________________
૧૦૮
જેનરત્નચિંતામણિ
સાધના કરવાના આશયથી અને મારી તિષીઓ પાસે
પુનર્જનમની માન્યતા એક પ્રભાવક લક્ષણ હતું. એની પ્રતીતિ વિશે આ ગ્રંથમાં કોઈ સીધો ઉહલેખ પ્રાપ્ત થતો નથી. આ ગ્રંથને મુખ્ય વિભાગ એ હોવાથી થાય છે. અર્થાતુ ધર્મનાં અન્ય લક્ષણે પુનર્જન્મની વિભાવનાની આસપાસ આ ગ્રંથની કથા વિકસી છે. ગ્રંથના અધ્યયનથી ખ્યાલ આવે છે કે એ સમયના જયોતિષવિજ્ઞાન ધર્મથી ભિન્ન ન હતું. શુભ કાર્યોમાં રાજસ્થાનમાં વિદ્યમાન બધા ધર્મોમાં આ લક્ષણ માજીદ હતું. મુર્તા માટે જ્યોતિષીઓ પાસે લાકા જતા હતા. કુસુમાવલી હવે પછીના જન્મમાં સુખ અને સમૃદ્ધિ પામવાના આશયથી અને કુંવરસિંહ વરચે થનાર લગ્ન સંદર્ભે મૂહર્તાની વર્તમાનમાં ધર્મ, દાન, તપ, સાધના ઇત્યાદિ ક્રિયાઓ- બાબતને ઉલેખ છે. ( ભવ ૨). દાન, શીલ, તપ અને વિધિઓ કરવી આવશ્યક માનવામાં આવતી.
ભાવ એ ચાર ધર્મનાં વિશિષ્ટ લક્ષણે આ સમયે પ્રચારમાં ધાર્મિક વિધિઓ
હતાં (ભવ 3), એમ કહી શકાય કે આ ચાર પ્રકારની
કિયાએ લોકો વારંવાર કરતા હશે. સાધુધમ, યતિધર્મ આ વિષે આ ગ્રંથમાં વિશેષ ચર્ચા થયેલી જોવા મળતી (ભવ ૧), ભાવના ધર્મ, દાનધર્મ, શીલધમ, તપોધર્મ નથી, જો કે ઉપવાસનું મહત્વ વિશેષ હતુ. આ જન્મનાં ( નવ ૩) વગેરેના નિદેશા ધર્મના સંદર્ભમાં આ બધાંનું દુઃખેડને આવતા જન્મમાં દૂર રાખવા સારું ઉપવાસની વાત
વિશેષ મહત્ત્વ જણાય છે. નમસ્કારમંત્ર, કર્મ, અણુવ્રત વારંવાર કરવામાં આવી છે. આ કારણથી અગ્નિશર્માએ ઉપ
વગેરેને ધર્મના અંગ ગણાવાયા છે. “કેવલી’ શબ્દના વાસનું વ્રત કર્યું હતું (ભવ ૧). એક મહિને કેવળ એક પ્રયોગથી સૂચવાય છે કે સાધુએ જ્ઞાનકર્મના મેટા ઉપાસક વાર ભજન લેવું અને તે માટે માત્ર એક જ ઘેરથી ભિક્ષા હતા. બીજી રીતે વિચારીએ તે સમાજના ભણેલા-ગણેલા માગવી. જે એક ઘરથી ભિક્ષામાં કશ ના મળે તો બીજા લે સાધુ થતા હતા. પૂર્ણચંદ્ર એક વખતે શબને જુએ ઘેર જવાને બદલે બીજા મહિના સુધી રાહ જોવાની રહેતી. છે અને તે સાધુ થવાનો નિશ્ચય કરે છે ( ભવ ૧). રાજા આવાં કઠિન વ્રતામાં શ્રદ્ધા રાખતા હતા. ઇછિત પણ સાધુ બનવાની વાત એના મિત્રોને કરે છે. (ભવ ૨). વસ્તુની પ્રાપ્તિ માટે કયારેય માનવબલિદાન પણ લેવાતું સમાજજીવન હતું (જુઓ પૃ. ૫૩૦). સબર જેવા આદિવાસી પણ ઇચ્છિત વસ્તુ માટે માનવબલિદાન આપતા હતા. પુત્રપ્રાપ્તિ
આ સમયે રાજસ્થાની સમાજમાં ભિન્ન પ્રકારના લોકો માટે પણ વ્રત લેવાતું હતું. વૈશ્રમણ અને તેની પત્ની
હતા. રાજા, બ્રાહ્મણ અને સાધુઓનું સમાજમાં ઊંચું સ્થાન શ્રીદેવીએ ધનવની પૂજા કરવાનું અને પુત્ર પ્રાપ્તિથી એનું
રહેતું. વેપારી લોક અને કર્મચારીઓ તે પછી આવતા. નામ દેવના નામ ઉપરથી રાખવાનું વ્રત લીધું હતું
સમાજના કચડાયેલા લોકોમાં ચાંડાલ, માછીમાર, ચાર ( ભવ ૪). પુત્રજન્મ પછી આ વેપારી દંપતી યક્ષમંદિરે
- ઈત્યાદિનો સમાવેશ થતો. છતાં ચાતુર્વણની બાબતે કોઈ ગયું અને ભગવાનની પૂજા કરી પુત્રનું નામ ધન રાખ્યું
સ્પષ્ટ નિર્દેશ આ ગ્રંથમાં જોવા મળતો નથી. ( જુઓ પૃ૦ ૧૯૨-૧૯૩).
