંસ્કૃતિ સાથે તુલના)
નું શું છે કે જે
ર બરાને ભિન્ન માનવા
સરકાર છે. તેનામાં પ
-ડો. મુકુન્દ કોટેચા પૂર્વભૂમિકા :- સંસ્કૃતિને સીધે-સાદો પર્યાય “માનવ ધર્મપરંપરાના રંગ અને રાગ ભળેલા છે. કૃતિ એ આપી શકાય તેમ છે. જંગલો અને વને પ્રકૃતિ
ભારતના મૂળ વતનીઓ કેણ હતા? તેઓની ખરી છે, જ્યારે ખેતર અને ઉપવને સંસ્કૃતિ છે. નદી અને ઝરણું
: સંસ્કૃતિ શું હતી ? આ પ્રશ્નોના જવાબ વિવાદથી ભરપૂર પ્રકૃતિ છે, પણ નહેર અને નાણાં સંસ્કૃતિ છે. પહાડોના
છે. છતાં પ્રાચીન પરંપરાઓની દૃષ્ટિએ ભારતમાં બે પરંપરા પિલાણો, ખીણ અને ખાડાઓ પ્રકૃતિ છે, પરંતુ ગુફાવાસ,
મુખ્ય હતી : એક બ્રાહાણુ પરંપરા અને બીજી શ્રમણ પર' પર. ખાણોનાં ખોદકામ, કૂવા, વાવ અને તળાવનું બાંધકામ
એમ સર્વાનુમતે સ્વીકારાયું છે. આમાંની એકને બરાબર સંસ્કૃતિ છે. આમ પ્રકૃતિના સર્જનરૂપ માનવનું જે કાંઈ
સમજવા માટે બીજીનો સંદર્ભ લેવો જરૂરી માત્ર નહીં નવસર્જન છે તે સંસ્કૃતિ છે.
પરંતુ અનિવાર્ય મનાયો છે. પિતાની આસપાસમાં જે કાંઈ છે, તેના સંબંધમાં માનવ
આપણે આશય અહીં શ્રમણ પરંપરાની વિશેષતા જાણવાઆવે છે ત્યારે તેને તેના પ્રાકૃત સ્વરૂપમાં સ્વીકારવાને બદલે
જણાવવાનું છે, એટલા ખાતર પણ તેની બ્રાહ્મણ પરંપરા માનવીય ઘાટમાં તે બધું ઘડવામાં આવે છે ત્યારે સંસ્કૃતિ
સાથે કરવાની જરૂર ઊભી થાય છે. એવું શું છે કે જે ! અસ્તિત્વમાં આવે છે.
બને પરંપરાને ભિન્ન માનવા પ્રેરે છે તે અહીં દર્શાવવું છે. માણસ ખૂદ પોતે પ્રકૃતિનો જ એક આવિષ્કાર છે. તેનામાં પણ છેવટે એ ભૂલવાનું નથી કે આ ભિન્નતા અંતે તેના જે કાંઈ વૃત્તિ-વિકાર અને વાસનાઓ જાગે છે તે પ્રાકૃતિક ભારતીય સ્વરૂપમાં અભિન્ન જ પુરવાર થાય છે. છે એ ખરું હોવા છતાં માણસ એ માણસ છે. તે માત્ર પંડિત સુખલાલજીના દાર્શનિક ચિંતનને આધારે નીચેના પ્રકૃતિ પરિણમી નથી. જે ક્ષણે તે પ્રકૃતિને પ્રકૃતિ તરીકે મુદ્દા દ્વારા આપણને બ્રાહ્મણ-શ્રમણના ભેદભેદનું સ્પષ્ટ જાણવા માંડે છે–ઓળખવા માંડે છે તે જ ક્ષણથી તે પોતાનું ભાન થાય છે. વિશેષત્વ પણ અનુભવવા માંડે છે. પોતે માત્ર નથી; પરંતુ જ્ઞાતા છે, પોતે ક્રિયા માત્ર નથી, પરંતુ કર્તા છે અને કોઈનો (૧) બ્રહ્મ જેમાં કેદ્રરથાને છે તે પરંપરા ભેગમાત્ર નથી, પણ ભક્તા છે. આવું ભાન ત્રિવિધ સ્વરૂપે
બ્રાહ્મણપરંપરા છે સર્જનાત્મક શક્તિ બની પ્રગટે છે.-જ્ઞાન, સંક૯૫ અને આનંદ.
બ્રાહ્મણ પરંપરા મૂળમાં “બ્રહ્મન”ની આસપાસ શરૂ થઈ સંસ્કૃતિ તેનું વાહન છે.
અને વિકસી છે. “બ્રહ્મ ’ના અનેક અર્થોમાંથી પ્રાચીન છે સંસ્કૃતિના ત્રિપાધે કાચમાંથી પસાર થતી માનવીય અર્થ અહીં ધ્યાન આપવા યંગ્ય છે. (૧) રસુતિ-પ્રાર્થના, સર્જનાત્મક શક્તિ સત્યં શિવ સુંદરમના મૂલ્યોને સાક્ષાત્કાર (૨) યજ્ઞાદિ કર્મ. કરવા માટે આગળ વધે છે. કયારેક તેની આગેકૂચમાં કાતિ વૈદિક મંત્રો તેમજ સૂક્તો દ્વારા જે અનેક પ્રકારની તે સામાન્યતઃ ઉત્કાન્તિના પ્રક્રિયા ચોલતા જોવા મળે છે. રસ્તુતિઓ અને પ્રાર્થના કરવામાં આવે છે તે બ્રહ્મન આ આગેકચ દરેક દેશમાં, દરેક કાળમાં, દરેક જાતિમાં કહેવાય છે. એ જ રીતે વૈદિક મંત્રોને વિનિયોગ કરવામાં એકસરખી ઉત્કર્ષ સાધક પુરવાર થતી નથી. આરોહણું અને આવે છે તે યજ્ઞાદિ કર્મને પણ પ્રશ્નનું કહેવામાં આવે છે. અને અવતરણ, તેજ અને તિમિર આ બધા કેન્દ્રી માનવીય વૈદિક મંત્રો અને સૂતોને પાઠ કરનાર પુરોહિતવર્ગ અને સતિની વિકાસરેખાને સીધી સરળ ચલાવવાને બદલે યજ્ઞયાગાદિ કરાવનાર પુરોહિતવર્ગ તે બ્રાહ્મણું છે. વાંકીચૂંકી ચલાવતા જોવા મળે છે.
સંસ્કૃતિનું ફલક દેશ અને કાળમાં જેટલું વ્યાપક અને (૨) શ્રમણુપરંપરાના કેન્દ્રમાં રહેલું તત્વ “સમ છે વિશાળ, તેટલા તેમાં આરોહ અને અવરોહ વધુ. આ સમભાવના ઉપાસક “સમન” કે “સમણ” કહેવાયા. સત્યની પ્રતીતિ આપણને ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ જોતાં સંસ્કૃતમાં એનું શમન અને શ્રમણ એવું રૂપાન્તર થયું છે. થાય છે. ભારતીય સંસ્કૃતિને પટ વિવિધરંગી છે, જેમાં અનેક આ શ્રમણવર્ગ મુખ્યપણે આત્મલક્ષી રહ્યો છે.
(૨) યજ્ઞાદિ કાન આપવા યોગ્ય છે.
પર તેની આગેકચર
છે. સામાન્યતઃ ઉત્ક્રાતિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org