લગ્નની બાબતમાં યુવક અને યુવતી સ્વતંત્ર હતાં. તે
પણ માતાપિતાની સંમતિ આવશ્યક ગણાતી હતી. રાજકુમાર અન્ય ધર્મો
સિંહ અને રાજકુમારી કુસુમાવલી વચ્ચે પ્રેમ થયો. બંનેએ નધર્મવિષયક ગ્રંથ હોઈ અન્ય ધર્મોની ચર્ચા કે એ આ કારણે લગ્નસંબંધથી બંધાવવાનો નિર્ણય કર્યો. તે અંગેની માહિતી બહ પ્રાપ્ત થતી નથી. પરત ચરિકા. પણ માબાપની સંમતિ એમણે લીધી હતી (ભવ ૨). ધન ચંદ્રવ, ધનદેવ, પિશાચ, રાક્ષસી, ઇન્દ્ર, કિન્નર, ક્ષેત્રદેવતા,
અને ધનશ્રી વચ્ચે પણ પ્રેમ બંધાય, ત્યારે ધનનો પિતા વિદ્યાદેવતા, વિદ્યકુમાર, નગરદેવતા, મેઘનાદ, બન્નર, યક્ષ,
ઘનશ્રીના પિતા પાસે એમની પુત્રીના હાથની માગણી કરે છે વૃક્ષણી જેવાં દેવ-દેવીઓનાં નામ ઉપરથી અન્ય ધર્મોના (ભવ ૪), વિવાહમાં આર્થિક લેવડદેવડ પણ થતી હતી, પ્રચારની પ્રતીતિ થાય છે. પિશાચ, રાક્ષસી, વ્યન્તર, ચંડિકા જે પઠાણ વરૂપની હોવા સંભવે. અગ્નિપ્રદક્ષિણાને રિવાજ જેવા ઉલેખેથી કહી શકાય કે આ યુગના રાજસ્થાનમાં
લગ્નના સંબંધમાં પ્રચારમાં હતો. પ્રેમીઓ વચ્ચે વસ્તુઓની અંધશ્રદ્ધા અને વહેમનું પ્રભુત્વ હોવું જોઈએ. સમાજના આપ-લે પણ થતા હતા. કુસુમાવલા અન સિ
આપ-લે પણ થતી હતી. કુસુમાવલી અને સિંહની વચ્ચે નીચલા સ્તરના લોકો અધમ કક્ષાના દેવાનો આશ્રય લેતા ફલ-ફૂલ, હાર અને રાજહંસના ચિત્રની અપ-લે થઈ હતી હતા. ચંદ્રવર્મા, ઈન્દ્ર, મેઘનાદ, કિન્નર અને વિદ્યતુ કુમાર ( ભવ ૨, પૃ. ૮૨-૮૦ ). જેવાં નામોથી સૂચવી શકાય કે પ્રજા આકાશી પદાર્થો અને લગ્ન સિવાયની મહત્ત્વની બાબતમાં પણ બાળકો પ્રકૃતિના તની પૂજા કરતી હશે. ચંડિકા, યક્ષિણી, કિન્નરી મા-બાપની સંમતિ લેતાં હતાં. બંધુદત્ત નામના વેપારીને વગેરે નામે શકિતપૂજાનું મહત્ત્વ સૂચિત કરે છે. સબર અને પુત્ર ધરણ વિદેશથી સ્વદેશ આવ્યા પછી પોતાના અનુભવોના અન્ય આદિવાસીઓ શક્તિની વિરોષભાવે પૂજા કરતા હતા. આધારે રાજા તરફથી પ્રાપ્ત થનારા પ્રભુત્વ અને સન્માનના શક્તિની સાથે શિવનું મહત્વ હમેશાં રહ્યું છે છતાં એમના ઈન્કાર કરે છે અને સાધુ થવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org